________________
તેમાં આશરે . 4
9 ની સમયમર્યાદામાં કે
હસ્તપ્રતોને
: લખેલી તથા સેંકડો તાનસપત્તિમાં
૭૩૬
જૈનરનચિ તામણિ માણેકલાલ મુનશીના હસ્તે 7મી એપ્રીલ, 1939ના દિવસે પ્રખર સામાજિક કાર્યકર્તા ડૉ. સેવંતીલાલ શાહ છે, તેઓ એનું ઉદ્દઘાટન થયું હતું. પાટણના જગવિખ્યાત હસ્તપ્રતભંડાર આપણુ અભિનંદનના અધિકારી છે. કાયમને માટે સારી રીતે સચવાયેલા રહે અને પ્રાચ્યવિદ્યાએ
આ હસ્તપ્રતોમાં તાડપત્રીય તેમ જ કાગળ પર લખેલી તથા સાહિત્યના ક્ષેત્રે કામ કરતા વિદ્વાનો એ હરતપ્રતોનો
પ્રત છે. આ પ્રતોમાં કેટલીક દુર્લભ પ્રાચીન પ્રતો છે. સરળતાપૂર્વક લાભ લઈ શકે એ હેતુથી હેમચંદ્રાચાર્ય
જેમાં પાટણસ્થિત જનામાં જૂની નં. 1356-57ની સાલની જ્ઞાનમંદિરની સ્થાપના થઈ છે. અને એ જ્ઞાનમંદિર આજે
પ્રતનો સમાવેશ થાય છે. વળી કાગળની પ્રતો મૂળ સંશોધકોને તથા ભારતીય સંરકૃતિ તથા સાહિત્યના
તાડપત્રીય પ્રતેની નકલે છે અને તેમાં આશરે સં. 1480 અભ્યાસીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ છે. પાટણના અઢાર
–90 ની સમયમર્યાદામાં તૈયાર થયેલી નકલે છે. માત્ર જેટલા જ્ઞાનભંડારોમાં સચવાયેલી અમૂલ્ય જ્ઞાનસંપત્તિમાં
જૈન જ નહિ પણ બૌદ્ધ અને બ્રાહમણુધર્મની અતિશય હજારો કાગળ પર લખેલી તથા સેંકડો તાડપત્ર પર લખેલી
કીમતી તથા વિશ્વાસપાત્ર હસ્તલિખિત પ્રતોયે આ ભંડારમાં હસ્તપ્રતોને સમાવેશ થાય છે. આ બધી પ્રતોની સંખ્યા
જોવા મળે છે. કપડા પર લખાયેલી હસ્તપ્રતનાં બે નમૂના વીસ હજારથીય વધારે થાય છે. આ બધી હસ્તપ્રતોની
પણ પાટણના એક ભંડારમાંથી મળી આવ્યા છે. જેનાં સૂચિઓ તૈયાર કરવામાં આવી છે, જેને આધારે સંશોધકો
આગમના પવિત્ર સાહિત્યની પ્રતોની દૃષ્ટિએ તો આ કામ કરી શકે છે.
ભંડારો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આગમ સાહિત્યમાં પાટણના નામાંક્તિ ભંડારોમાં સંઘવીના પાડાનો તાડપત્રીય ચૂર્ણિ, અવચૂર્ણિઓ તથા અન્ય પુષ્કળ ટીકાસાહિત્ય પણ પ્રતસંગ્રહ વિદ્વાનોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બનેલે. આ સમાવિષ્ટ છે. જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ આ ભંડારની મુલાકાતે પાશ્ચાત્ય વિદ્વાનો અને સંશોધકો આવ્યા ભંડારોમાં સારી રીતે સચવાયેલું પડયું છે. છેલ્લાં કેટલાંક હતા. ગાયકવાડ રાજ્ય સરકાર તરફથી નિયુક્ત થયેલા શ્રી. વર્ષોમાં વિદ્વાનોએ જુદી જુદી ભાષાના જુદા જુદા વિષયો ચીમનલાલ ડી. દલાલે આ સંગ્રહનું વર્ણનાત્મક સૂચિપત્ર પર લખાયેલા ઘણા ગ્રંથા આ હસ્તપ્રતોને આધારે તયાર તૈયાર કરીને દેશ-વિદેશના અનેક વિદ્વાનની પ્રશંસા કર્યા છે ને હજી પણ પુષ્કળ કામ થઈ શકે તેમ છે. મેળવી હતી. આ ભંડારની માફક જ ફેફલિયાવાડાની વિષયોની દષ્ટિએ પણ પાટણના જ્ઞાનભંડારો નોંધપાત્ર વખતજીની શેરીના ભંડાર, વાડી પાર્શ્વનાથ ભંડાર, બની રહેલા છે. અહીં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, આગલી શેરીનો ભંડાર, ભાભાના પડાન ભંડાર, સાગરના હિન્દી, મરાઠી, ફારસી વગેરે ભાષાઓમાં તથા બ્રાહ્મણ, ઉપાશ્રયનો ભંડાર, શ્રી મોદીને સંગ્રહ, વસ્તા માણેકની બૌદ્ધ, જિન લેખકાએ લખેલાં ધર્મશાસ્ત્રો, ભાખ્યા-ટીકાએ ભંડાર, શ્રી હિમ્મત વિજ્યજીને સંગ્રહ, વગેરે પાટણના ઉપરાંત વ્યાકર, કેશ, છં, અલંકાર, નાટકશાસ્ત્ર, અત્યંત મહત્ત્વના ભંડારો હતા. આ બધામાંથી ખેતરવસીના
જ્યોતિષશાસ્ત્ર, ન્યાય, આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, લલિતસાહિત્યનાં પાડાના ભંડાર સિવાયના લગભગ બધા જ ભંડારે પાટણના
કાવ્યો, નાટક, કથા આ સ્વરૂપના ગદ્ય-પદ્યમય ગ્રંથ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારને સંપાઈ ગયા છે.
ચરિત્રગ્રંથ, રાસાઓ તથા વિવિધ પ્રકારનું પુષ્કળ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર તરફથી કાગળની ચૌદ
સાહિત્ય સચવાયેલું જોવા મળે છે. ટૂંકામાં સમગ્ર હજાર ઉપરાંત પ્રતાન' તથા તાડપત્રીય પ્રતાન સચિપત્ર ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં આવા ગ્રંથનું અતિ પ્રગટ થઈ ગયું છે. આ બધી પ્રતા જ્ઞાનમંદિરના ભવ્ય ઊચું સ્થાન અને મૂલ્ય છે. આપણી ભારતીય ભાષાઓના મકાનની અંદરના હવાયુકત ઓરડાઓમાં લોખંડના મજબૂત મર્ણવપૂર્ણ કારાની રચના માટેના પુકાળ સામેથી આ કબાટેની અંદર લાકડાના સુંદર દાબડાઓ બનાવીને એમની જ્ઞાનભંડારી પૂરી પાડી શકે એમ છે. અંદર પ્રતોને સુરક્ષિત રાખવામાં આવી છે. અહીં રાખેલી તાડપત્ર, કાગળ અને કપડા પર લખાયેલી પ્રતોને પ્રતોમાંથી મોટા ભાગની પ્રતો આજે પણ સારી સ્થિતિમાં લિપની દષ્ટિએ, અક્ષરોના મરોડની દષ્ટિએ, લેખનસામગ્રી છે. માત્ર કેટલીક કાગળની તથા તાડપત્રીય પ્રતો જીણું છે. તથા શાહીની દષ્ટિએ, પ્રતોને બાંધવાની દષ્ટિએ, પૃછાંકનની જેની સાચવણી કરવાનું જવાબદારીભર્યું કામ સંસ્થાના દષ્ટિએ, પ્રતાના સંરક્ષણ માટે કરેલી વિવિધ તરકીબે ની સંચાલકો કરી રહ્યા છે. સદગત મુનશી પુય વિજયજીના દૃષ્ટિએ અભ્યાસ કરી શકાય છે. તાડપત્રના ગ્રંથો અથાક પરિશ્રમથી તૈયાર થયેલાં સૂચિપત્ર તેમ જ ઊભી પ્રાચીનતાની દૃષ્ટિએ તથા એમાંના ચિત્રો-ચિત્રપટ્ટિકાઓની થયેલી પુસ્તકાલય જેવી વ્યવસ્થાને લીધે આજે સંશોધન દૃષ્ટિએ મૂલવાય છે. કાગળના ગ્રંથે એમાં સૂચવાયેલા કરનારાઓ માટે પ્રતે જવાનું, તુલના કરવાનું તથા અમૂલ્ય જ્ઞાનરાશિથી તેમ જ સાચવણીથી તથા તાડપત્રની સંપાદન-પ્રકાશનનું કામ અત્યંત સગવડભર્યું બન્યું છે. આબેહુબ નકલ હોવાના નાતે મૂલવાય છે. કપડા પર આને માટે શ્રી હેમચન્દ્રાચાર્ય જન જ્ઞાનભંડારના સંચાલક, લખેલ ગ્રંથો આકારપ્રકારથી તથા નાવીન્યપૂર્ણ માધ્યમના ટ્રસ્ટીઓ, જેમના આગેવાન પાટણના નામાંકિત તબીબ અને સકુતુહલ જોવાય છે. કાજળની શાહી ઉપરાંત સેના-ચાંદીની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org