________________
સર્વસંગ્રડગ્રંથ
૭૫૩
નાના અને મોટા પિછવાઈ ચિત્રો, ભગવાન શ્રીકૃષ્ણના ૮ નંબરની પેનલ સૌથી મોટામાં મોટી પેનલ છે, જેમાં જીવનના વિવિધ પ્રસંગોનું નિરૂપણ કરીને બનાવવામાં મેરુ પર્વત ઉપર થયેલી ઋષભનાથની દેહશુદ્ધિકરણ (સ્નાત્ર)ની આવતા હતા. ધાર્મિક કાર્યો દરમિયાન જે ખંડમાં ભગવાન વિધિનું વર્ણન છે. ૧૫ નંબરની પેનલ નાનામાં નાની છે, શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી ત્યાં સુશોભન જેમાં પેનલના ઉપરના ભાગમાં શ્રતયન અને નીચેના માટે આવા પિછવાઈ ચિત્રોને ઉપગ કરવામાં આવતો. ભાગમાં અષ્ટપ્રતિહારનું વર્ણન છે.
ભારતીય ઇતિહાસના મધ્યયુગ પછીના સમય દરમિયાન, આ વસ્ત્રપટ ઋષભનાથના જીવનની નીચેની પાંચ મહાન જૈન તીર્થંકરના જીવનની પ્રસંગ કથાઓ સાથે સંબંધિત ઘટનાઓ (પંચ- કલ્યાણક) પ્રગટ કરે છે. પટ્ટચિત્ર, ગુજરાતમાં અને તેનાં પડોશી રાજ્યો મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં જૈન જ્ઞાતિના લોકોએ બનાવ્યાં હતાં. આવા
(૧) ગર્ભધારણને પ્રસંગ. પટ્ટચિત્રો બનાવવા પાછળનો આશય ખૂબ જ આધ્યાત્મિક (૨) જન્મ અને ઉછેરનો પ્રસંગ. હતો; એટલે કે ખાસ કરીને ભક્તજનોની આધ્યાત્મિક ભાવ
(૩) દીક્ષા અથવા સંસારત્યાગને પ્રસંગ. નાને જાગ્રત કરવાના ઉદ્દેશથી જ આવા ચિત્રો બનાવવામાં આવતાં હતાં. તેથી આ પ્રકારના ચિત્રો, આધ્યાત્મિક વિચા- (૪) કેવલજ્ઞાનનો પ્રસંગ. રોના પ્રચારમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો; અને
(૫) નિર્વાણનો પ્રસંગ. તેનો મુખ્ય ઉદેશ જૈન પ્રબુદ્ધજનોના આધ્યાત્મિક અનુભવોને ચિત્રો દ્વારા સૂચવવા અને તેઓના ઉપદેશોને પ્રચાર
ઉપરોક્ત બધા જ પ્રસંગોને નીચેના ૧૬ દશ્યોમાં કરવાના હતા. જેનોમાં આ જાતની ચિત્રાત્મક કલા, તેમનાં વર્ણવવામાં આવ્યાં છે. સંપ્રદાયના અનુયાયીઓને કેટલાક ચોક્કસ આધ્યાત્મિક સત્યનું (૧) અઢીદ્વીપ - આ એક વિશ્વરચનાને લગતો ડાયાગ્રામ ચિત્રોરૂપી દશ્ય સાધનો દ્વારા જ્ઞાન આપવામાં ઘણી સફળ (એક પ્રકારની ભૌમિતિક આકૃતિ) છે. સાધારણ રીતે નીવડી હતી; જે કાર્ય આવા વસ્ત્રપટ વિના લેખન અથવા મેટાભાગની જૈન વાર્તાઓના કથનની શરૂઆત આવા તે બીજા કેઈપણ માધ્યમ દ્વારા શક્ય બન્યું ન હોત. વિશ્વરચનાને લગતા ડાયાગ્રામથી જ થાય છે.
જૈનકલાનું દયેય ઘણુંખરું તે પવિત્રતા, શાંતિ, ગંભી- (૨) અયોધ્યા શહેરમાં નાભિરાજ અને મરૂદેવી :- નાભિરતા, અનાસક્તિ, દાન, કર્મ, અભ્યાસનિષ્ઠા, સંયમી જીવન, રાજ એ એક મહાન પ્રબુદ્ધ પુરૂષ હતા જેમણે કાયદો અને દેહદમન અને ત્યાગ-વૈરાગ્ય, વગેરે જેવી ભાવનાઓને ભકતો- વ્યવસ્થાની સંસ્કૃતિને પાયે નાંખવામાં ઘણે ફાળો આપેલા. ના મનમાં ઉતારવાને હોય છે. આ હેતુને લક્ષમાં રાખીને, તેમણે મરૂદેવી નામની એક અત્યંત સુંદર અને ગુણવતી જે ઉપદંશે સાંભળીને ગ્રહણ કરવા માટે પુસ્તકોમાં લખાયા યુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. જે મરૂદેવીએ જગદુદ્વારક હોય છે તેને ભક્તો ચિત્રના રંગમાં જોઈને વધારે સારી રીતે અને જૈનધર્મના આદ્યસ્થાપક પ્રથમ તીર્થંકર ઋષભનાથ સમજીને તેનો બોધપાઠ લઈ શકે તે માટે ૫ચિત્ર તયાર (શ્રી ઋષભદેવ)ને જન્મ આપ્યા હતા. કરવામાં આવતાં.
(૩) ૧૬ મંગળ સ્વપ્ન - એક રાત્રે મરૂદેવી તેમનાં પતંપ્રસ્તુત પટ્ટચિત્રનું વર્ણન :- પ્રસ્તુત ભવ્ય પટ્ટચિત્રને ૧૬ .
ગમાં સૂતાં હતાં, તે વખતે વહેલી પરોઢે તેમણે ૧૬ સ્વપ્નો પેનલેમાં વહેચી શકાય. લગભગ ૪૦ ફુટ લાંબા અને ૩ ર તેમને ૧) રાવત હાથી ) સર વષભ (૨) ફુટ પહોળા આ વિશાળ વસ્ત્રપટમાં ડાબી બાજુથી જમણી બાજુ
સિંહ (૪) શ્રીદેવી (૫) સુવાસિત પુષ્પોના બે હાર (૬) તારાજતી ૧૮ પેનલે દ્રશ્યમાન થાય છે, જેમાં શ્રઋષભનાથ ગાથી વીટળાયેલા પનમને ચન્દ્ર (૭) ઊગતા સૂર્ય (૮) અથવા શ્રી આદિનાથ તરીકે લોકપ્રિયરીતે જાણીતા થયેલા ૨૪
કમલાચ્છાદિત કળશ યુગ્મ (૯) મત્સ્યયુગ્મ (૧૦) સરોવર તીર્થકરોમાંના પ્રથમ તીર્થંકરના જીવનમાં બની ગયેલી પાંચ
(૧૧) ઊંચા ઉછળતા તરંગવાળા સમુદ્ર (૧૨) ઊંચું રાજમહાન ઘટનાઓનું નિરૂપણ છે. જો કે તે ૧૬ પેનલમાં છે
સિંહાસન (૧૩) સ્વર્ગીય વિમાન (૧૪) પાતાળલોકનો મહેલ બધી જ પેનલે સમાન ઊંચાઈ ધરાવે છે; પરંતુ તેઓની
(૧૫) મણિપુંજ અને (૧૬) ધૂમ્રરહિત દેદીપ્યમાન અગ્ન. આ લંબાઈ અલગ અલગ છે. તેમાંની ૯, ૧૦, ૧૧, ૧૫, અને
બધી વસ્તુઓ જોઈ. આ બધું સ્વપ્નમાં જોયા પછી મરૂદેવી ૧૬ નંબરની પાંચ પેનલને, ઋષભનાથના જીવનના શક્ય તેટલા બધા શુભ પ્રસંગેને સાથે મૂકવા માટે સગવડતાને
જાગી ગયા. ખાતર બે સરખા ભાગમાં વહેચવામાં આવી છે. ફૂલની (૪) ૧૬ સ્વપ્નનું અર્થઘટન :- મરૂદેવી જાગ્યા પછી ભાતવાળી સાંકડી કિનારી એક પેનલને બીજી પેનલથી અલગ તેમના પતિ નાભિરાજ પાસે ગયા અને તેમણે જોયેલા સ્વપ્ન કરે છે. પટ્ટચિત્રની લીલા રંગની ભૂમિકા ઉપર ચારેબાજુ વિષે નાભિરાજને બધી વાત કરી. નાભિરાજે સ્વપ્નની વાત ફૂલની ભાતવાળી કિનારી વડે સુશોભન કરવામાં આવ્યું છે. સાંભળીને આગાહી કરી કે મરૂદેવી તીર્થંકરના માતા બન
જે ૯૫
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org