SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ આ સમાં ૐના પ્રયાગ વિવિધરૂપે સર્વત્ર જોવા મળે છે. સમાપ્તિ : લહિયા જેમ લેખનના આર’ભમાં મંગળસૂચક શબ્દો તેમ જ ની આકૃતિએ પ્રયાશ્તા તેમ લેખનને અંતે શુભં ભવતુ, કલ્યાણમસ્તુ, શુભમસ્તુ, શુભ, માઁગલમહુાશ્રી, લેખક પાઠકથો : વગેરે આશીર્વાદના શબ્દો લખીને ગ્રંથ પૂરા કરતા. આ ઉપરાંત ! ળ ા, તા ૦૦ ૫, છ વગેરે ચિહ્નો પણ લખતા. આ ચિહ્નો શાનાં હશે અને કઈ ષ્ટિએ લખાતાં હશે એ સ્પષ્ટ રીતે જાણવા મળતુ નથી, સંભવ છે કે એ પૂર્ણ કુંભનું ચિહ્ન હાય. ચિત્રકામ માટેના રંગેા : ચિત્રકામ માટેના રંગેા તરીકે ગડી, મુષ્ટિ, સૌપુટફલક અને ઇંદ્રપાટી વિગેરે વિવિધ નામે ઓળખાતી. ગુજરાતમાં જૈન જ્ઞાનભડારામાં જે હસ્તપ્રતા જોવા મળે છે, તેના ઉપરથી જણાય છે કે-વાઘેલા-સાલકી કાલ દરમિયાન પુસ્તકો લખવા માટે તાડપત્રના ઉપયાગ થતા હશે. તાડપત્ર એ પ્રકારનાં હાય છે. (૧) ખરતાડ (૨) શ્રીતાડ. ખરતાડ બરડ હાવાથી તે જલદીથી ભાંગી જતાં. આથી લેખન કાર્યમાં તેના ઉપયાગ થતા નિહ. શ્રીતાડનાં જુદી જુદી શાહીના ઉપયેગ થતા. કાળા રંગ તરીકે કાળી શાહી, સાનેરી કે રૂપેરી રંગ તરીકે સેાનેરી કે રૂપેરી શાહીના ઉપયાગ થતા. લાલ ર`ગ તરીકે હિંગળેાકના, પીળા અને હરતપ્રતાનુ' સ્વરૂપ : પ્રાચીનકાલમાં લખાતી હસ્તપ્રતાÀાળા રંગ તરીકે હરતાલ અને સફેદાના ઉપયોગ થતા. આ સિવાયના અન્ય રંગા એકબીજી શાહીના મિશ્રણથી ઉપજાવવામાં આવતા. દા. ત. હરતાલ અને હિગળાક મેળવીને નારંગી રંગ, હિ...ગળેાક અને સફેદો મેળવી ગુલાબી રંગ, હરતાલ અને કાળી શાહી મેળવી લીલે રગ વગેરે. પાંદડાં લાંબા અને પહેાળા હેાય છે. તે જલદી સડી જતાં નથી અને ટકાઉ હોય છે. એટલે મેાટે ભાગે ગ્રંથલેખન માટે તેના ઉપયોગ વધારે પ્રમાણમાં થતા. ચૌદમા સૈકા પછી તાડપત્રના ઉપયાગ આછા થવા માંડયો અને એને સ્થાને કાગળના ઉપયેાગ વધવા લાગ્યા. જૈન પુસ્તકલેખન માટે કાગળે। કચારથી ઉપયોગમાં લેવાવા લાગ્યા તે કહી શકાય તેમ નથી. તેમ છતાં કેટલાક ગ્રંથા ઉપરથી જણાય છે કે – શ્રી હેમચંદ્રાચાર્ય તથા વસ્તુપાલે લેખન માટે કાગળના ઉપયાગ કર્યા હતા. આ ઉપરાંત ખંભાતના જૈન જ્ઞાનભડામાં આવેલી શ્રી જિનેશ્વરસૂરિ રચિત સં. ૧૯૩૨ના કથાકોષ સટીકની હસ્તપ્રત, જેસલમેર ભડારમાં આવેલી સ. ૧૨૪૬ની શ્રી જિનવલ્લભની ષડશીત ટીકા તથા સ. ૧૯૫૭ની પ્રકરણપાથી વગેરે ગ્રંથાની પ્રતા કાગળ ઉપર લખાઈ હતી. આ ઉપરથી એમ જણાય છે કે, તેરમી સદીના પૂર્વાર્ધથી હસ્તપ્રતા લખવામાં કાગળના ઉપયેાગ શરૂ થયા હશે. જૈનરચિંતામણિ આવતી કે જેથી કાગળ ટૂંક સમયમાં ખવાઈ ન જાય. કાગળ ઉપર લખવા માટે શાહીમાં નાખવામાં આવતા ગુંદરના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું પડતું. જો વધારે પ્રમાણમાં શાહીમાં ગુંદર હોય તેા પાનાં ચાંટી જાય. પાનાના જલકી નાશ ન થાય તે માટે તેમાં ભાંગરાના રસ નાખવામાં આવતા. હસ્તપ્રતો લખવામાં બરૂ, જજવાળ, પ્રાકાર, એળિયુ, કુલિકા, શાહી વગરના ઉચેંગ થતા. Jain Education Intemational લહિયા હસ્તપ્રતાને અંતે આવેલી પુષ્પિકાએ પરથી જણાય છે કે આ સમયે પુસ્તક લખવાનુ` કા` ખાસ કરીને કાયસ્થ, બ્રાહ્મણુ અને ભાજક જેવી જ્ઞાતિના લોકો શબ્દો પ્રયેાજાયેલ જોવા મળે છે. આ ઉપરાંત ઘણા જૈન કરતા. ઘણાના નામની આગળ પંડિત, શ્રેષ્ઠી, મહ' જેવા સૂરિએ પણ જ્ઞાનભક્તિના પ્રચાર અર્થે ગ્રંથલેખનનું કાર્ય કરતા. ધર્માલ્યુય કાવ્યની હસ્તપ્રત મહામાત્ય વસ્તુપાલે પાતે લખી હતી. ઉલ્લેખા લેખપદ્ધતિમાંથી મળી આવે છે. તેમાં જણાવ્યું છે સારા લેખક અને અપલક્ષણા લેખકની પરીક્ષા માટેના કે-લિપિને સુંદર રીતે લખનાર તેમ જ લિપિઓના શાસ્ત્રને જાણનાર લેખક હોવો જોઈ એ. તેનું લખાણ બરાબર સ્પષ્ટ અને ગ્રંથને સમજાય તેવુ' હાવુ જોઈએ. તે નવી ભૂલે વધારનાર ન હેાવા જોઈ એ. જે લહિયા શાહી ઢાળના હાય, કલમ ભાંગી નાખતા હોય, આસપાસની જમીન શાહીથી હરત-બગાડતા હોય, કલમને બરાબર પકડી ન જાણતા હાય તે લેખક તરીકે નકામા છે. ઘણા લાહિયાએ ગ્રંથલેખનમાં પાતાની થયેલી ભૂલ માટે વિદ્વાનોને ક્ષમા કરવાની પ્રાર્થના કરતા હોય છે. ઘણી હસ્તપ્રતાને અંતે પરિસ્થિતિ, નિર્દોષતા આશીર્વાદ્ય વગેરેના ઉલ્લેખ થયેલા જોવા મળે છે. શાહી : તાડપત્રા ઉપર અને કાગળ ઉપર લખવા માટેની કાળી શાહી જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવતી. તાડપત્ર ઉપર લખવા માટેની શાહી લગભગ પાંચ પ્રકારે તૈયાર થતી. તેમાં જુદાં જુદાં દ્રવ્યો જેવાં કે કાટસેરા, જળભાંગરાના પુસ્તક લખવાની રીત ઃ તાડપત્રી ઉપરના ગ્રંથો પ્રત ટૂંકી હોય તો બે વિભાગમાં અને લાંબી હાય તેા ત્રણ વિભાગમાં લખાતા. દરેક વિભાગની બે બાજુએ એકથી દોઢ ઈંચ જેટલી જગ્યા રાખવામાં આવતી. જગાના મધ્યભાગે પુસ્તકનાં પાનાં અસ્તવ્યવસ્ત ન થઈ જાય તે માટે કાણ રસ, ત્રિફળા, કસીમુ, લાઢાનું ચૂર્ણ, કામળ, પાયણ, હીરાબાર,પાડવામાં આવતુ. તેમાં દોરા પરાવવામાં આવતા. ડાબી બાજુએ અંક લખાતા. કેટલીક હસ્તપ્રતામાં અકાને બદલે હિંગળાકના ચાંલ્લા કરાયેલ જેવા મળે છે. લખાણની આસપાસ ઊભી બે કે ત્રણ લીટીઓ દોરવામાં આવતી. જે પા વગેરે મેળવવામાં આવતાં. આ રીતે તૈયારી થયેલ શાહીથી લખાયેલી હસ્તપ્રતા ઘણા લાંબા સમય સુધી ટકતી. કાગળ ઉપર લખવાની શાહી ખાસ કાળજીથી બનાવવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy