SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ 19પપ દૂર કરી શકે છે. જયારે લોકમાં સદાચારનો ક્ષય થવા તેમણે પહેલાં ભૂખ્યાં અને દુઃખી લોકોને અનાજ ઉગામાંડે છે ત્યારે અનાચારી લોકે સમૃદ્ધ થવા માંડે છે અને ડીને ભૌતિક પ્રગતિ કેવી રીતે કરવી તે શીખવ્યું હતું, પરંતુ જગતમાં સદ્ધર્મની લોકો અવહેલના કરે છે; તીર્થકરો હવે તેમણે લોકોને અધ્યામિક પ્રગતિનું મૂલ્ય સમજાવ્યું, સદ્ધર્મની પુનઃ સ્થાપના કરે છે. અને આધ્યાત્મિક પ્રગતિ જ જીવનનું ખરેખરું લક્ષ્ય છે એવું શીખવ્યું. ભગવાન ઋષભનાથ આવા ૨૪ તીર્થકરોમાંના સૌ પ્રથમ તીર્થકર હતા. તેઓ જગદુદ્ધારક હતા. તેમણે માણસને ઋષભનાથે તેમના અનુગામી તરીકે ભરતને રાજમુગટ ખેતીની કળા અને વિજ્ઞાન અને શીખવ્યાં હતાં. નૂતન પહેરાવ્યો, અને બાહુબલીને ઉચ-રાજકુમાર તરીકે નિયુક્ત પાષાણયુગ નજીક હતો તે સમયે અયોધ્યામાં તેમનો જન્મ કર્યા. તેમણે તેમની જમીન-જાગીર તેમનાં બીજા પુત્રોને તથા થયા હતા. તેમના પિતાનું નામ નાભિરાજ (મનુ નાભિ) સગાંઓને આપી દીધી. તેમણે સાંવત્સરિક [એક વર્ષ સુધી) અને માતાનું નામ મરૂદેવી હતું. તેમનું રાજચિહ્ન વૃષભ દાન આપ્યું. જે વ્યક્તિ જે માગે તે તેને આપ્યું. આ રીતે હતું. ઋષભનાથે માનવજાતને ઉપયોગી એવા પ્રાણીઓને 3 તેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો. ત્યારબાદ તેમણે તેમનાં માતાપાળવાની અને તેની સાથે મિત્રતા બાંધવાની કળા શીખવી પિતા પાસેથી પરવાનગી મેળવીને સંસારનો ત્યાગ કર્યો. હતી. તથા ખેતીમાં બળદને ઉપયોગ કેવી રીતે કરવો તે ઋષભનાથ શ્રમણ સાધુત્વ) ની મહાન પ્રતિજ્ઞા લઈને ત્યાં પણ તેમણે લોકોને દર્શાવ્યું હતું. આ તેમની મહાન સિદ્ધિ તેમણે કઠોર તપશ્ચર્યા આરંભી અને ઊંડાં ધ્યાનમાં લીન હતી, કારણ કે વધતી જતી માનવ- વસ્તીની માંગને પહોંચી થઈ ગયા. ઋષભદેવના સંસારત્યાગ સમયે ઈ દેવી તો વળવા માટે ખેતીની કળા અને વિજ્ઞાનને ઉપયોગ કરીને સાથે તેમની પૂજા કરી હતી અને તે પ્રસંગને અનુરૂપ પવિવધારે ને વધારે અનાજ ઉગાડી માણસ પોતે આર્થિક રીતે ત્રતા તથા પુણ્યનો ઉત્સવ પણ મનાયો હતો. સ્વ-પર્યાપ્ત બનવાને શક્તિશાળી થયો હતો. માટી કામની અહિંસા પરમો ધર્મ :- આ સૂત્રના પ્રવર્તક ઋષભનાથ કલા તથા કાપડ વણવાની કલા પણ ઋષભનાથે શોધી હતી. હતા. વળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અંતે નિર્વાણ પ્રાપ્ત કરનારા તેથી બધા જ માણસો ઋષભનાથને તેઓના તારણહાર તરીકે પણ તે પરમાતમાં હતા. જ્યારે ભગવાન ઋષભનાથે અહિંસા માનતા હતા. તેઓ ઋષભનાથને “કૃષિ-દેવતા” તરીકે અથવા તો “સૂર્ય–દેવતા” તરીકે પૂજતા હતા, કારણ કે તેઓ ધર્મને બહોળા પ્રમાણમાં ઉપદેશ કર્યો ત્યારે ફરીથી તેમને સર્વજ્ઞ ધર્મોપદેશક અને જ્ઞાનના સૂરજ સમા હતા. અષ્ટાપદ પર્વત ઉપર જવાનું થયું. ઋષભદેવના જીવનને પૂરું થવાને ફક્ત પંદર જ દિવસ બાકી હતા ને તેમનાં ઉપદેશે ભગવાન ઋષભનાથે તેમનાં જીવનનો મોટો ભાગ આપોઆપ જ બંધ થઈ ગયાં. અને સમવસરણ વિખરાઈ માનવજાતને સંસ્કારી જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં ગયું. ત્યારબાદ ભગવાન ઋષભનાથ આત્મસમાધિમાં લીન થઈ અને માનવજાતના ભલા માટે તેને લાભદાયી થાય તેવી શોધ ગયા. તેઓ પાસન વાળીને પૂર્વાભિમુખ બેઠા અને તે જ કરવામાં ગાળ્યા હતા ઋષભનાથનું જીવનચરિત્ર શ્રી હેમચંદ્ર- અવસ્થામાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. સૂરિના “ શ્વેતાંબર ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમાં અને વિનિશાસ્ત્રીઓ ઋષભને “ Re-shef” – “રી શેફ” ર આદિપુરાણ' માં વીગતવાર વર્ણવેલું કહીને બોલાવતા અને ગ્રીક, વગેરે લોકો તેમને “એપોલ’ છે. “કલ્પસૂત્ર” માં તેનો ટૂંકમાં અહેવાલ આપેલ છે. તરીકે ઓળખતા. મોટાભાગના એશિયાના લકે તેમને આમ પોતાના જીવનનો મોટો ભાગ આવી માનવકલ્યાણની વૃષભ વૃષભ-દેવ તરીકે પૂજતા હતા. [ Voice of Ahimsa,” પ્રવૃત્તિઓમાં ગાળવાથી, તેમના વિચાર પણ જીવનનાં વધારે Lord Rishabhanath special No. 1957 and મહાન આદર્શો અને ધ્યેય પ્રત્યે વળ્યા. આ સમયે ઇન્દ્ર સભાગૃ three tirthankara special N). 1938] પરંતુ હમાં એક નૃત્યનો કાર્યક્રમ ગોઠવ્યા હત; તેમાં નીલાંજના ભારતમાં ૪ષભનાથ, તેમની પવિત્રતા તથા પુણ્યશીલતા માટે નામની એક દેવી નૃત્યાંગના નૃત્ય કરવાની હતી, જે તેનાં વધારે પૂજાતા. તેમનાં અહિંસા-ધમેં લોકો ઉપર સારો જીવનની અંતિમ ક્ષણોમાં હતી. ઇન્દ્રના આદેશથી તે નૃત્ય એવે પ્રભાવ પાલે. આમ ઋષભનાથની સમગ્ર માનવકરવા ઊભી થઈ ! આ પ્રસંગ પેનલ ન. ૧૧-અ માં દર્શા. જાતના ઉદ્ધારક તરીકેની વિભાવના, પ્રાચીન પીર્વાય અને વેલે છે], પરંતુ તે નૃત્ય કરતી હતી તે દરમિયાન તે લથડિયા પ્રાચીન પાશ્ચાત્ય લેકે વચ્ચેની એકતાને સુંદર રીતે ખાવા લાગી અને અટકી ગઈ. તેણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે પ્રતિંબિંબિત કરે છે, જે જન પુરાણમાં ખૂબ સુંદર રીતે તેનું રવરૂપ ઓગળી ગયું. આ પ્રસંગ ભગવાન ઋષભનાથના વર્ણવાયેલી છે. મનમાં વિરાગ્ય [અનાસકિત] ભાવની ચિનગારી પ્રગટાવવા ઇષભનાથ તરીકે ઓળખાતી “રી શેફ'ની મૂર્તિ માટે પૂરતા હતા. તેમણે તે જ સમયે સંસાર ત્યાગ કર- સાયપ્રસમાં [ ઈ. સ. પૂર્વેની ૧૨મી સદીમાં ] અને અન્ય વાનો નિશ્ચય કર્યો. સ્થાનોમાં મળી આવે છે; તેનાં ઉપરથી એ સાબિત થાય પ્રભાવ પાકની વિભાવના અને સુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy