________________
જેનરત્નચિંતામણિ
કરઉ ધર્મ મન ભૂલા ભમઉ, માણસ ભવ કાંઈ આલિં- નમિય નિરંજન ભવભય ભંજન, સજજન રંજન પાસરે,
નિગમઉ ? કવિજન માનસ સરવરહ સીય, સરિસીઅ અવિચલ ભતિરે, દાન શીલતપ ભાવનસાર, સહ ગુર વયણુ પાલઉ સવિચાર..” ધ્યાઈસુ ભાવિઈ દેવી સારદ, શારદ શશિ કરંકતિ રે...”
સાહસ - તપગચ્છના જિનશેખરસૂરિ-જિનરનસરિના ધનદેવગણી – સં. ૧૫૦૨માં સુરંગાભિધાન નેમિફાગ શિષ્ય. સં. ૧૪૫૫ આસો સુદ ૧૦ના રોજ “ શાલિભદ્રરાસ” રચેલ છે. રો. તેમની ભાષામાં મધ્યકાલીન ગુજરાતીની પ્રથમ ગુણત્નસૂરિ - નાયલ ગરડીય ગુણસમુદ્રસૂરિ-ગુણદેવભૂમિકાનાં રૂપે વ્યક્ત થાય છે.
સૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ ‘ ઋષભદાસ” તથા “ભરતવસ્તો ( વસ્તિગ) – સં. ૧૪૬૨ પહેલાં થઈ ગયેલા આ બાહુબલી પ્રબંધ' વિ.ના પંદરમાં સકામાં લખ્યો. કવિની ગણના પ્રસિદ્ધ જૈન કવિઓમાં થાય છે. તેમણે ભાવસુંદર :- તપગચ્છ સેમસુંદરસૂરિના શિષ્ય “મહાવીરમનુષ્ય, તિર્યક, નરક, દેવ એ ૪ (ચિહગતિ) સંબંધી સ્તવન” લખ્યું. ૯૪ ટૂંકની ચોપાઈમાં વિવિધ પ્રકારની યોનિમાં ભટકતાજીવને સોમસુંદર:- પંદરમા શતકના ઉત્તરાર્ધમાં ખરતરગચ્છ ભોગવવા પડતા દુઃખનું વર્ણન ‘ચિહગતિ ચોપાઈમાં
પટ્ટાવલી રચી. આપેલ છે. તેમના ગુરુનું નામ પ્રરિત્ન કે રત્નપ્રભ હોવાનો સંભવ છે. “ચિગતિ ચોપાઈ'ના અંતે લખ્યું છે –
- દેવપ્રભગણિ – સોમતિલકસૂરિના શિષ્ય હતા. વિક્રમના
પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં “કુમારપાળનો રાસ” ૪૧ કડી મરમાહિ મુપહિલી લીહ, જિણ ધર્મમાહિ વસઉ સવિરહ, જિનવિજાના મત પ્રમાણે ર૦૪ર)નો રો, જે રાળા કાલઉં ગહિલઉં બલિ ઠાઉં', તે ઉપુણુ સહગુરુ તણ ઉપસાઉ, અને વસ્તુછંદમાં છે. તેમાં કુમારપાળે ધર્મઘોષણા, અમાર અમતિની કઈ મ ઘણી ટેવ, ગુયા સંઘની નિતુ કરૂં સેવ, ઘોષણા કરાવી, તેનાથી પ્રજાને થયેલા સુખનું વર્ણન છે. અજ્ઞાન પણુઈ આસાતન થાઈ, વતિગલાગઈ શ્રીસંઘ પાય. શિકારશેખ, ઇત અને માંસ ભેજનના પ્રતિબંધની કુમારપાળે
હીરાનંદસૂરિ:-પીંપલ ગરછ વીરદેવસૂરિ - વીરપ્રભસૂરિના કરેલી વ્યવસ્થાને ખ્યાલ આપ્યા છે. શિષ્ય. “વિદ્યાવિલાસ પવાડો” સં. ૧૪૮૫માં લખ્યો. ‘જંબૂ સાધુ કીર્તિ - વડતપગચ્છ – જિનદત્તસૂરિના શિષ્ય હતા. હવામીનો વિવાહલ' સ. ૧૪૯૫માં, ‘ કલિકાળ’ ઉપરાંત તેમણે “ મર્યાદરકુમાર રાસ’ વસ્તુ અને મુખ્યભાગે વસ્તુપાળ-તેજપાલ રાસ” અને “દશાર્ણભદ્ર રાસ” લખ્યા ચેપઈછંદની મદદથી લખ્યા. સં. ૧૪૯૯માં ‘વિક્રમ ચરિત્ર તેનો પ્રારંભ –
કુમારશાસ” લખ્યો. કાવ્યનાં નમૂનાઓ કવિતામાં ઉપયોગી વીર જિસર પય નમીએ,
તત્ત્વ જણાય છે. ‘નેમિનાથ” વિષયક કાવ્ય તથા ‘ત્રિભુવન
ચૈત્ય પ્રવાડી” કાવ્યો લખ્યાં છે. સમરીય સમરીય સરસંત દેવે કિ, દસનભદ્ર ગુણ ગાઈસ્યું એ,
તેજવર્ધન :- વિકમના ૧૫માં સિકામાં થઈ ગયા. હોયડલઈ હીયડલ હરષ ધરેવિ કિ
“ભરતબાહુબલી રાસ” લખ્યા. - વીર જિસેસર પય નમીએ.”
સર્વાનંદસૂરિ :- તેઓ પણ આ જ સકામાં થઈ ગયા. વિદ્યાવિલાસ પવાડો' ભાષા અને સામાજિક દૃષ્ટિએ ,
(જો કે આ જ નામના એક સર્વાનંદસૂરિ સં. ૧૩૦૨માં વિશેષ ગણાય.
ચંદ્રપ્રભાત્રિ રચી ગયા છે, બીજા સર્વાનંદસૂરિ એ જગડ્રદયાસાગરસૂરિ – સં. ૧૮૮૬માં “ધર્મદત્તચરિત્ર” લખ્યું. ચરિત રચ્યું છે.) હોય તેમ લાગે છે. તેમણે “મંગલકલસ યસાગર – સં. ૧૪૮૯માં “વયરસ્વામિગુરૂ રાસ”
, ચોપાઈ' રચી, તેમાંને મંગલાચરણ પછીના દુહા – જૂનાગઢમાં લખ્યો અને ‘કલ્યાણમંદિર ભાષા ચેપાઈ રચી. રલિઆ રસાલ નિસુ થતાં મંગલકાલસ ચરિત,
ભવિઓ ભાવિઈ સંભલુ કરીઉ સુનિચલ ચિતુ. મે (હો):- શ્રી “તીર્થમાળા સ્તવન” ઉપરાંત સં.
નિશ્ચલચિત પસાઉલઈ વઘન વિલીજઈ દુરિ, ૧૪૯૯ના કાર્તક માસમાં ‘રાણકપુર સ્તવન’ રચ્યું.
સુલલિત વાણી ઈમ ભણઈ શ્રી સર્વાનંદસૂરિ. દેવરત્નસૂરિ શિષ્ય – દેવરત્નસૂરિના કઈ શિષ્ય ૬૫
-આ ઉપરાંત શ્રી અગરચંદ નાહટાએ આપેલી પ્રસ્તાવના ટૂંકમાં, જુદા જુદા પ્રાચીન ઇદમાં સં. ૧૪૯૯માં “દેવરત્ન
પ્રમાણે જેસલમેરના ભંડારમાં સંવત ૧૮૩૭માં લખાયેલી સૂરિ ફાગ’ નામનું સુંદર કાવ્ય આપ્યું, જેમાં શરૂઆતમાં
પ્રતિઓના સ ગ્રહમાંથી “ શ્રી જખ્ખસ્વામી સકવસ્તુ”ની મંગલાચરણના શ્લોક બાદ રાસને પ્રારંભ
પ્રત મળી આવી છે, જેને સમય ૧૪મી શતાબ્દી પછી ‘ત્રિભુવન ગગન વિભાસન દિયર, નયર જરાઉલ વાંસરે, તો નથી જ.
Jain Education Intemational
Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org