SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ અહાપ્રાભાાંવક ઉવસગ્ગહરસ્તોત્ર ઃ એક અધ્યયન શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ સપાદિત મહાપ્રાભાવિક ઉવસગ્ગહર સ્તેાત્રના આ પરિચય આપવાનો નમ્ર પ્રયાસ અહી કરવામાં આવેલ છે. · સ’પાદક > ૧૦:૨૨ उवसग्गहरंचाल पासं वंदानि कम्णघणमुकं । कावासं ॥ १ ॥ विसहर विनिशासं वित्तहरफुलिंगमंत कंठे धारेश जो सया भए । are गहरोगरी છુછારા શિવલામ !! चि डूरे मंतो तुन पणामो वि बहुफलो होइ । 'नर तिरिएस व जीवा पार्वति न पुकदोगच्चं ॥ ३ ॥ चिंतामणिकपपायनहिए । जीवा अयरामरं गणं ॥ ४ ॥ तु सम्मत्ते लगे पावंति विग्घेणं इ संधु महायस ! ता देव! Jain Education International ॥ जतितरनिनरेण हियए । दिन वोहि જાવે અને વાત! બ્રિલચંદ્ર !॥ ૫ ॥ માત્ર પાંચ જ ગાથાનું... આ નાનકડુ સ્નાત્ર મુનિશ્રી યશેાવિજયજી કહે છે તેમ, “ આ સ્તોત્ર સ્ફૂર્તિપૂજક સ’પ્રદાયમાં મંદિરમાં જઈને નેિયક રૂપે ચૈત્યવતમાં નિશ્ચિત સ્થાન પામેલુ છે. લાખા જૈના મદિરમાં જઈને ખેલે છે. અને પેાતાના ઘરમાં રહીને પણ ૧૦૮, ૨૧, ૭ વાર ગણુનારા હજારા ભાવિકા છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ ઉપરની હાર્દિક ભાવનાના કારણે તેમના સ્તોત્ર-સ્તુતિ ઉપર પણ એવા જ ભાવ સ્વાભાવિક રીતે જાગે જ, એટલે વિદ્યમાન વિવિધ અન્ય સ્તોત્રોમાં સહુથી વધુ વ્યક્તિઓ દ્વારા સહુથી વધુ પયામાં ગણાતુ આ સ્તંત્ર હશે, એમ મારું માનવુ છે. '' (પૃ. ૨૭-૨૮ ) પ્રાકૃત ભાષાના ઉવસગ્ગ' શબ્દના અર્થ આપદા’ એવા થાય છે, આ પરથી જ સમજીએ તો પ્રસ્તુત સ્તંત્ર સર્વ પ્રકારની વિપત્તિ-મુશ્કેલી-આપદા હરણ કરનારું છે. શતાવધાની પ". ધીરજલાલભાઈ એ સ્નાત્રની દરેક ગાવાએનું જે અવિવરણુ અને દરેક ગાથામાં રહેલ યંત્રો અને માની જે વરચના કરી છે તે પરથી સ્નેાત્રના સવિશેષ પરિચય મળે છે. તેથી અહીં આપણે તે ક્રમ અનુસાર સમ જવાના પ્રયત્ન કરીએ. આ શ્તાત્રની પાંચ, છ, સાત, નવ, તેર, સત્તર, એકવીશ કે સત્તાવીશ સંખ્યા જેટલી ગાથાઓ દર્શાવવામાં આવે છે; પર’તુ તમામ ટીકાકારા એ ખાખતમાં સહમત છે કે સ્તાત્ર પાંચ ગાથામાં જ રચાયું હતું; પરંતુ પાછળથી આરાધક ભક્તોએ આ ગાથાઓમાં પેાતાના અનુભવા અનુસાર ઉમેરાએ કર્યા હાય (પૃ. ૨૮, ૨૯) કાઈપણ પ્રભાવિક ગ્રંથ વિશે આવું બનવું. બહુ સાહજિક છે. કેમકે પ્રાચીન અને અર્વાચીનકાળમાં ખ્યાતનામ વઢાનાના નામથી પેાતાના કાવ્યા કે વેચારા રજૂ કરવાની એક પ્રણાલી બારતીય સંસ્કૃતિમાં અજાણી નથી. ગ્રંથ માત્ર મુમુક્ષુએ માટે જ બની રહે છે તેવું નથી. પ. સીગ્નલાલભાઈએ પ્રસ્તુત ગ્રંથમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની ઐતિહાસિક માહિતી, તેમનું જીવનચરિત્ર દર્શાવ્યુ છે. ઉપરાંત આકાંક્ષાએ સતાષી શકે કે રાતે મંત્રોપાસનાનું સ્થાન, સત્તુઉપયાગ, સાધનાધ, મંત્રના પ્રકારો, ચન્ત્રા પ્રકારો, તેના પૂજનવિધિ, યંત્રપ્રભાવ અને ઉવસગ્ગહર સ્તેાત્રની પાંચ ગાથાથી લઈને અન્ય વધારે ગાથાઓ યુક્ત ૫. ધીરજલાલભાઈ આ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે “ મૂલપાડમાં ધરણેન્દ્ર-પદ્માવતીના સ્પષ્ટ ઉલ્લેખ નથી, તથા મંત્રશાસ્ત્રમાં અતિપ્રસિદ્ધ એવા મંત્રબીજો પણ જણાતા નથી, એટલે મંત્રવાદીઓએ આમાં બીજી ગાથાઓ ઉમેરવાનું ઉચિત માન્યું હશે (પૃ. ૧૭૪ ). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy