________________
જેનરનચિંતામણિ
આજે જોવા મળે છે. આ તીથે કાળની અનેક ઝાપટે ખાધી છતાં આયંબીલ ઓળીની આરાધના ઉપરાંત સંધમાં માંગલિક અથે આજે તે નાના રૂપે પણ વિદ્યમાન છે.
રેજ એક આયંબીલ તપની આરાધના વર્ષોથી ચાલે છે. તેમ જ અહીં ધર્મશાળા નથી. મથુરા રેવેનું મેટું સ્ટેશન છે.
વર્તમાનમાં પણ આવા પ્રકારની નાની મોટી આરાધનાઓ,
ગુરૂમહારાજના ચાતુર્માસ, પૂજને આદિ ચાલુ જ રહે છે. બીજાપુર (કર્ણાટક)-શ્રી જૈન શ્વેતાંબર જિનાલય સાથે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અને જન સકલ બીજપુર નગરમાં અપૂર્વ અને અલૌકીક ત્રણ શિખરબંધી
સંધમાં સંગઠન શક્તિ ખૂબજ અનુમોદનીય છે. અને જેનેનાં ભવ્ય જિનાલય લગભગ (૫૦) પચીસ વર્ષ પૂર્વે બંધાયેલું છે. ૩૦૦ જેટલાં ધરે છે. જેમાં સવતી અઢાર અભિષેકની વિધિપૂર્વક શ્રી સિદ્ધગિરિરાજ
અત્રે વસતા રાજસ્થાન, ગુજરાતી, કછી આદિ ભાઈઆદિ અનેક કલાત્મક રીતે કંડારાયેલા આરસપથી સુશોભિત બહેને વચ્ચે અસરપરસ સ્નેહભાવ, વાત્સલ્ય ભાવ, સમભાવ જિનાલયમાં મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુજી આદિ
તેમ જ વ્યવહારકુશળતા પણ કપ્રિય છે. તેમજ બીજપુર ૧૪ જનબિંબે સાથે અનેક પંચધાતુની પ્રતિમાઓ બિરાજ- નગર એક પ્રેક્ષણીય સ્થળ હેઈ ગેલગુમટ, બારાકમાન, મુલકેમાન છે.
મિદાનતા૫, ઉપલીયુરજ આદિ અનેક, અતિહાસિક સ્થળે જીનાલયનાં લગોલગ એક ભવ્ય ઉપાશ્રય આવેલ છે જે જોવાલાયક છે. જેને કારણે બીજાપુર નગર એક ક્ષેત્ર સમાન ઉપાશ્રય અનેક પ્રચલિત આચાર્ય ભગવંત, પન્યાસજી, મુનિ હેઈ દશન-વંદન આદિને લાભ લેવા જેવો છે. ભગવંતો અને સાવિજી મ. સા. તેમજ દેવ, ગુરુ દશનાથે બહારગામથી પધારેલા અનેક ભાવિક ભાઈબહેનનાં પગલાંથી પાવન બને છે.
પુનાથી હરીહર સુધી જતી રેલ્વે લાઈનમાં મીરજ જંકશન અત્રેના સંધમાં પધારેલા પૂજ્ય મહાત્માઓની નિશ્રામાં
છે. ત્યાંથી એક નાની રેલવેમાં સાંગલી સ્ટેશન છે. સ્ટેશનથી ૧
માઈલ દૂર ગામ આવેલું છે. અહીં વેતાંબર મૂર્તિપૂજક જેનાં મહામંગલકારી ઉપધાન તપે, દિન્યા મહત્સવ, ઉજમણુએ, છરીપાલીત ફુલપાકજી યાત્રિક સંધે, અનેક પ્રકારના પૂજન,
૧૦૦ ધરે છે. ૧ ઉપાશ્રય અને ૩ જૈન મંદિરો છે. શ્રી પયુષણ મહોત્સવ, સંધ જમણા આદિ આરાધનાઓ અને ૧. હાઈસ્કૂલ રોડ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સંઘમાં અનેકવિધ તપશ્ચર્યા આદિ પવિત્ર પ્રસંગોથી બીજાપુર છે. મૂળનાયકની પ્રતિમા મને હર છે. આમાં ચાંદીની મૂર્તિઓ છે. જેન સકલ સંધમાં આનંદ મંગલ વતે છે.
૨ઉપર્યુક્ત મંદિરની નજ કમાં શેઠ ચતુરદાસ પિતાંબરદાસને તેમ જ અન્ને બહેનને ભવ્ય ઉપાશ્રય, શ્રી વર્ધમાનતપ ત્યાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘર દેરાસર શેઠ મેડતીચંદ આયંબીલખાતુ, અને ચિત્રી તથા આ માસની શાશ્વતી ખીમચંદ સં. ૧૯૨૫માં બંધાવેલું છે.
wwww ww તીર્થસ્થાનોમાં કિલોમીટર અંતર
પાલિતાણાથી નાગેશ્વર તીર્થ પાલિતાણાથી, ડાકોર થઈ ગોધરા ૩૧૧, ગોધરાથી દાહોદ ૯૭, દાહોદથી અલિરાજપુરથી લમીણ તીર્થ ૧૦, લમણી તીર્થથી કુક્ષી ૪૦, કુક્ષીથી બાગ ૧૮, બાગથી મોહનખેડા ૪૬, મોહન ખેડાથી રાજગઢ થઈ પાવર ૩૭,
પાવરથી અમીઝરા થઈ ધાર પ૬, ધારથી માંડવગઢ ૩૬, માંડવગઢથી ઈન્દર ૧૧૨, ઈન્દોરથી દેવાસ ૩૯, દેવાસથી મક્ષીજી ૩૬, મક્ષીજીથી ઉજજૈન 8 ૪૮, ઉજજૈનથી નાગેશ્વર તીર્થ ૧૨૫, નાગેશ્વરથી આલેટ-તાલ થઈ જાવરા ૬૩, જાવરાથી રતલામ ૩૮, રતલામથી કરમદી-બીબડદ-બાજના ૬૦, રે બાજનાથી કુશલગઢ ૩૩, કુશલગઢથી લીમડી પર, લીમડીથી લીમખેડા થઈ હાલોલ ૧૦૮, હાલોલથી બોડેલી ૪૩, બોડેલીથી ડભોઈ ૪૩, ડભોઈથી વડોદરા રે ૩૫, વડોદરાથી પાલિતાણા ૨૬૯, કુલ ૧૮૨૫ કી. મી.
( [ સોમચંદ ડી. શાહના સૌજન્યથી].
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org