________________
૭૨
૧૫૬૬ જાલેાનગરમાં ‘ સુમિત્ર કુમાર રાસ' સ’. ૧૫૮૪માં ‘ કુલધ્વજ કુમાર રાસ.’‘ અવંતિસુકુમાલ સઝાય, ’‘ રાત્રિ ભાજન રાસ – જયસેન ચાપાઈ ’ લખી.
દેવકલશ - [ ઉપદેશ ગછીય ઉપાધ્યાય દેવકુમાર શિષ્ય ઉ. કર્મ સાગર શિષ્ય ઉ. દેવકલ્લાલ શિષ્ય. |
સ'. ૧૫૬૯માં ઋષિદત્તા ચઉપાઈ રચી. અનંતહુંસ – સ. ૧૫૭૦ પહેલાં થયાં. ઈડર સ’બધી • ઈલા પ્રાકાર ચૈત્ય પરિપાટી ’ સ્તવન ઉપરાંત ‘ખાર ત્રત સઝાય ’ લખી.
*
સહજસુદર – ઉપકેશ ગુચ્છ, રત્નસમુદ્ર . શિષ્ય, સ'. ૧૫૭૦માં ઈલાતીપુત્ર સઝાય, સ. ૧૫૭૨માં જુદા જુદા છંદમાં સ્થૂલભદ્ર ચરિત્ર વર્ણનવાળા ‘ ગુણરત્નાકર છં. લખ્યા જે કવિની ભાષાપ્રભુત્વનું દ્યોતક છે. તે જ વર્ષે ઋષિવ્રતા રાસ તથા સ. ૧૫૮૧માં ‘વ્યાકરણે પ્રથમ
પાદ નામના સંસ્કૃતગ્રંથ, સ. ૧૫૮૨માં ‘રત્નસાર કુમાર
ચઉપાઈ આત્મરાજ રાસ' અને લખ્યાં. ‘ પરદેશીરાજાના રાસ ’, ‘શુકરાજ સાહેલી', ‘જંબુઅંતર’ગ રાસ ’ અને ૨૫ ટ્રેંકનું નાનું રસમયું" શબ્દચાતુર્ય વાળુ, ભાજરાજાને અનુલક્ષીને થોવન જરાસવાદ' લખેલ છે. કાયા, કાયાપુર પાટણ અને
નિદા પર ૩ સઝાયા લખેલ છે.
કુશળસ યમ – ત. હેમવમલસૂરિ કુલવીર અને કુલધીર શિષ્ય, ‘હરિબળનેા રાસ.’
લાવણ્યરરત્ન – ત. હેમવિમલસૂરિ પંડિત ધનદેવ-સુરહંસ શિષ્ય હતા. સ’. ૧૫૭પ દેવિગે૨માં ‘ વત્સરાજ દેવરાજરાસ ’ સ. ૧૫૭૩માં યશેાધર ચિરત્ર' સ. ૧૫૭૩ – (૪) મત્સ્યેાદર રાસ, જે કવિના ગુરૂ સૂરહસને નામે પણ નોંધાયા છે, ‘કલાનિરાસ, ‘કમલવત્તિ રાસ’ લખ્યાં છે.
4
સૂરહંસ – ત. હેવિમલસૂરિ-ધનદેવ શિલ્પ-‘મત્સ્યેાદર ‘નરેન્દ્ર ચાપાઈ” ( આ ફ્રાસ તેમના શિષ્ય લાવણ્યરત્નના નામે નોંધાયેલ ) છે.
સાધુ મેણુ – હેમરત્નસૂરિ શિષ્ય સં. ૧૫૭૧માં
પુણ્યસાર કુમાર રાસ.’
રત્નસિ'હરિ – રત્નચૂડમિડ રાસ ’ સં. ૧૫૭૧માં. રત્નસિ’હસૂરિશિષ્ય – ‘ જ ધ્રૂસ્વામી ’ રાસ. ભાવસાગર – સ. ૧૫૭૫માં ‘નવતત્વરાસ' ૧૫૯૦માં ‘ઇચ્છા પરિણામ ચાપઇ ’ લખેલ.
સૌભાગ્યસાગરસૂરિશિષ્ય – વડતપ ગચ્છ, લબ્ધિસાગરસૂરિ - ધનરત્નસૂરિ – સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય દ્વારા ૧૫૭૮માં દમણમાં ‘ચ’પકમાલા રાસ ’ લખેલ છે.
Jain Education International
જૈનરચિંતામણ
ભુવનકીતિ – પહેલા – કાર ટગચ્છ કક્કસૂરિ શિષ્ય ) કલાવતિચરિત્ર સ. ૧૫૮૦ ખભાતમાં રચ્યું.
લાભમ`ડન – આંચલિક, ભાવસાગર સૂરિ શિષ્ય. સ. ૧૫૮૩માં ‘ ધનસાર પૉંચશાળિરાસ ’ લખ્યા.
જયનિધાન – ખરતરગચ્છ, રાજચંદ્ર ગણિશિષ્ય – ‘ધર્મદત્ત ધનપતિરાસ,' સુરપ્રિય ચરિતરાસ ’ સ’. ૧૫૮૫માં મુલતાનમાં રમ્યા.
ભીમપહેલા – સ’. ૧૫૮૪માં નડિયાદમાં ‘ અગડત્તરાસ.’ સાધુરત્નસૂરિ – ‘ કયવના રાસ' આપ્યા ચાપાઈ છંદમાં
રમ્યા.
મુનિચંદ્રસૂરિ - ( પો. ) • રસાઉલા ' અને રાત્રિભાજન સઝાય ' જે પૂર્ણિમાગચ્છના ભીમપલ્લીય પક્ષમાં થયા છે તે કદાચ બંને એક જ હોય.
-
પિતા, માતા વિમલાદ, જન્મ સ. ૧૫૩૭, દીક્ષા ૧૫૪૬, પાર્ધચંદ્રસૂરિ - હમીરપુરના પ્રાગ્દશના વૈ:હગશાહ ૯.પ૩ ૧૫૫૪,આચાર્ય પદ ૧૫૬૫, યુગપ્રધાનપદ સ. ૧૫૯, સ્વર્ગવાસ સ. ૧૬૧૨ જોધપુર મુકામે, મારવાડના રાજવી રાવગાંવજી તથા યુવરાજ માલદેવજીને પ્રમાલ્યા. ખુÀાતંગેાત્રના ક્ષત્રિય રાજપુતાનાં ૨૨૦૦ કુટુબેને પ્રતિમાધી ઓશવાલ શ્રાવક કર્યા, ગુજરાતના ઉનાવા ગામના વૈષ્ણવ સેાની વાણીઆને ચમત્કાર દેખાડી શ્રાવકો કર્યા. બીજા ઘણાં ગામામાં શ્રાવકા મહેશ્વરી થયેલા તેમને પ્રતિમાધી ફ્રી શ્રાવકો બતાવ્યા.
કૃતિએ – ૧. સાધુવંદના ૨. પાક્ષિક (પાખી) છત્રીશી. ૩. અતિચાર ચાપઈ ૪. ચિરત્ર મનોરથ માલા ૫. શ્રાવક મનેારધ માલા. ૬. વસ્તુપાળ તેજપાળ રાસ સ. ૧૫૯૭, ૭. આત્મશિક્ષા. પ્રારંભ – રે અભિમાની જીવડા, તુ' કિમ પામસિષાર, લઘુ છક્ષ નિરખે પારકા, તુ તિહુના ભાર.
આગમ છત્રીથી ૯. ઉત્તરાધ્યયન છત્રીશી ૧૦. સ'. ૧૯૩૧માં ગુરૂ છત્રીશી ૧૧. મુહુપતિ છત્રીશી ૧૨. વિવેકશતક ૧૩. દહાશતક. ૧૪. એષણા શતક ૧૫. સંઘરગ પ્રાધ ૧૬. જિનપ્રતિમા સ્થાપના વિજ્ઞપ્તિ ૧૭. અમરદ્વા સપ્તતિકા ૧૮. નિયતા-નિયત પ્રશ્નોત્તર પ્રકીપિકા ૧૯. બ્રહ્મચર્ય દશ પરિપાટી સ્તવન
સમાધિસ્થાન. કુલ ૨૦. ચિત્રટ ચત્ય ૨૧. સતરમેટ્ટીપૂજા વિધિગભત ૨૨. અગિયાર બેઠલ સઝાય ૨૩. કાઉસગ્ગના ૧૯ દોષ સઝાય ૨૪. વદનદાષ ૨૫.
ઉપદેશ રહસ્યગીત ૨૬. ચાવીસ દંડક ગર્ભિત પાના
સ્તવન ૨૭. સ. ૧૫૯૨માં ‘ આરાધના મેાટી' ૨૮. આરાધના નાની ૨૯. સં. ૧૬૦૦માં બંધક ચરિત્ર સઝાય
૩૦. આદીશ્વર સ્તવન વિજ્ઞપ્તિકા ૩૧. વિધિશતક ૩૨. વિધિ વિચાર ૩૩. વીકાનેરમાં નિશ્ચય વ્યવહાર સ્તવન ૩૪, વીતરાગ સ્તવન-ઢાલ ૩૫. ગીતા પદાવાધ કુલ ૩૬. રાસ-શ્રતના
For Private & Personal Use Only
www.jainelibrary.org