________________
સર્વ સંગ્રહગ્રંથ
રૂઢિ અને પરંપરા મુક્તિના સ્વર પણ મુખરિત થઈ ઊઠયા છે: તું પુરુષોત્તમ તું હિ નિરંજન, તું શંકર વડ ભાગ; ઉમેચનીચ નવિ અપ્પા હરિ, કર્મકલંક તણો કી તુ ઈ. તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું હિ દેવ વીતરાગ. ખંભણ ક્ષત્રિય વૈશ્યન શુદ્ર, અપ્પા રાજા નહિ હોય ક્ષુદ્ર.
| ભજન સંગ્રહ ધર્મામૃત.
શુભચંદ્ર. દાર્શનિક વિચારોમાં પણ એ જ સામ્ય દષ્ટિગોચર થાય ઉપાય યશોવિજયજીએ પણ એક સાચા સંતની જેમ છે. વસ્તુતઃ આમાં શુદ્ધચેતના, જાતિરૂપ તથા અજર અમર નીચલોપન્ન માટે પણ સિદ્ધિનો માર્ગ ખૂલે બતાવ્યો છેઃ છે. શરીરની વસ્ત્રોની જેમ દેહ નશ્વર છે, ચેતનરૂપ સૂમ
આત્મા અમર છે? કહે જુ તંત્ર સમાધિ તે, જાતિ લિંગ નહિ દેત; ચંડાલિક જાતિ કે, ક્યો નહિ મુક્તિ સંકેત.
જૈસે નાશ ન આપકો, હેત વસંકે નાશ; દિપટ ચોરાસી બોલ.
તેસે તનુ કે નાશ તે, ચેતન અચલ અનાશ. ધર્મના નામ પર સમાજમાં અનેક બાહ્ય આડંબર અને
ઉપાયશોવિજયજી આ
તેની સાથ લકડો પણ તેને માયા, મેહ અને ભ્રમ જ જીવના શત્રુ છે. તેનાથી દર ખંડન કર્યું છે. અંતરચિત્ત ભીંજાયા વિના પ્રભનું દર્શન થઈ જીવ પોતાના સાચો આત્મરૂપની અનુભૂતિ કરી શકે છે. થતું નથી. જ્યાં સુધી અંતરનો પ્રેમ શુદ્ધ ચેતનમાં ન થાય, રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખેાજ; ત્યાં સુધી ઉપરનો ક્રિયાકાંડ વ્યર્થ છે?
ઘટમેં પ્રગટે સદા, ચિદાનંદ કી મોજ. “તુમ કારન સંયમ તપ કિરિયા, કહો કહાં લે કીજે;
ઉપાઠ યશેવિજયજી તુમ દર્શન બિન સબ યા કંઠી, અન્તર ચિત્ત ન ભીજે.”
આત્મા જ્યારે વિવેક અને જ્ઞાન દ્વારા પિતાના વાસ્તવિક કવિ સમયસુંદરે પણ મુક્તિ માટે ચિત્તશુદ્ધિને સર્વોપરિતા સ્વરૂપને ઓળખી લે છે ત્યારે દેહ આદિ બંધનોથી મુક્ત આપી છે, કેવળ બાહ્યાચાર લય સુધી પહોંચી શકતા નથીઃ થોય છે. શરીરમાં રહેવા છતાં પણ આમાની મુક્તદશાની
અનુભૂતિ આનંદઘનજીના શબ્દોમાં દૃષ્ટવ્ય છે: એક મન સુદ્ધિ બિન કેઈ મુગતિ ન જાઈ; ભાવઈ તૂ કેશ જટા ધરે મસ્તિક ભાવઈ તું મુંડ મંડાઈ અબ હમ અમર ભયે ન મરેંગે.
યા કારણ મિથ્યાત દિયે તજ, કયૂ કર દેહધરેંગે. ઉદાર અસાંપ્રદાયિક ધર્મતત્ત્વની જ્યાં વાત થાય છે ત્યાં બે વસ્તુઓ મુખ્યરૂપે આવે છે. એક વ્યવહાર અને બીજો
પછી તે સાંસારિક તંદ્ર-વિષાદથી પર થઈ જાય છે. વિચાર, વ્યવહારની દૃષ્ટિથી તો આ વીતરાગી કવિઓએ તેને માટે ત્રણે લોક સહજ સુગમ્ય થઈ જાય છે. “તીન પિતાની વીતરાગિતાનું ઉજજવલ પ્રમાણ આપ્યું છે. વસ્તુતઃ લેક મેહન ભએ હો, મિટ ગયે કંદ વિષાદ.” અહીં સંપ્રદાયમૂલક ધર્મ લય પ્રાપ્તિનું સાધન છે, સાધ્ય
પ્રસ્તુત કવિતામાં ભક્તિકાલીન અન્યાન્ય કવિઓની નહિ. જે સાધ્યની નજીક પહોંચાડે છે એવા બધા ધર્મ એ એકમાં સમાઈ જાય છે. આ સ્થિતિ પર જે ધર્મની
કવિતાઓ દ્વારા ભાવસામ્ય, વિચારસામ્યની સાથોસાથ અભિવ્યક્તિ થાય છે તે અસાંપ્રદાયિક, ઉદાર અને વિશ્વ
શબ્દાવલીનું પણ અદ્દભુત સામ્ય જોવામાં આવે છે. કેટલાક હિતકર છે. આ સ્થિતિને વાસ્તવિક અનુભવ મહાત્મા
ઉદાહરણ દ્રષ્ટગ્ય છેઃ આનંદઘન કરી શક્યા છે. તે તેમના પદો દ્વારા વ્યક્ત (૧) દશ દુવારકે પીંજરો, તામૈ પંછી પન; થાય છે :
રહણ અચૂબ હૈ જસા, જાવત અચૂંબે કૌન. – જિનહષ. રામ કહ રહેમાન કહો કોઉ, કાન કહો મહાદેવ રી; ની દ્વારે કા પીંજરા, તામે પછી પિન પારસનાથ કહો કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી.
રહને કે અચરજ હિં, ગએ અચંભ કૌન. – કબીર મહામા આનંદઘનની જેમ બ્રહ્માની એકતા પ્રતિ સમાન- (૨) ને હમ ઐસે જાનતે. પ્રીતિ બીચિ દુઃખ હાઈ; ભાવની અભિવ્યક્તિ ઉપા. યશોવિજયજીએ આ પ્રકારે
સહી ઢંઢેરો ફરતે, પ્રીત કરો મત કેઈ. – જિનહર્ષ. કરી છેઃ ૧. ભજન સંગ્રહ ધર્મામૃત, પં. બેચરદાસ, પૃ. ૫૪
જે મેં ઐસે જાની, પ્રીત કિયાં દુઃખ હોય; ૨. સમયસુંદરકૃત કુસુમાંજલિ, અગરચંદ નાહટા, પૃ. ૪૩૪
નગર ઢંઢરો ફેરતી, પ્રીત ન કરિયો કોય. – મીરાં ૩. આનંદઘનપદ સંગ્રહ. પદ ૬૭ મું.
(૩) તીર અચૂક હું પ્રેમકા લાગે સો રહે ઠર–આનંદઘના
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org