SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૪ જેનરત્નચિંતામણિ વારા કરેલા (ઈ) સવારે કષભનાથને તે પણ ઉપર મહાભ વાના છે. [૧૪] સમવસરણ અથવા તો ઋષભનાથનો વ્યાખ્યાન[૫] મરૂદેવી અને પ૬ દેવી-કુમારિકાઓ (દિકુમારિ. ખંડ - આ વ્યાખ્યાન ખંડને ઇન્દ્ર તથા બીજા દેવતાઓએ કાઓ) :- આ ૫૬ કુમારિકાઆએ મરૂદેવીની સગર્ભાવસ્થા બનાવેલ, જેથી બધા જ સુજ્ઞ લોકો આ સર્વજ્ઞને ઉપદેશ સાંભળી શકે. સમવસરણ સુંદર ગોળાકારે બાંધવામાં દરમિયાન સતત સંભાળ લીધી હતી. આવ્યો હતો. રંગબેરંગી રોનો ભૂકો કરીને તેની [૬] ઋષભનાથનો જન્મઃ બહારની દીવાલ બનાવવામાં આવી હતી. મધ્યમાં શ્રીમંડપ [૭] ઈદ્રનું આગમનઃ-ઋષભનાથના જન્મ સમયે તેમને બનાવવામાં આવ્યો હતો, જ્યાં ત્રણેય લોકમાંથી બધા જન્માભિષેક કરાવવા લઈ જવા માટે ઇન્દ્ર ત્યાં આવ્યા હતા. લોક ઋષભનાથને સાંભળવા માટે એકત્ર થતા હતા. ઋષભનાથને કઠોર તપશ્ચર્યા બાદ કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ [૮] (અ) દેવો અને ઇન્દ્રસેનાની સવારી:- આ સવારી થઈ ત્યાર પછી જ આ સમવસરણની રચના થઈ હતી. મેરૂ પર્વત ઉપર જતી હતી, જેમાં ઇન્દ્ર પતે નવજાત શિશુ ઋષભનાથને પોતાના ખેાળામાં લઈને બેઠા હતા. ]૧૫ (અ) શ્રતયન્ત (આ) અષ્ટ પ્રતિહાર. અષ્ટાપદ (આ) અભિષેક વિધિની કામગીરી :- આ વિધિમાં [૧૬] (અ) ઋષભનાથનો મેક્ષ (આ) અષ્ટાપ્રઢ પર્વત દેવોએ ક્ષીર સમુદ્રમાંથી પાણી લાવીને મેરૂ પર્વતના શિખર ઉપર ઋષભનાથ: હોંશાવ્યું હતું, જ્યાં ઇન્દ્ર ઋષભનાથને તે પાણીથી જન લોકો તેમનાં તીર્થકરો (ધર્મ પ્રવર્તક)ને સર્વોચ્ચ અભિષેક કરેલ. (ઈ) સવારીનું પુનરાગમન : ત્યારબાદ દેવ તરીકે માને છે. તીર્થકરો જન્મ- પુનર્જનમના ફેરામાંથી ઉપરોક્ત સવારી ઈન્દ્ર અને ઋષભનાથને લઈને મેરૂ પર્વત મુક્ત હોય છે. જેને બીજા દેવોમાં માનતા નથી, અને ઉપરથી અયોધ્યા પછી ફરી હતી. [ C] શિશુ ઋષભનાથનું તેમનાં તીર્થકરોને જ પૂજવા યોગ્ય માને છે. તેઓ ઈન્દ્ર પાસેથી તેમના માતાપિતા પાસે પુનરાગમન : આ એમ માને છે કે દેરાસરોમાં તીર્થકરોની મૂર્તિઓની સુખદ પ્રસંગને લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો અને પૂજા થવી જોઈએ, તેમનાં અનુયાયીઓએ તેઓની સંગીત-વાદ્યો વગાડતા ગંધર્વો સાથે ઇન્દ્ર નૃત્ય પણ કર્યું ( તીર્થકરોની) જીવનકથા યાદ રાખવી જોઈએ, તેઓના હતું. જીવનની મહત્ત્વની ઘટનાઓનું પથ્થર, બ્રોન્ઝ અથવા વસ્ત્રપટો ૯િ] રમત રમતા શિશુ ઋષભનાથ અને તેમનો ઉપર આલેખન કરવું જોઈએ જેથી લોકો તે જુએ અને રાજ્યાભિષેક. તેઓને અનુસરે, અને આ રીતે લોકો પોતાની જાતને જન્મ -પુનર્જનમના ફેરામાંથી મુક્ત કરી શકે. [૧૦] ઋષભનાથના લગ્ન અને ઋષભનાથના પુત્રો પ્રસ્તુત પટ્ટચિત્રની ૧૬ પેનલમાં નિરૂપાયેલા ૨૧ દમાં ભરત તથા બાહુબલીનો રાજ્યાભિષેક. ઋષભનાથના જીવનની પ્રખ્યાત ઘટનાઓનું વર્ણન કરવામાં [૧૧] (અ) દેવી નૃત્યાંગના નીલાંજનાનું નૃત્ય - જેમાં આવ્યું છે. એટલે વાચકનો રસ જળવાઈ રહે તે હેતુથી નીલાંજનાને ઈન્દ્ર ઋષભનાથના દરબારમાં મોકલેલી આ] ઋષભનાથની સિદ્ધિઓ વિષેની આછી રૂપરેખા અહીં આપવામાં ઋષભનાથને લઈ જતી સવારી-જેમાં ઋષભનાથ કિમતી આવશે તે તે અસ્થાને નહીં ગણાય. કારણ કે ૧૬ પેનલમાં વસ્ત્રો અને ઝવેરાતથી સજ્જ થયેલા હતા અને કેટલાક નિરૂપાયેલા બધા જ ૨૧ દો ફક્ત “પંચ કલ્યાણક ને જ માણસે તેમને સિદ્ધાર્થક નામના અરણ્યમાં તપશ્ચર્યા માટે વર્ણવતા નથી. તેમાંની કેટલીક પેનલોના દમાં તે પાલખીમાં બેસાડીને લઈ જતા હતા. ઋષભનાથના જીવનના એવા પ્રસંગે રજૂ થયા છે જેને [૧૨] ઋષભનાથને સંસારત્યાગ:- સિદ્ધાર્થક અરણ્યમાં ‘પંચકલ્યાણક સાથે કઈ લાગેવળગતું નથી. વટવૃક્ષની નીચે ઋષભનાથની સંસાર ત્યાગ કરવાની વિધિ - ઋષભનાથની સિદ્ધિઓ :- જન તત્ત્વજ્ઞાન પ્રમાણે, મનુષ્ય થઈ હતી, જ્યાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને એક પથ્થર : * પિોતે જ પોતાના વર્તમાન અને ભાવિનો ઘડવૈયો છે. તેથી ઉપર તેઓ બેઠા હતા અને પોતાના વાળનું તેમણે લોચન માણસને સૌથી મહાન આદર્શ એ સૌથી મહાન પૂર્ણાત્મા કર્યું હતું. ઈન્દ્રને ઋષભનાથના લોચન કરેલા વાળ રત્ન ' - મનુષ્યની પૂજા કરવાનું છે. સદ્ધર્મનો હંમેશા મનુષ્યની સાથે જડિત ડબ્બીમાં ઝીલતા દર્શાવ્યા છે. ઉદય થાય છે. પ્રથમ પૂર્ણ પુરુષ એ તે યુગના ધર્મને આદ્ય r૧૩] ૨૪ તીર્થકરના ૨૪ જાણીતા પ્રતીક ચિહ્નો :- –સ્થાપક છે. ઋષભનાથ એ પૂર્ણતાના આદર્શ પુરુષ હતા, અષભનાથ ર૪ તીર્થકરોમાંના પ્રથમ તીર્થંકર હતા અને જેમણે કર્મો દ્વારા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરેલી. આજ ર૩ તીર્થકરો તેમને અનુસર્યા હતા, જેઓ તેથી તેઓ “તીર્થંકર' કહેવાયા હતા. “તીર્થકર તેને કહેવાય કષભનાથની જેમ જ સંપૂર્ણ સર્વજ્ઞ ઉપશકેા હતા; અને છે જે (પૂર્ણ પુરુષ), ઉચ્ચ પ્રકારના ધર્મના એક મહાન તીર્થ. તેઓએ સત્ય અને અહિંસાનો ઉપદેશ જગતને આપ્યા હતા. –સ્થાનની રચના કરે છે, જેની મદદથી લોકો પોતાના દુઃખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy