________________
૧૪૬
"
જ્ઞાનભડારમાં સચવાયેલી ‘ આદ્યનિયુક્તિ ' ની છે. તેનેા સમય ઇસ. ૧૦૬૦ છે. પાટણના સંઘવીના પાડાના ભંડારમાં નીશિથષ્ટિની પ્રત ઈ.સ. ૧૧૦૦ની છે. દેવપ્રસાદે ભગુકચ્છ ( વર્તમાન ભરુચ) માં આ પ્રત લખી હતી. આ પ્રતમાં એક જગ્યાએ વર્તુલાકારમાં હાથીરવારનું ચિત્ર છે. આ જ ચિત્રમાં માળા ધારણ કરતી સ્ત્રીઓના આલેખન છે. આ સ્ત્રીએ અપ્સરાઓ હાવાનુ જણાય છે.
આ પછી દિગમ્બર સ’પ્રદ્યાયની ‘ ષટખડાગમ'ની પ્રતના ચિત્રોનું સ્થાન આવે છે. કર્ણાટકના મુબિદ્રીના જૈન સિધ્ધાંત ખસ્તીના સ’ગ્રહમાં સુરક્ષિત આ પ્રત ઈ.સ. ૧૧૧રના સમયની છે. તેમાં સાધુઓ, જિના અને દેવી ચક્રેશ્વરીને સાંભળી રહેલા શ્રધ્ધાળુઓના ચિત્રોની રજુઆત આકર્ષક છે. ફ્રે મહાબંધ ' અને ‘કષાયપાહુદ'ની પ્રતા પણ દિગમ્બર સ'પ્રદાયની છે. આ પ્રતાના સમય ઈ. સ. ૧૧૧ર થી ૧૧૨૦ની વચ્ચેના છે. ‘મહા બધ ’માં સાત અને ‘ કષાય પાહુદ'માં
ચૌદ ચિત્રો છે.
ખંભાતના શાંતિનાથ મંદિરના ભડારમાં આવેલી ‘જ્ઞાતાસૂત્ર'ની પ્રત એ ચિત્રો ધરાવે છે. આ પ્રત ઈ. સ. ૧૧૨૭ની છે. એક ચિત્રમાં પદ્માસનસ્થ મહાવીર સ્વામીનુ આલેખન છે, જ્યારે બીજા ચિત્રમાં ત્રિભ’ગી અવસ્થામાં ઊભેલા ચતુર્ભુજ સરસ્વતીનું આલેખન છે. આ જ ભંડારમાં સચવાયેલ ‘ દશવૈકાલિક લઘુવૃત્તિ ’ ( ઈ. સ. ૧૩૪૩ ) ની પ્રતના છેલ્લા પાને બે જૈન શ્રમણ્ણા અને અંજિલ મુદ્રામાં ઊભેલા એક ગૃહસ્થનું ચિત્ર છે. સારાભાઈ નવાબનું માનવું છે કે આ ચિત્રમાંના બે શ્રમણામાંથી એક શ્રી હેમચન્દ્રાચાય છે, જ્યારે ખીજા શ્રમણ તેમના શિષ્ય મહેન્દ્રસૂરિ છે. ગૃહસ્થ તરીકે દર્શાવેલ વ્યક્તિ કુમારપાળ હોવાનું લાગે છે. વડેદરા પાસેના છાણીના જૈન ગ્રંથભ’ડારમાં સુરક્ષિત ‘ આધનિયુક્ત ( ઈ. સ. ૧૧૬૧ ) ની પ્રતમાં નાની સેાળ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, કઢ અને બ્રહ્મશાંતિયક્ષના મળીને કુલ ૨૧ ચિત્રો છે.
’
જૈનરચિંતામણિ
સાધુ સાધ્વીઓનાં ચિત્રા છે. અમેરિકાનાં હ્રાસ્ટન મ્યુઝિયમમાં સુરક્ષિત એક પ્રત (ઈ. સ. ૧૨૬૦)માં કુલ છ ચિત્રા છે. તેમાંનાં કેટલાંક ચિત્રા ઘસાઈ ગયા છે. પાટણના સંઘવીના પાડાના ભંડારમાં આવેલી ‘ કલ્પસૂત્ર ’ ની એક પ્રત (ઈ. સ. ૧૨૭૮)માં જૈન સાધ્વીએ અને શ્રાવિકાઓનાં આલેખન કરેલાં છે. આ જ ભંડારમાં સચવાયેલી ઈ. સ. ૧૨૭૯ના સમયની ‘કલ્પસૂત્રની' એક બીજી પ્રત ( ઈ. સ. ૧૨૭૮ )માં જૈન સાધ્વીએ અને શ્રાવિકાઓનાં આલેખન કરેલાં છે. આ જ ભડારમાં સચવાયેલી ઈ. સ. ૧૨૭૯ના સમયની ‘ કલ્પસૂત્ર ’ની એક બીજી પ્રતમાં બ્રહ્મશાંતિયક્ષ અને લક્ષ્મીદેવીનાં ચિત્રો નોંધપાત્ર છે. ઈ. સ. ૧૨૮૮ની ‘સુબાહુકથા'ની પ્રતમાં જૈન ચિત્રામાં પ્રથમ જ વાર આપણને વૃક્ષો અને પશુઓનાં આલેખન જોવા મળે છે. આ જ પ્રતના એક ચિત્રમાં શ્રી નેમિનાથની વરયાત્રાના
પ્રસંગ પ્રથમ જ વાર જોવા મળે છે. આ પ્રતમાં બલદેવમુનિ, હરણ અને રથ હાંકનારની કથાને લગતું ચિત્ર પણ છે. આ ઉપરાંત તારીખ વિનાની અનેક હસ્તપ્રતામાંથી પણુ આપણને જૈન ચિત્રા પ્રાપ્ત થાય છે. સારાભાઈ નવાબના સંગ્રહમાં સુરક્ષિત ‘સિદ્ધહેમ ’પ્રતમાં સરસ્વતી દેવીનું ચિત્ર છે. ખભાતના શાંતિનાથ ભ‘ડારની · પર્યેષણાકલ્પ ’ની પ્રતમાં જૈનેશ્વરસૂરિનું ચિત્ર છે. આ ચિત્રમાં સૂરિના એક શિષ્ય તેમ જ એક શ્રાવક અને સેવકનું આલેખન છે. ‘ ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતમાં ચાર ચિત્રો છે. પાટણના સંઘવીના પાડાના ભ‘ડારમાં સચવાયેલી ‘ઋષભદેવ ચરત ’ની પ્રતમાં બે ચિત્રા છે. આ પ્રતના સમય ઈ. સ.ની ૧૩મી સીના માનવામાં આવે છે.
Jain Education International
પ્રથમ તબક્કાના આ લઘુચિત્રામાં મોટેભાગે તીર્થંકરા, દેવ-દેવીઓ, સાધુએ, દાતાઓ અને કથારેક રાજાઓના આલેખન છે. હાથની મુદ્રાઞમાં અંજલિ, વિતર્ક, વરદ, કરિહસ્ત વગેરે મુદ્રાએ જોવા મળે છે. પાત્રોની શરીરરચના કલાત્મક અને પ્રાચીન પર પરા પ્રમાણેની છે. વિશાળ
અને ક્ષીણ કટીપ્રદેશ એ આ ચિત્રોના પાત્રાની શારીરક લાક્ષણિકતાઓ છે. સ્ત્રી-પુરુષના છાતીના પ્રદેશ પૂર્ણ દર્શાવાયા છે, સ્ત્રીઓના રતનપ્રદેશ પૂર્ણ વિકસિત જણાય છે. ચહેરાઓનું આલેખન મહદ્અંશે પાર્ટીંગત ( Profile ) છે. આ પ્રકારની મુખાકૃતિમાં બીજી આંખ ખરેખર ન દેખાવી જોઈએ તેમ છતાં તેને દર્શાવી હોય છે. રંગામાં વિશેષ કરીને લાલ, પીળા, વાદળી અને સફેદના વપરાશ જોવા મળે છે. લીલા રંગ ભાગ્યે જ વપરાયા છે.
ચિત્રાની પશ્ચા ભૂમિમાં ઇંટના જેવા લાલ રંગ વપરાયા છે.
ચત્રામાં લેન્ડસ્કેપ અને સ્થાપત્યકીય રચનાઓના અમાવ ચિત્રમાં પશુઓ અને વ્રુક્ષા સાથેના લેન્ડસ્કેપનું આલેખન છે. પરંતુ ‘ સુબાહુકથા ’ (ઈ.સ. ૧૨૮૮) ની પ્રતમાંના
આ
જણાય
તાડપત્રા પરના ચિત્રાના બીજો તબક્કો ઈ. સ. ૧૩૫૦થી
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત · ત્રિષષ્ઠી-ખભા શલાકાપુરુષરિત ’નું દસમું પ કે જે ‘મહાવીરચરિત ’ તરીકે ઓળખાય છે તેની પ્રતમાં (ઈ. સ. ૧૨૪૧ ) ત્રણ ચિત્રા છે. આમાંના પ્રથમ ચિત્રમાં પદ્માસનમાં બેઠેલા હેમચન્દ્રાચાય છે. તેમની પાછળ તેમના એક શિષ્ય સેવામાં ઊભેલા છે. જ્યારે તેમની સામે બેઠેલા શિષ્યે તાડપત્ર ધારણ કરેલુ` છે. બીજું ચિત્ર શ્રીકુમારપાળના નામથી પ્રસિદ્ધ થયેલું છે. ત્રીજી ચિત્ર શ્રાવિકા શ્રીદેવીનું છે. ખંભાતના શાંતિનાથ ભ'ડારમાં સચવાયેલ ( મિનાથ ચરિત'ની પ્રત ( ઈ.સ. ૧૨૪૧ માં અંબિકાદેવી, નોમનાથ, અજિલ મુદ્રામાં શ્રાવક (કે દાતા ) અને આસનસ્થ શ્રાવિકાનાં ચિત્રા છે. પાટણના સંઘવીના પાડાના ભંડારમાં સુરક્ષિત ‘ કથારત્નસાગર 'ની પ્રત ( ઈ. સ. ૧૨૫૬)માં પાર્શ્વનાથ તથા જૈન
For Private & Personal Use Only
www.jainelibrary.org