________________
સર્વ સંગ્રહગ્રંથ
७२८
પરિશિષ્ટ – જૈન કવિઓ વિક્રમની ૧૬મી સદી રત્નશેખર – સં. ૧૫૧૦ની આસપાસ “રચૂડ શાસ”
લખ્યા. સાહિત્યને કેઈ તબકકો સંપૂર્ણ વિલીન થઈને તરત જ ન તબકક શરૂ થતું નથી. પંદરમી સદીથી પ્રાચીન
- કલ્યાણસાગર – વીશી” લખી. (૨૦ વિહરમાન ગુજરાતીનો તબકકો પૂરો થાય છે, ને મધ્યકાલને તબકકો
જિનસ્તુતિમાંથી ૧૪ની જિનસ્તુતિ લખી છે, તે પછીનાં ૬ શરૂ થાય છે, છતાં જૈન કવિઓમાં પ્રાચીન ગુજરાતી
જિનનાં ગીત સૌભાગ્યને પૂરાં કર્યા.) સં. ૧૫૧૦ની લાક્ષણિકતાઓ ૧૬મા સિકામાં પણ દેખાય છે. તેથી અનુ- આસપાસ “અગડદત્તરાસ ર. સંધાન રૂપે આ પરિશિષ્ટ આપ્યું છે
વદ્ધનસૂરિ – આંચલિક ગચ્છનાયક જયકીર્તિસૂરિદેપાલ . સ. ૧ પ થી ૧પ થીમાં વિરસા વિ શિષ્ય. સં. ૧૫૧૨ ચિત્રકેટગિરિ - ચિતોડમાં ‘નરાજ દિહીન ! પ્રસિદ્ધ દેસલહર શાહ સમરા અને સાગને ચઉપાઈ’ (નલદમયંતિ જાસ ) લખેલ છે. તે આશ્રિત હતો. દેપા ભેજક હતો. ગુજરાતમાં રહીને અતિશેખર - ઉપાધ્યાય દેવગુપ્તસૂરિ – સિદ્ધિસૂરિ - ઘણું કાવ્યો રચ્યાં હતાં. શ્રી ઋષભદાસ કવિ જેવાએ પણ કકકસૂરિ – શીલસુંદર શિષ્ય. સં. ૧૫૪માં “ધન્ના રાસ' પિતાનાં કાવ્યમાં તેમને ઉલેખ કર્યો છે. દેપાલનાં જાવડ- રો. નેમિનાથ વસંત ફૂલડાં' સં. ૧૫૭૬માં, ‘કુરગડુભાવડ રાસ, રોહિણીયા ચાર રાસ, આદ્રકુમારનું સૂડ, (કરઘટ) મહર્ષિ રાસ” સં. ૧૫૩૭માં અને તે જ વર્ષમાં વાસ્વામી ચોપાઈ, ચંદનબાલા ચરિત્ર ચોપાઈ, હરિયાળી, ‘મયણહા સતી રાસ” લખ્યો. સ્થૂલિભદ્રની કકકાવાળી, રસ્થૂલભદ્ર ફાગ, આદ્રકુમાર ધવલ,
જિનવદ્ધન – સં. ૧૫૧૫ના આસપાસ થયા. ‘ધના સ્નાત્રપૂજા થાવસ્થા કુમાર ભાસ, જંબૂસ્વામિ, પંચભવવર્ણન ચાઈ જાણીતાં છે.
રાસ” લખ્યો. સ્થૂલિભદ્રની કક્કાવાળીમાંથી પંક્તિઓ
ન્યાયસુંદર ઉપાધ્યાય - ખરતર જિનવર્ધનસૂરિ શિષ્ય.
સં. ૧૫૧૬માં “વિદ્યાવિલાસ નરેંદ્ર ચઉપઈ” રચી. એ ભલે ભલેરી અખિરહ બાવનહ ધરિ એહિ, આગલી મડઈ દસગણુઈ અંકતણી પરિએહ.
રત્નસિંહ શિષ્ય - તપગચ્છના હતા. જેમણે સં. ૧૫૧૬માં ગણ ગરૂઆ દોઈ લીહડી ગણપસ્તાર વિશાલ,
જંબૂસ્વામિ રાસ” ર. થૂલભદ્ર મુનિવર ચરીય, કહિસઈ કવિ દેપાલ. રાજતિલક ગણિ – ૩૫ ટૂંકનો શાલિભદ્ર અને રાસ’ કમણવયણ નરવર યણ રૂપિ મયણ અ.
રો. (પૂર્ણિમા ગરછમાં એક રાજતિલકસૂરિ થયેલ છે, રત્નાકરસૂરિ - ઉપરોક્ત કવિના સમકાલીન તેમના કદાચ તે જ આ કવિ હોય? !) આદિનાથ જન્માભિષેક”નો અંત ભાગ -
બ્રહ્મજિનદાસ – ( દિગંબર સકલકતિ –ભુવનકીર્તિ શિષ્ય) “રિસહ મજણ રિસહ મજણ કરિય સુરરાય, સં. ૧૫૨૦માં હરિવંશ રાસ રચ્યો. અંતભાગમાંથી પંક્તિઓઉપાડિય જય જય કરિય, જનની પાસ મિહેવિજતા; લોભવાહિ: જીવનમાર, મિથ્યા ધરમ થાયે અપાર, નંદીશ્વર અÇ દિવસ, કરિય દેવ દેવી નિયઠાણ પત્તા,
શાસ્ત્ર લોપ્યાં બહુ જિનવરતણુ, કુમત થાયા તીણે આપણુ. ઈણિ પરિસિયલ જિનેશ્વરહિ, કરહુ હવણ બહુ ભતિ;
હુંડા સર્પિણી કાલ વિશાલ, પંચ મિથ્યાન ઉપજે ગુણમાલ, મુનિ યણાયર પાવહર, જિમ તુમ દિયઈ વરમુનિ.
જિમ પૂનિમ થકી ચંદ્રકલા હાણિ, તિમ પંચમકાલિં સંધવિમલ તપગચ્છના મુનિસુંદરના શિષ્ય. સં.
જિનવરવાણ.” ૧૫૦૧ જેઠ સુદ ૪ ગુરુના રોજ “સુદર્શન શ્રેષ્ઠિને રાસ પ્રબંધ” લખ્યો. કેટલીક પ્રતમાં અશુદ્ધતાને કારણે તેમનું રાસ,
આ ઉપરાંત બ્રહ્મજિનદાસે, “યશોધર રાસ”, “આદિનાથ નામ “મેલ સંઘવી” વંચાય છે.
શ્રેણિક રાસ” લખેલ છે. ધનદેવગણિ – સં. ૧૫૦૨માં “સુરંગાભિધાન નેમિકાશ - જ્ઞાનસાગરસૂરિ શિષ્ય - વડતપગચ્છના હતા. સં. ૧૫૨૦માં રો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીનો ઉપયોગ
જીવભવસ્થિતિ રાસ” લખ્યો. થયો છે.
ભક્તિવિજય – સં. ૧૫૨૨માં “ચિત્રસેન પદ્માવતિ રાસ” આનંદમુનિ – “ધર્મલક્ષ્મી મહતરા-ભાસ” સં. ૧૫૦હમાં રસ્થા. લખ્યો.
પે -- જાંબૂ ગ્રામવાસી શ્રીમાલજ્ઞાતિના શ્રાવક – ગુરુ આસાયત - “હસવત્સ કથા ચોપાઈ' સ. ૧૫૧૩ પહેલાં અચલગરછીય જયકેશરસૂરિ, – આચાર્ય સં', ૧૪૯૪, લખી. તેઓ જેન કવિ હતા કે કેમ? તે વિવાદાસ્પદ ગણાય. ગચ્છનાયક પદ ૧૫૦૧ - સ્વર્ગવાસ ૧૫૪૨માં. સં’. ૧૪૯૪થી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org