________________
સર્વ સંગ્રહગ્રંથ
૭૪૫
વારાંગચરિત'માં એક જૈન મંદિરમાં તીર્થકરો, જાણીતા જૈન તૈયાર થતી હતી. આ પથી જૈન સાધુઓને પણ પિતાના સાધુઓ અને ચક્રવતી એના પટ વિશેના ઉલ્લેખ આવે છે. ધર્મની હસ્તપ્રતમાં ચિત્રો આલેખવાને ખ્યાલ આવ્યો બૌદ્ધધર્મની હસ્તપ્રતોમાં ચિત્ર આલેખવાની પ્રથા
હોય. જૈન ધર્મના લઘુ ચત્રો આપણને તાડપત્રની અને હતી. બૌદ્ધધર્મની હસ્તપ્રતોના અનુકરણમાં જેનોએ પણ
કાગળની હસ્તપ્રતો, એ હસ્તપ્રતોની સાચવણી માટેની પોતાના ધર્મની હસ્તપ્રતોમાં ચિત્રો આલેખવાનું શરૂ કર્યું છે
તે લાકડાની પાટલીઓ અને કાપડના પટ પર જોવા મળે છે. હોવાનું કાર્ય ખંડાલવાલા અને સયું દોશી માને છે. પાંચમી
છે. હવે આપણે આ ચારે ફલક પરનાં ચિત્રોનો પરિચય સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારત આવ્યા
મેળવીશું. ત્યારે તેઓ તામ્રલિપ્તિના વિહારમાં બે વર્ષ રોકાયા હતા. તાડપત્ર પરનાં ચઃ તાડપત્રોની હસ્તપ્રતોમાં આલેખાયેલા ત્યાં રહીને તેમણે બૌદ્ધ ગ્રંથોની નકલ કરી તેમજ બૌદ્ધ ચિત્રોને સમયની દૃષ્ટિએ બે વિભાગમાં વહેંચી શકાય? મૂર્તિઓનાં ચિત્રો દોર્યા હતાં. આ પરથી કહી શકાય કે ૧. ઈ. સ. ૧૧૦૦ થી ૧૩૫૦ સુધીના ચિત્રો અને ૨. ઈ. સ. બૌધામાં લઘુચિત્રો આલેખવાની પ્રથા હતી. પાલ રાજાઓના ૧પ૦થી ૧૪૫૦ સુધીના ચિત્રો. શાસન દરમિયાન બૌદ્ધધર્મની સચિત્ર તાડપત્રની હસ્તપ્રત તાડપત્રની જૂનામાં જૂની સચિત્ર હસ્તપ્રત જેસલમેરને
-
જ
:--
નક
જ
///
,
,
,
,
,
મા ઝાક સાથી
coz૦૦
AHITms.
*'; *
* * * *
INKEY' '
*
*
सिरिसिरिदेवी सुहं देउ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org