SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ રાવ સંગ્રહગ્રંથ ૭૨૭ ત્રિભુવનદીપક પ્રબંધ (પરમહંસ પ્રબંધ) હરસેવક:- કુકડી ગામમાં ચોમાસું ગાળ્યું તે દરમિયાન રાગ ધન્યાસી સં. ૧૪૧૩માં “મયણરેહાને રાસ” ૧૮૮ કડીમાં , આદિ જેમાં રાજસ્થાની – મારવાડી ઘણા શબ્દો - પ્રત્યયો આવે છે. જો કે તેની ભાષા સં. ૧૪૧૩ જેટલી જૂની લાગતી નથી. પહિલું પરમેસર નમી, અવિગતુ અવિચલ ચિતિ, આદિસમરિસ સમરસિ ઝીલતી, હંસાસણિ સરસત્તિ. માનસ સરિ જ નિર્મલઈ, કરઈ કસ્તૂહલુ હંસુ, દોહા તાં સરસતિ રંગિ રહઈ, જેસી જાણુઈ હંસુ. જુઆ માંસ દારુ તણી, કરે વેશ્યાશું જોષ પાણિ પાહણિ સામણી, મન સરસતિ સંભારિ, જીવ હિંસા ચોરી કરે, પરનારીને દોષ. દીસઈ સણુ દૂઅંગમી, ભીડે ભૂઅણુ આરિ. ઢાલ-અનાથીની વિરાગી દેશીમાં. સેમસુંદરસૂરિ :- ગુજરાતી સાહિત્યમાં ગદ્ય-પદ્ય એમ વ્યસન સાતમું પરનારીનું, પ્રત્યક્ષ પાપ દીખાયું. ઉભય પ્રકારની સાહિત્ય પ્રવૃતિ કરનારાઓમાં અગ્રસ્થાને રાવણ પદમેતર મણિરથ રાજા, તીનું રાજ ગમયું. ગણાય તેવા હતા. તપાગચ્છની પચાસમાં પટ્ટધર હતા. તેમનો જન્મ સં. ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭, વાચક પદ ૧૪૫૦, જિનદયસૂરિ :- ખરતરગચ્છના હતા. જન્મ પાલપુરમાં. સૂરિપદ ૧૪૫૭ તથા કાલધર્મ ૧૪૯૯માં. તેમણે સંસ્કૃતમાં રુદ્રપાલ ધારલદેવીને ત્યાં સં. ૧૩૭૫માં. મૂળ નામ સમર. ભાષ્યત્રયચૂર્ણિ, કલ્યાણકસ્તવ, રત્નકેશ, નવસ્તી વ. અને સં. ૧૩૮૨માં કુંવારા રહીને જિનકુશલસૂરિ પાસેથી દીક્ષા ગુજરાતીમાં ગદ્યમાં ઉપદેશમાલા બાલાવબોધ (સં. ૧૪૮૫) મેળવી. સેમપ્રભ નામ પાડયું. સં. ૧૪૦૬માં જેસલમીરમાં તથા ચગશાસ્ત્ર - ષડાવશ્યક – આરાધના - પતાકા -- નવતવિ વાચનાચાર્યની પદવી, સં. ૧૪૧૫માં તરણુપ્રભસરિએ ષષ્ઠીશતક એ છ પર બાલાવબોધ કર્યા છે. યોગશાસ્ત્ર - ચતુર્થ- ખંભાતમાં તેમને સૂરિપદવી આપીને જિનદયસૂરિ નામ પ્રકાશનો બાલાવબોધ રચનાર મુનિસુંદર સૂરિ તેમના શિષ્ય આપીને જિનકુશળસૂરિની પાટે સ્થાપ્યા. સ્વર્ગસ્થ સં. હતા. તેમનું ચરિત્ર “સમસૌભાગ્યકાવ્ય’માં ગૂંથેલું છે. ૧૪૩૨માં, કૃતિ - ‘ત્રિવિક્રમ રાસ.' સં. ૧૪૧પમાં – તે અંગે આરાધના રાસ” ઉપરાંત ગુજરાતી–પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર વિશેષ માહિતી મળતી નથી. નેમિનાથ નવરસ’ ફાગુ કે જેના મંગલાચરણમાં બે સંસ્કૃત જ્ઞાનકલશ :- સં. ૧૪૧પમાં ખંભાતમાં જિનદયસૂરિને લોક પછી રાસક આ રીતે છે. સૂરિપદ-પ્રદાનક્રિયા વખતેનું વર્ણન જ્ઞાનક્લશે તે જ વર્ષે સમર વિસારદ સકલ વિસારદ સાર દયા પર દેવી રે, શ્રી જિનદયસૂરિ પટ્ટાભિષેક રાસ’માં આવ્યું છે. ગાઈ નેમિ જિjદ નિરંજન રંજન જગહ નમેલી રે; આદિરવિતલિ વરતઈ સેરીઅ પુરવર અવયનયર સિંગારરે, સતિકરાણુ સિરિ સંતિના પથકમલ નવી, સમુદ્રવિજય તિહારાજ કરતિ પતિ રતિપતિન ઉ અવતાર રે.” કસમીરહ મંડણીય દેવિ સરસતિ સુમરેલી, જિનભદ્રસૂરિશિષ્યઃ- (ઉપદેલમાલા સ. ૧૪૮૫ પછી જણવર સિરિ જિણુઉદયસૂરિ ગુરુગુણ ગાએસૂ, લગભગ સે-સવા વર્ષ બાદ) ખરતરગુરુ-ગુણુવર્ણન-છપય પટ મહોચ્છવુ રાફુ રંગ તસુ હઉં પભણેલૂ. નામનું એક વિસ્તૃત કાવ્ય અજ્ઞાત કવિનું મળે છે. એમાં વિધાગુ :- જિનદયસૂરિના શિષ્ય હતા, પિતાનું નામ જયસિંહદેવના રાજ્યકાળથી થયેલા ખરતરગચ્છની ઠક્કર માઉં. સં. ૧૪૨૩માં ૫૪૮ કડીની ‘જ્ઞાનપંચમી આચાર્યોની સાલવારી અને ઉપાગી હકીકત અપાયેલી છે. ચોપાઈ' રચી. જયાનંદસરિ - વિ. સં. ૧૪૧૦ની આસપાસ ‘ક્ષેત્ર દેવર સરિશિષ્ય :- દેવમુંદરસૂરિને, સૂરિ પરી સં'. પ્રકાશરાસ” રમ્યો હતો પણ તે મેળવી શકાયા નથી. ૧૪૨૦માં મળી હતી અને તેને સં. ૧૪૫૦ સુધી હયાત વિજયભદ્ર :- રાજકુંવરી કમલાના શીલ-સદાચારનો હતા. તે ગાળામાં ‘કાકબંધ ચ3 લાઈ’ – કકડાના અક્ષરોને મહિમા સમજાવીને કર્મવિપાક સમજાવતું કથાનક આપેલું અનુક્રમે આદ્યાક્ષર બનાવી ૬૬ ટંકની ૨ચી. જેમાં દાન, છે. “કમલાવતી રાસ” ૩૬ ગાથાને અને “કલાવતી સતીનો શીલ, તપ અને ભાવ એ ચાર જેનધર્મના મુખ્ય સિદ્ધાંતોના રાસ', સૌથી ગુજરાતી લોકકથા “હસરાજ વછરાજ’ ઉપદેશ તે કાળની અનુરૂપ ભાષામાં શ્રી દેવસુંદરસૂરેિને વંદના સ. ૧૪૧૧માં, શીલ વિષે સઝાય સં. ૧૪૧૧માં. શીલ કરી તેમના કોઈ શિખ્ય રચી છે. પ્રારંભ - વિષે શિખામણ સઝાય રચેલ. અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝાય, સાહુ સુગુરુ દેવકલાવતી રાસમાં તત્કાલીન ભાષાના અંશે ઠીક ઠીક સુંદરસૂરિ પાય; પ્રમાણમાં સચવાઈ રહ્યા છે. વંદિય સુય સામણિ સમરવિ, ધમ્મ કક્કપ ભણિસુ સંવિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy