SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહુમ થ આસપાસ સાગરદત્તરાસ (દાન માહાત્મ્ય ઉપર ) લખ્યા. તેઓ સં. ૧૫૯૭ સુધી વિદ્યમાન હતા. તેમના શિષ્ય ઈશ્વરસૂરિ હતા. ચિ. ડા. દલાલના મંતવ્ય પ્રમાણે આ... ૧૩૭ ગાથાના રાસ ખરેખર રસમય હોઈ તેમાં ગાથા, રાસઉ, કુ’ડલિએ, ધાત-ધત્તા, અડયલ, માલિનીરૂપ, છપ્પય, પાઘડી ( પધ્ધડિકા) રાસાધ વગેરે વિવિધ છંદો વાપરેલા છે. કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે...’ કીર્ત્તિહ – કક્કસૂરિશિષ્ય તેમણે સનતકુમાર ચાપઈ સ’. ૧૫૫૧માં રચી. ઉપરાંત કુલધ્વજ કુમારરાસ લખ્યા. ક્ષમાકલશ -( આગમગ૭. અમરરત્નસૂરિ-સામરત્નસૂરિ-ચિંતામણિ ) ૭. મેદપાટ સ્તવન સટીક. કલ્યાણરાજ શિષ્ય ) સં. ૧૫૫૧માં ‘ સુંદરરાજા રાસ,’ સ. ૧૫૫૩માં ઉદયપુરમાં ‘લલિતાંગકુમાર રાસ ' રચેલ. મૂલપ્રભસાધુ - - સ. ૧૫૫૩માં ‘ગજસુકુમાલ સ ́ધિ ઢાલબધ્ધ ’ લખેલ. જયરાજ – પૌ. મુનિચંદ્રસુરિ શિષ્ય, સં. ૧૫૫૩માં ‘ મહેદરરાસ ’લખ્યા. સુંદરરાજ – સ. ૧૫૫૩ ‘ગસિ’હુ કુમાર ચાપઈ’ લખી. નમ્નસૂરિ – કારટ ગÛ સર્વદેવ સૂરિશિષ્ય, સ. ૧૫૪૪ ખંભાતમાં ‘ વિચાર સાગઠી, ’ત્યાં જ સ‘. ૧૫૪૮માં ‘ ગજસુકુમાર રાજિષ સઝાય, ' સ. ૧૫૫૩ ચિતાડમાં દશ શ્રાવક બત્રીશી, પંચતીર્થ સ્તવન લખ્યાં. હ’સધીર – ( તપેાગચ્છ, હેમવિમલસૂરિ – દાનવહૂન શિષ્ય ) સ‘. ૧૫૫૪માં ૫૭ ટ્રેકનું સુંદર ઝડઝમકવાળુ કાવ્ય શ્રી હેવિમલસૂરિ ફાગ’ લખેલ છે. જિનહ૨ (?) – ખરતરગચ્છ સ‘. ૧૫૫૬ વિક્રમચરિત્ર – પંચદંડ લખેલ છે. પ્રતમાં કર્તાનું નામ બરાબર મળતું નથી. નેમિકુંજર ( રાજસુંદર) સં.૧૫૫૬માં ગજસિ’હરાય ચરિત્ર રાસ લખેલ છે. એકાઢપ્રતમાં રાજસુંદર નામ છે. - લાંધસાગર – સ. ૧૫૫૭માં ‘શ્રીપાલરાસ ’, ‘ધ્વજ ભુજ’ગ કુમાર ચાપઈ રાસ' લખેલ. Jain Education International રચેલા સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલના મંતવ્ય પ્રમાણે · સાગરદત્તની પેઠે આ પ્રાકૃત અપભ્રંશ તથા ગુજરાતીમાં છે. આ સાગરદત્ત રાસની પેઠે ઉચ્ચ પ્રતિનું કાવ્ય છે. અને તે સંસ્કૃત તથા પ્રાકૃત કાવ્યાની સાથે સરખામણીમાં સારી રીતે ઊભું રહી શકે તેવું છે.” તેમનું બીજું નામ દેવદર હતુ. સ. ૧૫૮૧માં દિપાવલીના દિવસે નાડલાઈમાં જ રચેલાં. સૌંસ્કૃતમાં સુમિત્રરિત્રમાં પેાતાના કેટલાક ગ્રંથોના નામ આપ્યાં છે૧. જીવવિચાર પ્રકરણ વિવરણ ૨. લલિતાંગ ચિરત્ર ( રાસકચૂડામણી ક શ્રીપાલચોપાઈ ૪. સટીક ષદ્ભાષાોત્ર પ.નષે મુનિના છ ગીતવાળા રાસ ૬. યશાભદ્ર પ્રબંધ (ફાલ્ગુ - આણંદ – ( તપાગચ્છ હેમવિમલસૂરિ-સાધુવિજય – કમલસાધુશિષ્ય. ) સ. ૧૫૬૨માં ‘ ૨૪ જિન સ્તવન ’ લખેલ. ૭૩૧ - ધર્મ દેવ-( પો. ગણધીરસૂરિ-સૌભાગ્યરત્નસૂરિશિષ્ય ) સં. ૧૫૫૪માં ‘હરિચ’દ્રરાજાના રાસ,’ સ. ૧૫૬૧ ‘અજાપુત્રરાસ,’ સ’. ૧૫૬૩ માં વજા ( વયર) સ્વામીના રાસ ’ લખ્યાં. કડુઆ ( કડુવા ) - સ` ૧૫૬૨ (?), * લીલાવતી રાસ ' લખેલ. કુલચરણ હ કલશ – તપેાગચ્છ, હેવિમલસૂરિ શિષ્ય, સ’. ૧૫૫૭માં ‘ વસુદેવ ચાપાઇ’ લખી. સિ’હકુશલ - તપેાગચ્છ, હેવિમલસૂર – જ્ઞાનશીલ શિષ્ય, સ. ૧૫૬૦માં ‘નંદબત્રીશી ચાપાઈ ' લખી હમૂર્તિ – સં. ૧૫૬૦માં ‘ચ’દુલેખા ચાપાઈ ’ રચી. ઈશ્વરસૂરિ - સાંડેર ગરછ – સુમતિસૂરિ - શાંતિસૂરિ શિષ્ય, સ’. ૧૫૬૧, દશપુર (મદસાર ) ‘ લલિતાંગ ચરિત્ર'એ પદ્મસાગર – (મમ્માહડગચ્છ – મુનિસુંદરસૂરિ શિષ્ય ) સં. ૧૫૬૩ ‘ કયવન્ના ચાપાઈ’ અને તે જ વર્ષે લીલાવતી સુમતિવિલાસ ’ લખ્યાં. અજ્ઞાતકવિ – એ સં. ૧૫૬૧માં ‘ મદોદરીસ’વાદ ’ લખેલ છે. હીરાણુ દ્ય – વિદ્યાવિલાસ પવાડા, સ. ૧૫૬૫. હ...સસેામ – [ તપેાગચ્છ, હેમવિમલસૂરિ – કમધમ શિષ્ય ] સ’. ૧૫૬૫માં ‘ પૂર્વ દેશચૈત્ય પરપાટિ રાસ ’ લખ્યા. ઉદયભાનુ – [ પૌ. રાજતિલક સૂરિ – વિનયતિલકસૂરિ શિષ્ય મણિભાઈ ખકારભાઈ વ્યાસના મંતવ્ય પ્રમાણે ઉદયભાનુના સ. ૧૫૬૫ના ‘ વિક્રમસેન રાસ ’ચુપઈ, ...શામળભટ્ટની વાતો સાથે હરીફાઈ કરે તેવા છે.' આ ૫૫૬ ટૂંકના પ્રબંધ છે. લક્ષ્મણ [ લખમણ ] પહેલા – સ’. ૧૫૬૮ પહેલાં ‘ શાલિભદ્ર વીવાહલુ'' લખ્યુ' તેના અંત— “કરજોડી લખમણ ભઈ એહ કલિયુગ કુડુરે, નિ રૂડું જગ રલીયામણુ એ– જગગુરૂહુ અણુજાણતું, ગુગુ નવિ લહુ પાર રે, પાર નિઈ સાર કરઉ સેવક તણીએ – ૧૫૬૮ વર્ષે લિખિત . કુંડ For Private & Personal Use Only ધર્મ સમુદ્રણ – ખરતર. જિનસાગરસૂરિની પટ્ટપરંપરાજિનહ સૂરિ – જિનચંદ્રસૂરિ-વિવેકસિંહ શિષ્ય. સ. www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy