SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૮૫૩ આ જ સ્તોત્રો દર્શાવેલ છે. ટૂંકમાં આ એક જ ગ્રંથના અને મારણુકર્મ એવું નામ આપવામાં આવે છે, પરંતુ અધ્યયનથી ઉવસગ્ગહર સ્તોત્રને લગતાં બધાં જ પ્રશ્નોનું આને ઉપયોગ માત્ર સ્વ–પર કલ્યાણ અથે જ થવો જોઈએ. નિરાકરણ થઈ શકે તેમ છે. અન્યથા તેનું વિપરીત પરિણામ પણ આવી શકે છે. તે દૃષ્ટાંતો સહિત ૫. ધીરજલાલભાઈ એ સ્પષ્ટ કર્યું છે. - આ ગાથાઓ મંગલકારી છે તેને સચોટ પુરા કોઈ બૌદ્ધિકને તાર્કિક રીતે જોઈતો હોય તો તે અંગે પં. ઉવસગ્ગહર સ્તોત્રની રચના શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી સંઘમાં થયેલ મહામારીને ઉપદ્રવ શાંત કરવા કરેલ ધીરજલાલભાઈ સ્પષ્ટ કરે છે કે “ઇષ્ટદેવને શુદ્ધભાવે નમસ્કાર તે અંગેના પુરાવાઓ અને ગાથાઓ મળી આવેલ છે. કરવાથી દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય છે એટલે વિદને નડતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતા આ નથી, આપત્તિઓ સતાવતી નથી તથા મુશ્કેલીઓ કે મુંઝ સ્તોત્રના અધ્યયનથી પુરુષોને પાંચ પ્રકારની પ્રાપ્તિ થાય છે (૧) પુણ્ય વણે ગંતવ્ય માર્ગનો અવરોધ કરતી નથી. અથવા તેનાથી (૨) પાપક્ષય (૩) પ્રીતિ (૪) પદ્મા (૫) પ્રભુતા. (પૃષ્ઠ ૮૯) હિત સધાય છે.” (પૃ. ૪). પરંતુ અધ્યયનની શરત સ્પષ્ટ કરતાં સંપાદક શ્રી લખે છે નમ કાર રાધવ દર્શાવતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “જયાં સુધી મંત્ર અને મન એક થાય નહીં અર્થાત્ તેનું લલિતવિસ્તરા એ યવંદનાવૃત્તિમાં કહ્યું છે કે- “ધ” પતિ અભેદભાવે મરણ-ચિંતન થાય નહિ, ત્યાં સુધી મંત્રાર્થ મૂલભૂતા વન્દના ?? નમસ્કારને સંસ્કૃત અર્થ લઈ એ છે કે મંત્ર ચેતન્ય પ્રગટ થતાં નથી અને તેનો પ્રભાવ જોવામાં નમ =નકાર થાય; પરંતુ તેનો અમ અર્થ મારી સર્વ આવતો નથી.” (પૃ. ૯૦) ઉષાંત સ્તોત્રના મંત્રની સાધના ભાવનાઓ સહિત સંપૂર્ણ શરણાગતિ એવો પણ થઈ શકે.” માટેના ૨૪ નિયમોને પણ અહીં નિદેશ થયેલો છે. જે ભગવદ્દગીતાના ગુણાતીત સ્વરૂપને ખ્યાલ સાથે ઘણો મળતા - પ્રારત રતોત્રમાં જેમને નમસ્કાર કરવામાં આવેલ છે. આવે છે. મંત્રની સાથોસાથ જૈન ધમમાં યંત્ર-મહિમા તે છે તે ગવાન પાર્શ્વનાથ ૨૩ માં તીર્થકર છે. તેમને અંગેનો નિર્દેશ પણ જોવા મળે છે. યંત્રના વિષય મંત્ર સમય વિક્રમ સવંત પૂર્વ ૮૨૦ થી ૭૨૦ નો છે. તે છે કે સાથે સંકળાયેલો છે. મંત્ર સિવાય મંતવ્ય જાગૃત થતું કાશી ન શ અધ. અને વામાદેવીના પુત્ર હતા અને નથી. યંત્ર અને મંત્રનો સંબંધ દેહ અને આત્મા જેવો મિાહતી ન મની કુશરથલની રાજકુમારી સાથે તેમનો વિવાહ અભેદ છે તેવું મંત્ર = શારદાનું માનવું છે. યંત્રનો અપૂર્વ થર્યો હતો. વિ. સં. પૂર્વે ૭૯૦માં તેમણે મહાભિનિષ્ક્રમણ મહિમા હોવાથી કેટલાંક સ્થાનમાં તેની દેવતા તરીકે કર્યું અને રાજકુમારમાંથી તેઓ મુનિ બન્યા, મનઃ પર્યાવજ્ઞાન * પ્રતિષ્ઠા થાય છે. તેમ જ તીર્થસ્થાનોનો પ્રભાવ વધારવા પ્રાપ્ત કર્યું. તેના જીવનની આસપાસ અનેક દંતકથાઓ માટે પણ સિદ્ધયંત્રોનો ઉપગ થાય છે. યંત્રની આકૃતિ અને રહસ્યાનુભૂતિપ્રેરક પ્રસંગે વણાયેલા છે જે બધા અથવા ગાઠવણ મંત્રના શબ્દ જેટલી મહત્વની છે અને ધાર્મિક માન્યતાઓ દઢ કરે છે. લગભગ બધાં યંત્ર કામિક આક રીમાં અડત થાય છે. | શ્રી ભગવદ્દગીતામાં કહ્યું છે કે- યરના જપથરોડર જેમાં નિર્ધારિત કમમાં કારા અને વર્ગ કે બીજા સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ સાક્ષાત્ ઈશ્વરરૂપ છે. મનને હવામાં આવે છે. યંત્રના મુખ્ય બા (1) જયંત્ર અને સ્થિર કરવા માંગ રાગ માં પણ છેવટના પ થયા તરીકે (૨) યાગિક યંત્ર , વા કારો છે. અને નિશ્ચિત સાધકને ઘા ણા, ધ્યાન અને સમાઘ ર લઈ જવાની સાચી વડે તેની જાણ ક૬ર પાસે તે તે વાર કરવાના હોય પ્રયાસ છે. ધર્મ પ્રાચીનકાળથી મંત્ર પર સોને મહત્ત્વ છે અન્યથા તેનાથી સિ & પ્રાપ્ત થતી નથી. આપે છે. સ્તોત્રી પ્રથમ ગોમાં જેમની સારી રહેલા દેવો આર્યાવર્તામાં એક રામ જેની પાસે માત્રશકિત હાય પાધયક્ષ, ધરણેન્દ્ર, પાત્રની આ પસર્ગોને સર કરનારા તેને મહાને માનવામાં આવતા. અને મંત્ર અને વિદ્યાની છે તેવા મને કર્મના સહ ડી '':1, દ્રવ્ય વાધ અને સંખ્યા સારા કામ માં વધી હi. વરે સં હ દ્વાદશ ભાવ વધર એમ બ4 કાર છે વધરેન વષન નાશ ગીના દાવાદ 'વાના પગત વિભાગમાં દશામાં પૂર્વ માં કરનારા, પંરમમંગલ ગા પર 4 કહેવાય પાર્શ્વનાથ હતા, પણ માન્ય પૂનાની જેમ સમય જતાં વિદ્યા પ્રવાહ ભગવાને વંદન કરી માં આવેલ છે. લુપ્ત થયું. એમાંથી કેટલીક ઉદ્વરેલી કૃતિઓ ઉવસગ: ઉંટ આ રસ્તોત્રની પ્રથમ માથા પર અાઠ યંત્ર-જાદવલભ સ્તાત્ર હોય તેમ માનવામાં આવે છે. (પૃ. ૪૫). યંત્ર, સીમીગ્યકરયંવ, લીમી દ્ધિયંત્ર, ભૂતાનિ ગ્રહકરય'ત્ર, મંત્રશક્તિદ્વારા જે પ્રકારના પરિણામ લાવી શકાય જવર ન હંકાયંત્ર, શાકિનીગ્રહકરયંત્ર, વિષમ વિષાનગ્રહકરછે તેના મુખ્ય છ વિભાગ પાડવામાં આવ્યા છે. તેને યંત્ર, અને ક્ષુદ્રપદ્રવનમ્નશયંત્રનું વિધાન છે. (પૃ. ૨૨૮) સામાન્ય રીતે તાંત્રિક ષટ કર્મ” અને વિશેષ રીતે અને તે પિકી કેટલાક યંત્રની આકૃતિએ પુસ્તકમાં દર્શાવશાંતિકર્મ, વશ્યકર્મ, વિષણુકમ, સ્તંભનકર્મ, ઉચ્ચાટનકર્મ વામાં આવેલી છે. Jain Education Intemational www.jainelibrary.org imemational For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy