SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૮૨૭ વધ સતાન ય છે તે વિષય માં છ પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, લવાપિ માનુષ્યમિદં સમરાં, ચોપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરૂં. કૃતં મયારણ્યવિલાપતુલ્ય | ૧૮ અર્થ -નથી મારું શરીર સુંદર કે નથી હું ગુણોનો ભંડાર; | મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, નથી વિકાસ પામેલી મારામાં કોઈ કળા, તેમ નથી ઝળકતું ને શ્રાવકો કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ; જરા પણ તેજ; વળી મારામાં એવી કાંઈ નથી પ્રભુતા; છતાં પાપે પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું, અહંકાર મને છોડતો નથી. (એ દરેકને હું અહંકાર કર્યા છેબીતણું કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. કરું છું.) અને ચાર ગતિમાં પરિભ્રમણની ચોપાટ રમું છું. અર્થ -મેં ન કરી દેવની પૂજા, તેમ મેં ન કરી (૧૬) પાત્રની પૂજા, (સુપાત્ર દાન દેવું તે) ન કરી મેં શ્રાવકધર્મમહામોહથી ગ્રસ્ત થયેલ મારી અપદશા ની ઉપાસના, તેમ ન કરી મેં સાધુધર્મની પ્રતિપાલના; આયુર્ગલત્યાગુ ન પાપબુદ્ધિ, મનુષ્ય જન્મ પામીને તે જંગલમાં કરાતા રૂદનની માફક મેં ર્ગત વયે ને વિષયાભિલાષા નિષ્ફળ ગુમાવ્યો. યત્નશ્ચ ભૈષજ્યવિધી ન મેં, (૧૯) સ્વામિન્મહામહ વિડંબના મે ! ૧૬ જૈન ધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની કરેલી સ્પૃહા આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે, ચકે મયાડસસ્વપિ કામધેનુઔષધ વિષે કશું યત્ન પણ હું ધર્મને તે નવ ગણું, ક૯પદ્ધચિંતામણિષ સ્પૃહાતિ : બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ન જૈનધર્મે ફુટશર્મદેડપિ, અર્થ : મારું આયુષ્ય ઘટતું જાય છે, પરંતુ પાપવૃત્તિ જિનેશ મે પશ્ય વિમૂઢભાવમ છે ૧૯ો ઘટતી નથી, વય (જુવાની) ચાલી જાય છે, પરંતુ વિષય હું કામધેનુ કહપતરુ ચિંતામણિના પ્યારમાં, તૃષ્ણ ઘટતી નથી; ઔષધ માટે હું યત્ન કરું છું, પણ ખેટાં છતાં ઝંપે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; ધર્મ માટે કાંઈ યત્ન કરતો નથી; હે સ્વામિન્! મહામોહથી જે પ્રગટ સુખ દેનાર હારો ધર્મ તે સેવ્યો નહિ, ઘેરાયેલી એવી મારી સ્થિતિ તો જુઓ ! મુજ મૂખ ભાવોને નિહાળી નાથ કર કરુણું કંઈ. (૧૭). અર્થ :- કામધેનુ, ક૯પવૃક્ષ અને ચિંતામણિ જેવી આપની વાણીની હાજરી છતાં અન્યની વાણીને ચીજો અછતી હોવા છતાં મેં તેના ઉપર આસક્તિ કરીકરેલ સ્વીકાર તે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર નાડમાં ન પુણ્ય ન ભ ન પાપં, જૈન ધર્મને વિષે મેં આસક્ત ન કરી; હે પ્રભુ! મારી મયા વિટાનાં કટુગીરપીયમ્ | મૂર્ખાઈ તે જુઓ ??? અધારિ કણે વયિ કેવલાકે, (૨૦) પરિક્રુટે સત્યપિ દેવ ધિડમાં છે ૧ | વિપર્યાસ બુદ્ધિ આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણું મેં ધરી કાન પીધી સ્વાદથી સદ્દગલીલા ન ચ રોગકીલા, ધનાગ નો નિધનગમ રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તેપણુ અરે, દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. દારા ન કારા નરકમ્ય ચિત્તે, વ્યચિંતિ નિત્યં મયકાડમેન છે ૨૦ | અર્થ -કેવળ જ્ઞાન વડે સૂર્ય સમાન તમે પ્રકટ હોવા છતાં મારા કાનમાં આવેલ મિથ્યાવીની ખોટી વાણી જેવી મેં ભેગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંયા નહિ. કે “આત્મા નથી, પુણ્ય નથી, પરભવ નથી પાપ નથી” આગમન ઈચ્છયું ધનતાણું પણ મૃત્યુને પ્રીછયું નહિ, વિગેરે મેં પ્રેમથી પીધી; તેથી હે દેવ! મને ધિક્કાર છે. નહિ ચિંતવ્યું મેં નર્કકારાગ્રહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયા. (૧૮) અર્થ - મારા અંતરમાં સુંદર ભેગને મેં અમે ચિંતવ્યા, મારાથી હારી જવાયેલ મનુષ્ય જન્મ પરંતુ રોગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી. ન દેવપૂજા ન ચ પાત્રપૂજા, ધનપ્રાપ્તિનો મેં વિચાર કર્યો પરંતુ તે મૃત્યુને બેલાવા ન શ્રાદ્ધધર્મશ્ચ ન સાધુધર્મ જેવું છે તે ભૂલી ગયો. સ્ત્રીઓને ઉહાપોહ કર્યો, પરંતુ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy