________________
e
અમલનેર
સુરતથી તાપ્સીવેલી રેલ્વે લાઈન ભુસાવળ સુધી જાય છે. તેમાં વાર્નર સ્ટેશન છે. ાનથી 1 માઈલ દૂર શહેર આવેલું છે. અહી ૧૫૦ જૈતાનાં ધરા છે. ૧ ઉપાશ્રય, ૨ જૈન મદિરા, ૧ ડાકઘેરી છે. શહેરમાં મૂકી ાિ પાનોય ગિયાનનું ધોળાબંધ મદિર છે. મૂળનાયકની પ્રતિમા કતાર છે. આમાં ચાંદીની માઇ, કિડની 1 અને 1 વૈષ્ણુની પ્રતિમા એક પણ છે.
મદ્રાસ
છે. તેમાં ૪૦૦૦ તેની વસ્તી છે.
મદ્રાસ પુરાણુ શહેર ૫ ઉપાશ્રયે અને ૫ જૈન મંદિર છે.
૧. શાહુકાર પેઠમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું ધૂમટમ બી કિંગ . ૧૯૭૨માં બધાવેલું છે. આ મંદિરમાં કાર્તિકની પ્રતિમા છે.
૨. કાર પેમાં શ્રી ચંદ્રપ્રભ તેિશ્વરનુ શિખરબંધી સ. ૧૯૬૨માં બંધાવેલું" મદિર છે.
૩. વૈટાપ મૂકી સ્ટ્રીટ મૂકેમાં શ્રી ચાબ ભગવાનનું ઘુમટબંધી મંદિર જા', ૧૮૧૭માં બધાવેલ છે.
૪. શહેરમાંથી બધું માત્ર દૂર કાદાવાડી નામના સ્થળમાં શ્રી. સુમિતનય ભગવાનનુ ઘૂમટ ધી મદિર શ્રી મધ સર ૧૯૮૫માં બંધાવેલું” છે.
પ. શહેરથી ૧૦ માઈલ દૂર મોટર ને અસિ ઐત્તરીન ના ફર્લાંગ દુર આવેલ પડીલ નામના સ્થળમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું ધૂમટબધી મંદિંર છે. આ મંદિરમાં મૂળનાયકની પ્રતિમાં પ્રાચીન અને મત્યુત સુંદર છે.
સિત્તાનવાસવ
હાથી ૨૫૦ માઈલ અને પાથી ૧૦ માઈલ દૂર
Jain Education International
જૈનરચિ’તામણિ
સત્તાનવાશય નામે બગૂ પડાચ્યાનું નાનું ગામ છે. અહી સુકામ દિર છે. આ ગૃાા મદિરના ગર્ભદ્વારના મંદરના ભાગમાં ત્રણ અને ગંભારના બહારના અપ માપમાં બે મળીને કુલ પાંચ લાંછન વિનાની સાતમાં એકાની ગુપ્તન્દ્રિય જૈન પ્રતિમાઓ છે. ગારની પ મ પની પ્રતિમાઓ પૈકી માં હાથના ગોખલામાં અધ પદ્માસ્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર નાગરાજની પાંચ ક્યા સહિત અને પ્રતિમા છે. તેની પત્નીની પા રૂડ ઈંચ, રબર સુધીની ઊંચાઈ પર ઈંજ અને નાગરાના કૃષ્ણારહિતની ઊંચાઈ ૩૭ ઈંચની છે.
બેઝવાડા
બેઝઘડા સ્ટેશનથી
એકબાડા શહેર કે માઇલ દૂર આવેલ છે. માંધ પ્રાંતમાં આ રાહેર માયમાં મોટું ચેપારનું ઇન્દ્ર છે. અહી` ૨૦૦ શ્રાવકાની વસતી છે. અને ઉપાશ્રય તેમજ ૧ જૈન મંદિર છે, ન ટ્રેપમાં સ્ટ્રીટમાં શ્રી પદ્મનાભ ભગવાનનું શિખર બધી મંદિર સ. ૧૯૬૬ થી અને બધાવેલું છે. આવતી ચેાવીશીના પ્રથમ તીર્થંકરની મૂર્તિ મૂળનાયક તરીકે પધરાવેલ છે. ભેંસવાડા શહેરથી ૧ માઈલ દૂર એકમાના મ્યુઝિયમમાં ૨ ધ પદ્માસનસ્થ પ્રાચીન જિનપ્રતિમાઓ વિદ્યમાન છે તે સગભગ સાતમા સૈકાની હોય તેમ જણાય છે.
ગુડીવાડા
બેઝાડાથી ગરીબડા તર એક નાની રેલ્વે શાઈન ય છે. ગુડીવાડા સ્ટેશનથી માત્ર ૧ માઈલ દૂર ‘ મારવાડી ટેપલ ’ ના નામથી આખાનું શ્ર પાર્કનાથ ભગવાનનું મંદિર છે. શિખરબંધી મંદિર સ. ૧૮૯૦માં મહીના શ્રી સર્વે બંધાવ્યુ છે. અહીં પ૦ શ્વેતાંબર મૂર્તિપૂજાની વસ્તી છે. દેરાસરની બાજુમાં જ એક ઉપાશ્રય પાયો છે. મૂળનાયક શ્રી પાનામ ભગવાનની મૂર્તિ શ્યામ પાયાની અર્ધ પદ્માસનસ્થ અને પ્રાચીન છે. આ મૂર્તિનું શિલ્પ વિધાન, કુલ્પાક ભાંધક અને અંતરીક્ષ ભગવાનનાં મંદિશમાંની પ્રતિમાને મળતુ આવે છે. મૂળ
તીસ્થાનામાં ક્લિામીટર અંતર અમદાવાદથી રાણકપુર-બ્રાહ્મણવાડા
અમદાવાદથી મહેસારા ૨, મહેસાનાથી ડીસા ૪૬, રીસથી છવાય લાજી તીર્થ ૯૨, જીરાવલાથી રાણકપુર ૧૩૯, રાણકપુરથી બ્રાહ્મણવાડા ૧૨૪, બ્રાહ્મણવાડાથી દેલવાડા (આજી) ૮૦, દેલવાડાથી અચલગઢ ૮, અચલગઢથી કુમારીવાળું તીર્થ છે, કુંભારીયાથી ઇડર કરી હથી અમદાવાદ ૧, ઇડરથી વડાદરા ૨૨૩.
[સેામચ'દ ડી. શાહના સૌજન્યથી ]
For Private & Personal Use Only
OR DO
www.jainelibrary.org