SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ ८७० પ્રેમ ઘાવ દુઃખ જાન ન કોઈ, જેહિ લાગે જાને તે સાઈ. – જાયસી લાગી ચાટ સખદકી, રહ્યા કબીરા ઠૌર. – કબીર (૪) અખ મં નાચ્યા બહુત ગુપાલ. કામ ક્રોધ કૌ પહર ચાલના, કંઠે વિષયકી માલ. —સૂરદાસ નાયક માહ નચાવીયઉ, પહરિયા નવ નવ ભાતરે; કાછ કપટ મઢ ઘૂઘરા, કઠિ વિષય વરમાલા રે. —જિનરાજસૂરિ Jain Education International જૈનરત્નચંતામિણ અનાચાર અને હિ'સા આદિ દુગુણા દૂર કરી પ્રાણીમાત્રમાં શીલ, સદાચાર આદિનું નૈતિક ખળ ભરવાનું પણ રહેલ છે. આ રીતે જૈન સાહિત્ય સામાજિક, ધાર્મિક, દાર્શનિક તથા નૈતિક વિચારામાં અધિક સ્પષ્ટ, ઉદાર તથા અસાંપ્રદાયિક વિચારાને આશ્રય આપતુ રહ્યું છે. સંસારની અસારતા તથા જીવનની નશ્વરતા બતાવી વૈરાગ્યના ઉપદેશ આપવાની સારાંશ એ છે કે–જૈન સતાની વાણી પણ ભારતવ્યાપી સંતપર'પરાની એક અવિચ્છેદ્ય કડી પ્રતીત થાય છે. સાથેસાથ જૈન કવિઓનુ અણુ માત્ર ભાષાના ક્ષેત્રમાં જ મહત્ત્વપૂર્ણ નથી પણ વિચારામાં સમન્વયવાદી, ધ માં ઉદાર, સંસ્કૃતિના ક્ષેત્રમાં વ્યાપક તથા સાહિત્યના ક્ષેત્રમાં વિવિધ કાવ્યરૂપા, ઉદાત્ત ભાવના, કલ્પનાએ તથા અસાં પાછળ આ કવિના ઉદ્દેશ્ય સમાજમાં ભેભાવ, અત્યાચાર,પ્રદાયિક વિચારાથી પરિપૂર્ણ છે. અસ્તુ. છ શાંતિ. જો કે જૈન સાહિત્યની મૂલ પ્રેરણા ધર્મ અને આધ્યા ત્મિકતા રહી છે, તેા પણ તેમાં ન તા ધાર્મિક સ'કીણ તા છે અને ન નીરસતા. તેમાં કાવ્યરસના સમુચિત પરિપાક છે. વિષય માત્ર ધાર્મિક જ નહીં લેાકેાપકારક પણ છે. કાવ્યરસ તથા અધ્યાત્મરસના જેવા સમન્વય અહી થયે છે તેવા ભક્તિકાળના મૂર્ધન્ય કવિઓને છેાડીને બીજે મળતા નથી. ईश्वरपक्ष જિન તીર્થં કર શ્રેયાંસનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી જમાવી તેની [વિશેષ માહિતી માટે વાંચા સર્વસંગ્રહગ્રંથ ભાગ બીજો] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy