SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૮૧૭ ઠેકાણે પાનાનો ભાગ સંકોચાઈ જાય ત્યાં લીટી આંકવામાં બે પ્રકારની છેઃ (૧) ગ્રંથકારની (૨) ગ્રંથ લખાવનારની. આવે છે એમ જણાવવા ૭૬૯૦૯૦ એવી આકૃતિઓને ગ્રંથકારની પ્રશસ્તિમાં ગ્રંથ લખનાર વિદ્વાનનું નામ, ગોત્ર, મળતું ચિહ્ન દોરવામાં આવતું. એ જ પ્રમાણે પાનાના ગર૭, કુલ, શાખા, ગુરુપરંપરા વગેરેનો સમાવેશ થાય છે. વાંકને લઈને અધવચ્ચેથી શરૂ થતી પંક્તિના સૂચન માટે આ ઉપરાંત તેમાંથી ગ્રંથ લેખનનો સમય વગેરે મહત્વની ઉપર્યુક્ત ચિહ્ન વપરાતું. શરૂઆતમાં મંગલસૂચક શબ્દો અને વિગતે મળે છે. ગ્રંથના અંતભાગમાં પુપિકાને છૂટી પાડી છે ળ છે જેવું ચિહ્ન બતાવવામાં આવતું. આ જ પ્રમાણે પુસ્તકનો કોઈ બીજા પ્રકારમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ જોવા મળે વિભાગ પૂરો થતો હોય તો તે ઠેકાણે પણ આવું ચિત્ર છે. આ કાર્ય ધર્મભાવનાથી થતું હોવાથી આવું કાર્ય પ્રજાતું. સમાપ્તિ ચિહ્નને લગતી આકૃતિ દેરવામાં આવતી. કરનારનો પુસ્તકને અંતે ઉલેખ થતો. ઘણુ પૈસા આપી ગ્રંથના મુખ્ય વિભાગોની સમાપ્ત થતાં ત્યાં ચંદ્ર, કમળ લહિયા પાસે ગ્રંથલેખનનું કાર્ય કરાવતા. આ કાર્ય વગેરે સુંદર ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી. શ્રાવકે પોતાના કે કુટુંબના શ્રેયાર્થે ધર્મભાવનાથી પ્રેરાઈને કરાવતા. દા. ત. વસ્તુપાલના પુત્ર જેત્રસિંહે પોતાના પુત્રના કાગળનાં પુસ્તકો તાડપત્રીય પુસ્તકોની જેમ લખાતાં, પણ શ્રેયાર્થે પુસ્તિકા લખાવી. એશવાલવંશની શ્રાવિકા ધીરે ધીરે તેમાં મુશ્કેલીઓ જણાતાં પુસ્તકનું કદ મેટું થવા પદ્મશ્રીએ સં. ૧૩૧૩માં જ્ઞાનપંચમીની કથા લખાવી. આવા લાગ્યું. (૧૨" X ૫” ) કાગળને પરોવવા કાણું રાખવામાં પ્રકારની પ્રતિમાં ૨ દ્રવ્ય ખચી ગ્રંથ લખાવ્યો આવતું પણ આવી પરોવેલી હસ્તપ્રત જેવા મળી નથી. હોય તેની પ્રશસ્તિ રચાતી. તેમાં લખાવનારનું નામ, ઉંતુ પસ્તકની બંને બાજુએ હાંસિયા પાડવામાં આવતી દરેક કિના શ્રેયાર્થ. ધર્મગરનું નામ વગેરેનો સમાવેશ થતા. આ પાનામાં એક સરખી લીટીઓ લખાતી. જ્યાં ખાસ ઉદ્દેશ, ઉપરાંત તેમાં રાજા, અમાત્ય, લેખન મિતિ, લખનાર અધ્યયન, શ્રતસ્કંધ આદિની સમાપ્તિ થતી ત્યાં પુપિકા, હરિ * લહિયાનું નામ, વાંચનારનું કલ્યાણ સૂચવનાર આશીર્વાદ કાંક વગેરેને લાલ શાહીથી લખવામાં આવતા. અહીં અહીં વાક્ય, વગેરેને સમાવેશ થતો. વા પૂર્ણવિરામસૂચક બે લીટીઓ (II) મૂકવામાં આવતી. પ્રકાર – કાગળ ઉપર પુસ્તક લખાતાં થયાં ત્યાર પછી દા. ત. સંવત ૧૩૧૩ વર્ષે ચૈત્ર સુદ ૮ મહારાજાધિરાજ લખાણની પદ્ધતિ ઉપરથી પરતના વિD કપાત પચ પણ શ્રી વીસલદેવ કલ્યાણવિજય રાયે તનિયુક્ત શ્રી નાગડ કે પંચપાઠ, શૂડ કે શઢ, ચિત્રપુસ્તક, સુવર્ણાક્ષરી-રીયાક્ષરી, મહામાત્ય સમસ્ત વ્યાપારાહ પરિપંથથતીયેવં કાલે પ્રવર્તસૂફમાક્ષરી, સ્થૂલાક્ષરી વગેરે પ્રકાર થયા. માને પ્રહૂલાદનપુર જિનસુંદરગણિ. જ્ઞાનપંચમી પુસ્તિકા લિખાપતા છ ... ગ્રંથલેખનના મુખ્ય વિષયો :- વાઘેલા કાળમાં પુસ્તક લેખનની પ્રવૃત્તિ ઠીક ઠીક પ્રમાણમાં ચાલુ રહી હતી. ઘણું આમ પ્રાચીનકાળમાં હસ્તપ્રત વ્યવસ્થિત રીતે લખાતી જૈન સૂરિઓ તેમ જ શ્રાવકોએ આ કાર્યને ધર્મની દૃષ્ટિએ અને તેના દ્વારા ઘણી મહત્તવની ઐતિહાસિક વિગતે પ્રાપ્ત વિકસાવ્યું હતું. આ સમયની હસ્તપ્રત જોતાં તેમાં આગમ, થતી. આ કાર્યમાં જૈન ધર્મગુરુઓને, રાજવીઓને, મહાઉપદેશ, ટીકા, યોગ, ધર્મકથા, વ્યાકરણ, ચરિત્ર, કાવ્ય, માને તેમ જ ધનિકોને ફાળા નાંધપાત્ર હતા. રાજનીતિ, આચાર, તત્ત્વ, કેષ, વેદાંત, સુભાષિત, દર્શન, ન્યાય વગેરે વિષયોને સમાવેશ થયેલા જણાય છે. આ સંદર્ભગ્રંથ (૧) જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ (૨) મુનિ સર્વેમાં વધુ સંખ્યા આગમગ્રંથાની જણાય છે. ત્યારપછી પુણ્યવિજયજીકૃત ભારતીય જન શ્રમણ સંસ્કૃત અને લેખનધર્મ અને વ્યાકરણના વિષયને પસંદગી મળતી. કળા (૩) આચાર્ય ગિરજાશંકર વ. ગુજરાતના ઐતિહાસિક લેખ (૪) જન ચિત્રક૯૫૬મ (૫) મેરુ રંગકૃત પ્રબંધઆ લેખનકાર્ય ગુજરાતમાં જુદાં જુદાં ગામોમાં થતું, છતાં ગ્રંથની યાદી જોતાં જણાય છે કે ધોળકા, પાટણ, ભૃગુકચ્છ, ચિંતામણિ (૬) નદીસૂત્રવૃત્તિ, ખંભાત શાંતિનાથ ભંડાર ? (૭) શ્રમણ પ્રતિક્રમણવૃત્તિ, પાટણ સંઘવી પાડાભંડાર – વિજાપુર, ખંભાત, પાલણપુર વગેરે સ્થળામાં બેથલેખનનું પાટણ ગ્રંથસચિ, (૮) પાલણકત ખુરાસ (૯) સિ ! કાય વિશાળ પાયા પર થયું હતું. જૈનગ્રંથમાળા સુકૃતકીર્તિકલાલિત્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ પ્રશસ્તિઓ - હસ્તપ્રતોના અંતમાં અનેક પ્રશતિઓ સંગ્રહ (૧૦) દશાશ્રુતસ્કંધચૂર્ણિ – કેટલેગ ઓફ પામેલીફ રચાયેલ જોવા મળે છે. તેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક (૧૧) અજ્ઞાત લેખક કૃત લેખપદ્ધતિ (૧૨) ડો. ભેગીલાલ ઇતિહાસને લગતી વિપુલ માહિતી મળે છે. આ પ્રશાસ્તઓ સાંડેસરા, મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડલ. જે ૧૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy