________________
સર્વસંગ્રહગ્રંથ
આ
હસ્તપ્રોની નકલ જ
હોય છે. જોકે આ બધી ચક્કસ માહિતી
ગોઠવેલી છેપાંદડાં ચાર રાજાને
શાહીથી લખાયેલા તથા અનેકરંગી ચિત્રોવાળા તાડપત્રીય કાગળ લાવીને હદયથી ખરી ભક્તિથી કનકસમ નામના ગ્રંથ આજે ય દષ્ટિસંતર્પક તથા પ્રભાવશાળી લાગે છે. મુનિએ મહેનત કરીને પ્રતિ [ શાસગ્રંથ] લખેલી છે. ” - આ હસ્તપ્રતે કાં તો સાધુઓએ જાતે લખેલી છે અથવા
એવો ઉલ્લેખ પણ મળે છે. હસ્તપ્રતોના દેખાવ તથા જતા તો ધંધાદારી લહિયાઓ પાસે પ્રસંગે પ્રસંગે લખાવેલી છે.
પરથી એને મુષ્ટિપુસ્તક, સંપુટફલક, ગહિડપુસ્તક વગેરે નામે આ લહિયાઓ બ્રાહ્મણ, કાયો, ભેજક વગેરે જાતિના
અપાતાં. પાછળથી લખાણના દેખાવ વગેરે પરથી છૂટ હતા અને લેખનકાર્યમાં ખૂબ જ નિપુણ હતા. આને લીધે
પુસ્તક, ક્રિપાઠય પુસ્તક, સસ્તબક ગ્રંથ, ચિત્રપુસ્તક વગેરે જ હસ્તપ્રતોના લેખનનું ઊંચું ધોરણ જળવાઈ રહ્યું હતું. '
' નામે ઓળખાતા. આજે પણ પાટણના ભંડારોની મોતીના દાણા જેવા સુંદર આ ભંડારોમાં વિભિન્ન ગ્રંથોની સચિત્ર નકલો પણ હસ્તાક્ષરોમાં લખાયેલી હસ્તપ્રતે જોઈને આપણે સાનંદાશ્ચર્ય મળે છે. આ ચિત્ર ઘણુ જ સુંદર હોય છે, એ તો ખરું અનુભવીએ છીએ. એમ લાગે છે કે હસ્તપ્રતોની નકલો જ પણ એમાંનાં ઘણાં ચિત્રોને પુસ્તકના વિષય સાથે ગાઢ કરાવવાના કામમાં તે તે સમયે સારું એવું દ્રવ્ય ખર્ચાયું સંબંધ હોય છે. જો કે આ બધાં ચિત્રો ગ્રંથની રચનાની હશે.
સાથે થયેલાં છે કે પાછળથી તેને વિશે ચોકકસ માહિતી - તાડપત્રીય પ્રતની વચ્ચે કાણું પાડીને જુદાં જુદાં પૃષ્ઠોને
મળતી નથી. આવા એક ચિત્રમાં આચાર્ય હેમચંદ્રસૂરિ એક દોરો કે ગ્રંથિ પરવીને એકઠાં બાંધવામાં આવેલાં છે.
કુમારપાલ રાજાને બોધ આપતા જણાય છે, તે હેમચંદ્રાપ્રતની ઉપર તથા નીચે, પ્રતના રક્ષણ માટે તેમ જ પાંદડાં
ચાર્ય રચિત “સિદ્ધહેમલgવૃત્તિ’માં સિદ્ધરાજનું સર્વપ્રથમ ગોઠવીને વાંચવા માટે લાકડાની પટ્ટીઓ ગોઠવેલી હોય છે.
ચિત્ર મળે છે. એક ચિત્રમાં 11-12 મા શતકમાં ગુરુ શિષ્યને
કેવી રીતે શીખવતા તે બતાવેલું છે. એ ચિત્રની નીચે આ પટ્ટીઓ ઉપર ઘણી વખત સુંદર ચિત્રાંકન કરેલું પણ જોવા મળે છે. રેશમની કે સૂતળીની દોરી લપેટીને એ
પંડિત વિદ્યાર્થી અને વ્યાકરણ શીખવે છે” એમ લખેલું હસ્તપ્રતોને બાંધવામાં આવે છે ને પછી એને દાબડામાં બંધ
છે. પાટણના ભંડારોમાં વિવિધ ચિત્રશૈલીઓમાં દોરેલી કરવામાં આવે છે. ઘણીવાર પ્રતની ઉ પર લાલ કપડ વીટી ચિત્રકળા ખાસ ધ્યાન ખેંચે છે. દીધેલું હોય છે. આવી મોટામાં મોટી પ્રત 3(” x 25" ના આ જ્ઞાનભંડારો એ આજના અને આવતી કાલની માપની હોય છે, જ્યારે નાનામાં નાની પ્રત 4!” x 1}" ના ભારતીય વિદ્યાના ઉપાસકોની તથા વિદ્વાનોની મોટી માપની હોય છે. દક્ષિણ ભારતમાં મળતી તાડપત્રીય હસ્ત- મૂડીરૂપ છે. જેને ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પ્રતોથી પાટણના ભંડારોમાં સચવાયેલી તાડપત્રીય પ્રતે પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે, તેને માટે જુદી પડી જાય છે. માપ, પાંદડાંની ગુણવત્તા તેમજ લેખન- આ જ્ઞાનમંદિર દિવ્ય ખજાનારૂપ જણાય તો નવાઈ નહીં. રાતિની બાબતમાં આ તફાવત જોઈ શકાય છે. પાટણની આપણી આજની ભારતીય લિપિઓને અભ્યાસ કરવા પ્રતાનાં તાડપત્રનાં પાનાં પાતળાં, નરમ અને ચમકાટવાળ માટે, દૂર્લભ ગ્રંથની હસ્તપ્રતે વાંચવા માટે, હસ્તપ્રતેનો છે. વળી આ તાડપત્ર પરનું લખાણ કેતરેલું નથી પણ તુલનાત્મક અભ્યાસ કરીને ગ્રંથસંશાધન કે ગ્રંથ-સંપાદન બરના કિત્તાથી લખેલું છે વળી પાટણના ભંડારાની તાડ- કરવા માટે આપણે પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસની પત્રીય પ્રતા વધારે પ્રાચીન છે. આ પ્રતાની લિપિ જૂની ખૂટતી કડીઓ મેળવવા માટે, સાહિત્યિક તથા સાંસ્કૃતિક દેવનાગરી લિપિ છે, જે તે વખતના શિલાલેખોની લિપિને માહિતી એકત્ર કરવા માટે, આપણી ભાષાઓના કશે ને મળતી આવે છે. તાડપત્રનાં પાનાં મલબાર વગેરે સ્થળેથી તૈયાર કરવા માટે, પ્રસિદ્ધ ગ્રંથો પરની અપ્રસિદ્ધ ટીકાઓ મંગાવવામાં આવતાં, જ્યારે કાગળ ગુજરાતનાં જ અમદાવાદ, કે વૃત્તિઓ વાંચવા માટે તેમ જ બીજી અનેક પ્રકા ની ખંભાત, સૂરત વગેરે સ્થળેથી મળી રહે. એ વખતે માહિતી મેળવવા માટે આપણે આ ભંડારોનું નિરીક્ષણ ગુજરાતમાં સારી જાતને, મજબૂત કાગળ મળી હતી. જે કરવું પડે તેમ છે. આ ભંડારોમાંની જ્ઞાનસંપત્તિ આપણને કે વધારે ઊંચી જાતના કાગળો કાશ્મીરમાંથી તથા દક્ષિણ- અધ્યયન માટે અને સંશોધન માટે આમંત્રી રહી છે. આપણે માંથી મંગાવવામાં આવતા હતા. ‘સૂરત નગરથી કેરા એ આમંત્રણ સ્વીકારવા સજ્જ થવું જોઈએ.
આપણા પ
જૂની ખૂટતી
ખતના શિલાલેખ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org