SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૬૮ જેનરનચિંતામણિ જ પ્રધાનતાના સ્ત્રોત આ જ આનંદ કાવી રહ્યો છે. જૈનાચાર્યો તથા કવિ-સંતોમાં એવી કોઈ ધનના ભગવાન સ્વયં ભક્તના ઘરમાં આવ્યા છે. ભક્તના પણ ભેદરેખા લેશમાત્ર પણ ન હતી. કેમકે તેમની દૃષ્ટિમાં આનંદને પાર નથી – સમન્વય, ઉદારતા અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાનું હતું. આજ સુહાગન નારી, અવધૂ આજ સુહાગન નારી; જૈનધર્મ, અધ્યાત્મ અને સાહિત્યમાં એવું જ ઔદાર્ય તથા અસાંપ્રદાયિકતા પગલે પગલે દેખાઈ રહ્યા છે. જૈન ધર્મ મેરે નાથ આપ સુધ લીની, કીની નિજ અંગ ચારી. જ્ઞાનપ્રધાન છે તે પણ તેનો ભક્તિ સાથે અવિર છેદ્ય સંબંધ પ્રેમ પ્રતીત રાગ રુચિ રંગત, પહિરે ઝીની સારી; રહ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં ભક્તિને મહિંદી ભક્તિ રંગકી રાજી, ભાવ અંજન સુખકારી. શ્રદ્ધા” કહી છે. જેનશાસ્ત્રોમાં શ્રદ્ધાનું ઘણું મહત્ત્વ છે. સહજ સુભાવ ચૂરિયાં પટ્ટિની, ધીરતા કંકન ભારી; શ્રદ્ધાથી મેક્ષ પણ મળે છે. આ પ્રકારનો શ્રદ્ધાને સ્વીકાર ધ્યાન ઉરવશી ઉર મેં રાખી, પિય ગુન માત અધારી. ભક્તિને જ પ્રધાનતા આપે છે. ઉપજી ધુની અજપા કી અનહદ, જિમ નગારે વારી; સન ગુર્જર કવિઓની પ્રેરણાનો સ્ત્રોત આ જ અનુરાગ ઝડી સદા આનંદઘન બરસત, વનમેર એક ને તારી. મય જિનેશ્વર ભક્તિ અથવા આત્મરત છે. મહાત્મા આનંદ- અશરીરી અવ્યક્ત પ્રેમીથી મિલન કરવા માટે જાતે પણ ઘનજીના શબ્દોમાં અશરીરી તથા અવ્યક્ત આંતરિક શગારથી સજજ થવું જુવારી મન જુવારે, કામી કે મને કામ; આવશ્યક છે. ત્યારે જ કવિની અનુભૂતિનો સંસ્પર્શ પામી શકાય છે. આવી અલૌકિક દાંપત્યપ્રેમની અભિવ્યક્તિ આનંદઆનંદઘન પ્રભુ એ કહે, તૂ લે ભગવત કે નામ. ઘનજીના પદોની વિશિષ્ટ ભાવસંપત્તિ છે. એવી રીતે જ અનરાગની આવી તલ્લીનતા અને એકનિષ્ઠતા અન્યત્ર ભાવો જિનહર્ષ, જ્ઞાનાનંદ, વિનયવિજયજી, ઉપાયશે - ચભવિત નથી. સંસારના કાર્ય કરવા છતાં પણ ભક્તનું મન વિજયજી આદિ અનેક કવિઓમાં જોઈ શકાય છે. આધ્યામિક પ્રભુચરણમાં લાગેલું રહે છે. હોલી, નેમ–રાજુલ પ્રસંગ, બાર માસા આદિમાં ગહન સાત પાંચ સહેલિયાં રે, હિલ મિલ પાણીડે જાય; સૂક્ષ્મ ભાવોની સૃષ્ટિ થઈ છે. શ્રી યશોવિજયજીનું એક હોલી તાલી દિયે ખલખલ હસું, વાકી સુરત ગગરુઆ માંય. ગીત દૃષ્ટવ્ય છે – બસ આ જ બુદ્ધિયોગ છે, કર્મયોગ છે. મન અથવા અય દાવ મરી , લાલ કયું ન ખેલત હોરી. બુદ્ધિને કર્મ કરતાં પણ પ્રભુમાં લગાવી શકાય છે. માનવ જનમ અમલ જગતમેં, સે બહુ પુણ્ય લારી; જેનોના ભગવાન વીતરાગી છે, વીતરાગીમાં કરેલો અબ તો ધાર અધ્યાત્મશૈલી, આયુ ઘટત થેરી થોરી. અનુરાગ નિષ્કામ છે. આથી બંધનું કારણ નથી. કુંદકુંદા વૃથા નિત વિષય ઠગીરી. ચા વીતરાગીઓમાં અનુરાગ કરનારને યોગી કહ્યા છે. સમતા સુરંગ સુરુચિ પીચકારી, જ્ઞાન ગુલાલ સજોરી; વીતરાગીની વીતરાગતા ઉપર રીઝીને ભક્ત તેમની સાથે ઝટપટ ધાય કુમતિ કુલટા ગ્રહી, હલીમલી શિથિલ કરોરી. અનુરાગ કરવા લાગે છે. બદલામાં તે દયા માગતું નથી. સદી ઘટ ફાગ રચેરી, પ્રેમ માગતો નથી કે અનુગ્રહ માગતો નથી. વીતરાગની શમ દમ સાજ બજાય સુઘટ નર, પ્રભુ ગુન ગાન નારી; પ્રત્યે નિષ્કામ અનુરાગ જનભક્તિની વિશેષતા છે. આજે સુજલ ગુલાલ સુગંધ પસારો, નિર્ગુણ ધ્યાન ધરોરી. વ્યવહારમાં શું છે? આપણે આત્મચિંતન કરવું પડશે. કહા અલમસ્ત પરરી.' જ્ઞાનની અનિવાર્યતાને પણ આ કવિઓએ સ્વીકાર આ કવિઓના સાહિત્યમાં સખ્યભાવ, વિનયભાવ, કર્યો છે. સાધનાના મુખ્ય ત્રણ માર્ગ–ભક્ત, જ્ઞાન અને કમ. દીનતા, દાસતા, ઉપાલંભ આદિના સનાતન ભાવની અભિનાન માનવને અજ્ઞાતના તાવેષણ તરફ ખેંચે છે. કર્મ વ્યક્તિ થઈ છે. ભટ્ટા૨ક કવિ કમદચંદ્રના આ ઉપાલંભમાં જીવનની વ્યાવહારિકતામાં ગૂંથે છે. અને ભક્તિમાં સંસાર મહામાસૂરની “પ્રભુ ! હો સબ પતિતન કી ટીકી” અને પરમાર્થની એક સાથે મધુર સાધનાની પ્રવૃત્તિ થાય છે. અથવા “સમદશી પ્રભુ નામ તિહારો” પરમાત્મા પ્રત્યે કારણ એ છે કે માધુર્યને ભક્તિને પ્રાણ કહ્યો છે. બાહ્યાચારો, પ્રેમ સહજપણે સ્મૃતિમાં આવે છે - નવધા ભક્તિ અને ષડશોપચાર પૂજાને પણ ભક્તિના અંગ જો તુમ દીન દયાલ કહાવત, હમસે અનાથ! માન્યા છે; પરંતુ ભક્તિની સહજ સ્થિતિ તો દેવતત્ત્વ તરફ નિતીન દીન ક્રુ કાહે ન નાથ નિવાજત.” સંપૂર્ણ આકર્ષણમાં જ છે. આથી ભક્તિ એ દેવતત્વ તરફ માધુર્યથી ઓતપ્રોત મનની અપૂર્વ રસાનંદની અલૌકિક પ્રસ્તુત સાહિત્ય પોતાના યુગનું સહજ પ્રતિબિંબ છે. દશા છે. ૧. ગુર્જર જૈન કવિકી હિદી સાહિત્યકો દેન. આ માધુર્યભાવને આસ્વાદ્ય પ્રસંગ છવ્ય છે. આનંદ- ડૉ. હરીશ શુકલ. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy