SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૮૫૧ તામ, શામિણ બીજું). થયું છે. માત્ર જૈનધર્મના અનુયાયીઓ – દિગંબર, શ્વેતાંબર, પૂજા-સાહિત્ય – ભક્તામર સ્તોત્રને લગતું પૂજા-સાહિત્ય સ્થાનકવાસી વગેરે જ આ સ્તોત્રનો પાઠ કરતા હોય તેમ પણ પ્રર્યાપ્ત મળે છે. ભટ્ટારકયુગમાં પૂજા-પ્રતિષ્ઠાને પ્રભાવ નથી, પણ જેનેતરો પણ આ સ્તોત્રના પાઠમાં રસ લેતા વધ્યા અને તેથી જ ભટ્ટારકાએ અને તેમના શિષ્યોએ જોવા મળે છે, એટલે તે ભક્તિ–ભાવનાને પુષ્ટ કરવામાં પૂજાઓની રચના કરી છે. શ્વેતાંબરોની પણ આ સંબંધી સમર્થ છે, તે કહેવું ઉચિત જ લેખાય. રચનાઓ મળે છે. ભટ્ટારક જ્ઞાનભૂષણ, શ્રી ભૂષણ, સેમસેન, કેશવસેન, વિશ્વકીર્તિ વગેરે લેખકો પ્રધાન છે. જયમાલા, તેમ જ આ સ્તોત્ર-કાવ્યનાં પદોને આધાર રાખી સમસ્યા- ભક્તામરોદ્યાપન, ભક્તામર પૂજા, ભક્તામર-મહામંડળ પૂજા પૂર્તિરૂપ જે કાવ્યો રચાયાં છે, તેમની સંખ્યા પણ આશ્ચર્યકારક જેવા ગ્રંથો વેતાંબર સંપ્રદાયના અત્યંત લોકપ્રિય છે. છે, જેમ કે – કથા-સાહિત્ય ૧. વીર-ભક્તામર, ૨, શ્રીનેમિ–ભક્તામર, ૩. શ્રી સરસ્વતી–ભક્તામર, ૪. શ્રી શાંતિ–ભક્તામર, ૫. શ્રી પાર્શ્વ સ્તોત્રનાં મહત્વને સમજાવવા માટે દરેક શ્લોક ઉપર ભક્તામર, ૬. શ્રી ઋષભ-ભક્તામર ૭. શ્રી ઋષભ-ભક્તામર, કથા લખવાનો પણ આરંભ થયો. સં. ૧૭૪૭માં કવિવર ૮. શ્રી પ્રાપ્રિય-ભક્તામર, ૯. શ્રી દાદાપાશ્વ-ભક્તામર. વિનદીલાલે ૩૮ કથાઓ લખી છે. તે પછી કેટલાક અન્ય ૧૦. શ્રી જિન-ભક્તામર, ૧૧. ઋષભદેવ જિનતુતિ, ૧૨, વિદ્વાનોએ પણ આવાં પ્રયત્નો કરી આ પદ્ધતિને વિસ્તાર શ્રી ભક્તામર સ્તોત્રમ્ (પાદપૂર્યામકમ) ૧૩. શ્રી નેમિવીર- આપ્યા છે. ભક્તામર–ચરિત, ભક્તામર – કથા – ને એમાં ભક્તામર, ૧૪. શ્રી વલ્લભ-ભક્તામર, ૧૫. શ્રી સરીન્દ્ર- સ્થાન મળે છે. ભક્તામર, ૧૬. શ્રી આમ–ભક્તામર, ૧૭. શ્રી હરિ-ભક્તામર, ૧૮. શ્રી ચનદ્રામલક-ભક્તામર, ૧૯. શ્રી નેમિગુરુ-ભક્તામર, ઋદ્ધિમત્ર અને અન્ય ૨૦. શ્રી કાલુ-ભક્તામર, ૨૧. શ્રી કાલુ-ભક્તામર (બીજુ) ૨૨. કર્તવ્ય-ષત્રિશિકા, ૨૩. ભક્તામર-શતદ્વયી, ૨૪. ભક્તામર-સ્તોત્રકાવ્ય નથી, અપિતુ આનું પ્રત્યેક પદ્ય ભક્તામરસ્તોત્ર પાદપૂર્તાિ, ૨૫. લઘુ-ભક્તામર (સપ્તપદ્યમય) એક અદ્દભુત શક્તિને પણ ધરાવે છે. આચાર્ય શ્રીમાનતુંગ સૂર માત્ર કવિ જ ન હતા, પરંતુ તેઓ વિવિધ શાસ્ત્રોના સંભવ છે કે બીજી પણ પાદપતિઓ હશે. તે વિશે જ્ઞાતા હોવાની સાથે મંત્રાવદ્યાના પણ જાણનારા હતા. એટલે વિશેષ ગષણ અપેક્ષિત છે. આ પાદપતિ કાવ્યોમાં ૧ર જ તેમનાં આ સ્તોત્રમાં તાંત્રિક દૃષ્ટિએ કેટલીક વિશેષતાઓ મી કૃતિ જૈનેતર વિદ્વાન શ્રી ગિરિધર શર્મા નવરત્ન, ઝાલરા ગોઠવી છે. ભક્તામર સ્તોત્રના ટીકાકારોએ વૃદ્ધ સંપ્રદાયના પાટનવાલાએ રચી છે. ભક્તામર-સ્તોત્રના પદ્યાત્મક અને આધારે મંત્ર, તો આધારે મંત્ર, તંત્ર અને મંત્રોની યેજના પણ પ્રસ્તુત કરી છે. ગદ્યાત્મક અનુવાદ પણ અનેક થયા છે. તેઓની સંખ્યા દિગંબર અને તાંબર એમ બંને સંપ્રદાયના આચાર્યોએ સેંકડોથી ઉપર છે અને ભારતની દરેક ભાષામાં તે અનુવાદો તે ઋદ્ધિમત્રો, તેનાં સાધનની પ્રક્રિયાઓ તથા યંત્રોનું છે. એક પદ્યના સિત્તેર પદ્યાનુવાદો ૧૬૪૪ ઈ. થી ૧૯૮૧ વર્ણન કર્યું છે, તેમાં ઘણું સ્થલે મતભેદ પણ જોવા મળે છે. ઈ. સુધીના નમૂનારૂપે “તીર્થકર” (વર્ષ ૧૧ અંક ૮)માં અન્ય સંપ્રદાયમાં પણ આવી પદ્ધતિને પ્રચાર તે સમયે છપાયા છે. હતો તે આપણે “સૌન્દર્યલહરી”, પંચસ્તવી, કપૂરસ્તવરાજ વગેરે સ્તોત્રોનાં અનુશીલનથી જાણી શકીએ. કઈ પણ કૃતિનું મહત્વ તેના પર લખાયેલી ટીકાપ્રટીકાઓના આધારે પણ અંકાય છે. ભક્તામર-સ્તોત્ર ઉપર હસ્તલિખિત પ્રતા અને સચિત્ર પ્રતા લખાયેલી ટીકાઓની સંખ્યા પણ સામાન્ય નથી. જિજ્ઞાસુજનાને અર્થાવધ કરાવવા માટે તાંબર સંપ્રદાયના ભારતના દરેક પ્રાંતમાં અને દરેક શહેરમાં સ્થિત વિદ્વાન મુનિવરેએ તેના પર ટીકાઓ, અવરઓ, ભંડારોમાં હજારોની સંખ્યામાં ભક્તામર સ્તોત્રની હસ્તપ્રતે ચૂર્ણિ, બાલાવબોધ વગેરે વિપુલ પ્રમાણમાં રચેલ છે. મળે છે. તાડપત્ર, કાગળ, વસ્ત્રપટ અને અન્યાય પટો પર આ પ્રવૃત્તિનો આરંભ સં. ૧૪ર૬થી થયો છે. શ્રી ગુણચંદ્ર- લખાયેલી સ્તોત્રની નકલે, સટીક કે મૂળ આટલી વધારે સૂરિના શિષ્ય ગુણાકરસૂરિની સર્વ પ્રથમ મનાય છે. લગભગ ઉપલબ્ધ થાય છે, કે તેમનામાં રહેલાં તફાવતનું આપણે ૨૨ વૃત્તિઓ વગેરેને પરિચય શ્રી ધી. ટી. શાહે ભક્તામર- તારણ નથી કરી શકતા. તેની સાથે જ ઘણી પ્રતોમાં ચિત્રોનું રહસ્યનાં પૃ. ૫૨-૫૬ આપે છે. દિગંબર સંપ્રદાયમાં અંકન પણ આશ્ચર્ય પૂર્ણ છે. આ બધાની માહિતી મેળવી બ્રહ્મરામલની ટીકા પ્રથમ મનાય છે. તે અંગે તાત્વિક વિવેચન જરૂરી છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy