________________
સર્વાંસ ગ્રહગ્ર થ
સમજવા જોઈ એ. ધાર્મિક સાહિત્ય હેઠવા માત્રથી કાઈ રચના સાહિત્યિક કેાટિથી જુદી ન કરી શકાય. જો એવી રીતે સમજવામાં આવે તો તુલસીદ્યાસનું “રામચરિત માનસ ” સૂરદાસનુ‘“ સૂરસાગર ” તથા જાયસીનું “ પદ્માવત” પણ સાહિત્યક્ષેત્રમાં અમેાચ્ય થઈ જશે.
આધુનિક ભારતીય આય ભાષાઓમાં ગુજરાતી અને હિન્દી ભાષા અને સાહિત્યની આ કવિએના હાથે મેાટી સેવા થઈ. આ ભાષાઓના વિકાસક્રમ માટે અભ્યાસ કરવા માટે જૈન ગ્રંથ આજે આધારભૂત છે. આ ભાષા-અધ્યયનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે-હિન્દી અને ગુજરાતીના ઉદ્ભવ એક જ સ્રોતથી થયા છે. ૧૩ મી, ૧૪ મી શતીની હિન્દી અને ગુજરાતીમાં એકતાના ભ્રમ થઈ જાય છે. આ ભાષાસામ્યને વિજય, વિનયવિજય, કુમુદચ'દ્ર, જિનરાજસૂરિ, જ્ઞાનાનન્દ,કારણે ૧૭મી શતીની માલદેવરચિત‘ભાજપ્રમ ધ' અને ઋષભદાસ, કનકકીતિ, જિનહ, ધવન, આનન્દવન, ‘પુરંદરકુમાર ચાપઈ ' ને જે હિન્દીમાં છે તેને ગુજરાતી કિશનદાસ આદિ કવિ અસામ્પ્રદાયિક ધર્મના ઊંડાણમાં ગ્રંથ મનાય છે. જૈન કવિ વિવિધ ભાષાના જાણકાર હતા. જઈ ને ત્યાગ, શાંતિ, નિર્વેદ અને શમથી જ્યારે પાતાની તેમને ભાષાવિશેષથી કયારેય માહ ન હતા. પ્રાંતવાદના અભિવ્યક્તિમાં પ્રાણાના સંચાર કરે છે તેા તે હિંસાથી દૂર, ઝગડામાં તેઓ કયારેય ઊતર્યા નથી. સાહિત્યરચનાના મુખ્ય સુખ, સૌહાર્દ, એકતા, ત્યાગ અને આનંદની ભાવ-લહેરામાં ઉદ્દેશ્ય આત્માન્નતિ અને જનકલ્યાણ કેન્દ્રમાં રાખી પેાતાની
વસ્તુતઃ ધર્મ અને આધ્યાત્મિકતા તા સાહિત્યના મૂળમાં તેની બે પ્રેરક શક્તિઓનુ કામ કરે છે. આથી જૈન કવિઓની કૃતિઓને ધાર્મિક માનીને અથવા સાંપ્રદાયિક કહીને તેના પ્રત્યેની ઉપેક્ષા તે ભારતીય ચિન્હના તથા તેની અમૂલ્ય સપટ્ઠા પ્રત્યે ઘાર અન્યાય કરનાર છે. આનધન, યશ
માનવતાને અવગાહન કરાવનાર સાહિત્ય આપણામાં સર્વાંગ-આત્માભૂતિથી લેાકભાષાના વહેતાં નીરમાં જન-મનને તે સુંદર પેાતાની જાતે જ ઉપસ્થિત થાય છે. પરિપ્લાવિત કરતા રહ્યા.
ગુજરાત જૈનધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યનું મુખ્ય કેન્દ્ર રહ્યુ` છે. અહી. જનધર્મનું અસ્તિત્વ તેા ઇતિહાસાતીત કાલથી મળે છે. પ્રથમ તીથકર શ્રી ઋષભદેવના મુખ્ય ગણધર શ્રી શત્રુંજય પર્યંત ઉપર પાંચ ક્રોડ મુનિએ સાથે નિર્વાણુ પામ્યા. ૨૨ મા તી ́કર શ્રી નેમિનાથનું તેા આ મુખ્ય વિહારક્ષેત્ર હતું. જૂનાગઢના મહારાજા ઉગ્રસેનની રાજકુમારી રાજુલ સાથે વિવાહની તૈયારી, ભૌતિક દેહ અને સ’સારી ભાગેથી વિરક્ત થઈ ગિરનાર પર્વત ઉપર દીક્ષા તથા નિર્વાણુ, તથા શ્રી મુનિસુવ્રત તી કરતુ. અશ્વને પ્રતિબાધ કરવા ભગુકચ્છમાં આવવું વગેરે ઉલ્લેખા મળે છે. તેરમી શતીમાં વનરાજ ચાવડા, સેાલકી રાજા શિલાદિત્ય તથા વસ્તુપાલ તથા તેજપાલ જેવા મ`ત્રીઓએ જૈનધર્મ અને સાહિત્યને પર્યાપ્ત પ્રાત્સાહન આપ્યુ. જૈનધર્મના આ ઉત્કર્ષના કાળ હતા. મુસલમાન બાદશાહેા પણ આ ધર્મ પ્રત્યે સહિષ્ણુ રહ્યાં. સમ્રાટ અકબરને પ્રતિમાધ આપવા જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ, શ્રી જિનચદ્રસૂરિ તથા ઉપાધ્યાય ભાનુચ`દ્રજી ગુજરાતથી આગરા ગયા હતા.
શ્વેતાંબર અને દિગબર બંને સ`પ્રદાયાને સાથેાસાથ ફળવા-ફૂલવામાં સુઅવસર આપવાનુ શ્રેય ગુજરાતને જ છે. ગુજરાત શ્વેતાંબરાનુ મુખ્ય કેન્દ્ર રહ્યું જ છે; પરંતુ ઈડર, નગૌર, સૂરત, ખારડોલી, ઘાઘા આદિ કેટલાક સ્થાના પર દિગંબર ભટ્ટારકાની ગાદીએ સ્થપાઈ હતી. આ પ્રાંતમાં ૧. હિન્દી સાહિત્યકા આદિ કાલ, આ॰ હજારીપ્રસાદ દ્વિવેદી પૃ૦ ૧૧–૧૩
૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. મુંશી પૃ. ૭૨
૮૬૭
જૈનધર્મના ચિરસ્થાયી પ્રભાવના ફલસ્વરૂપે જ જૈન સાધુઓ, વિદ્વાના તેમ જ ગૃહસ્થ કવિએ આ પ્રાંતને સાંસ્કૃતિક અને સાહિત્યિક અમૂલ્ય ભેટાથી અલંકૃત કર્યાં.
Jain Education International
મુનિ રામસ’હના ‘ દોહાપાહુડ' હિન્દીની અમૂલ્ય કૃતિ છે. ગાસ્વામી તુલસીદાસજીને ૧૭મી શતીમાં હિન્દી ભાષામાં (લેાકભાષામાં) લખવામાં મુશ્કેલી થતી હતી. આ કવિએએ તેનાથી ૮૦૦ વર્ષ પહેલાં હિન્દીમાં રચનાએ શરૂ કરી દીધી હતી. ૧૫ મી શતીના પાટણવાસી બ્રહ્મ જિનદાસના ‘ પરમહંસરાસ ’માંથી એક ઉદાહરણ જોવા જેવું છેઃ
પાષાણુમાંહિ સેાના જિમ હાઈ, ગારસમાંહિ જિમિ ધૃત હાઈ; તિલ સારે તલ ખસે જિમિ ભંગ, તિમ શરીર આત્મા અભ’ગ. કાષ્ઠમાંહિ આગિનિ િિમ હાઈ, કુસુમ પરિમલ માઁહિ નેહ; નીર જલદ સીત જિમિ નીર. તેમ આત્મા ખસે જગત શરીર.
‘ આત્મા ’સૂક્ષ્માતિસૂક્ષ્મ અણુ કરતા પણુ અણુ છે. આ તત્ત્વાન્વેષકાએ તેના પ્રત્યક્ષપણે અનુભવ કર્યા હતા. આ જ વિજ્ઞાન અણુની મહાન શક્તિને સાબિત કરી આત્મા-આણુની સીમ શક્તિઓનુ પરાક્ષપણે સમર્થન કરી રહ્યા છે. વિજ્ઞાન કથારેય સ`પ્રદાય અથવા દેશની સીમાઆમાં બધાયેલ નથી. તેવી રીતે અધ્યાત્મ પણ અસલમાં તા વિજ્ઞાન છે. જે સ`પ્રદાયાના ઘેરાથી મુક્ત રહીને વિશ્વમાનવનું પરમ કલ્યાણ કરી શકે છે. અને ધરતીને સ્વર્ગ તુલ્ય જીવવા યાગ્ય બનાવી શકે છે.
આજે આ ઉદારતાના અભાવમાં સÖસાર નરક સમાન બની રહ્યો છે. અને આજના માનવ પ્રત્યક્ષ તેનુ' દુષ્પરિણામ
For Private & Personal Use Only
www.jainelibrary.org