________________
૭૨૨
જૈનનચિંતામણિ
છે, તેમાંથી ઘણું અપભ્રંશ પ્રાપ્ત થાય છે જે “પ્રાચીન છંદોવિધ્ય સાચવીને લખ્યાં છે. ગજરાતી' જાણવા ઉપયોગી બને છે. આ ઉપરાંત પ્રાકૃતમાં
ઉત કૃતમ મેર રંગ – “પ્રબંધચિંતામણિ (સં.૧૩૬૧) ના રચયિતા સુમતિનાથ ચરિત”, સૂક્તિમુક્તાવલી અને “સિંદુર-પ્રકર, 3
- મેરતંગને અપભ્રંશ કતિઓનાં સંગ્રાહક તરીકે લઈ શકાય. ( શામશતક' – સંસ્કૃતમાં) એ ત્રણ કાવ્ય ગ્રંથા રમ્યા. તેમાં પ્રચલિત સાહિત્ય-લૌકિક અને ગ્રંથસ્થમાંથી લીધેલા
મહાકવિ અમરકીર્તિ :- ચૌલકર્ણ ( કાન્હ? ગોધરાના દુહાઓ ભાષા અને સાહિત્યની રીતે ઉપયોગી છે. જેમકેકણું સેલંકી ૨) રાજાના વખતમાં એટલે વિ. સંવત ૧૩
મંજુ ભણુઈ મુણાલવઈ જુવ્વાણુ ગયઉ નઝરિ ૧૪ ના શતકમાં વિદ્યમાન કવિ-વિ.સં. ૧૨૪૭–૧૨૪૭.
જઈ સક્કર સયખડ થિય તોઈ સમીંઠી ચૂરિ છે (પરંતુ ૧૨૭૪ જોઈએ)માં “છકમ્બુવએ” નામને ૧૪ સંધિમાં, અઢી હજાર ગાથાન, ગૃહસ્થનાં ષટકર્મોનાં ઉપદેશ (છાયા -મુજ ભણે મૃણાલવતીને, જોબનગયું નઝરે છે સંબંધી ગ્રંથ ગોધરામાં એક માસના સમયગાળામાં ર. જે સાકર શતખંડ થઈ, તેય તે મીઠી ચૂર.) કવિ નાગર બ્રાહ્મણ હતા પણ દિ. જૈનધર્મથી દીક્ષિત થયા. ‘નવજલ ભરીયા મગ્ગડા ગયણ ધડુકકઈ મેહુલ ગ્રંથની છેવટની પ્રશસ્તિમાં પોતાની આઠ કૃતિઓનાં નામ ઈથન્તરિ જઈ આવિસિઈ તક જાણીસિઈ નેહા આપ્યાં છે. ૧. નેમિનાથ ચરિત્ર. ૨. મહાવીર ચરિત્ર. ૩.
(છાયા- નવજલ ભરિયા મારગડા, ગગન ધડૂકે મેહ ! યશોધર ચરિત્ર (પદ્ધડિયાબંધ). ૪. ધર્મચરિત ટિપ્પન ૫.
આ અંતરે જો આવશે તો જાણીશ (હું) નેહ છે સુભાષિત રત્નનિધિ. ૬. ચૂડામણિ (ધર્મોપદેશ). ૭. ધ્યાનપદેશ (ધ્યાનશિક્ષા). ૮. છકમુવએઅ (ષટ્કર્મ પ્રવેશ)
અન્ય કવિઓ – છેક સોળમી સદી સુધી સાહિત્યકીય ઉપરાંત, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો.
અપભ્રંશવાળી નાની મોટી અનેક કૃતિઓ મળે છે. જેમકે
૧૪મું શતકમાં જિનસૂરિની “અંતરંગસંધિ, “૧૫માં જયદેવગણિ - શિવદેવસૂરિના શિષ્ય. સમય ચકાસ
શતકમાં - શયશેખરસૂરિ શિષ્ય- શીલસંધિ, હેમસાર – નથી. ૧૦ કડવાના ૬૨ કડીના “ભાવના સંધિપ્રકરણ”
ઉપદેશસંધિ, વિશાળરાજસૂરિ – તપસંધિ, રત્નમંદિર ગણિની નામના તેમના કાવ્યના સંપાદકશ્રી મધુસુદન મોદીના જણાવ્યા
સંસ્કૃત ઉપદેશ તરંગિણીમાં અપભ્રંશ ૨૫ પદ્યો આપેલાં છે. પ્રમાણે તે કવિ ૧૩-૧૪મી સદીના હોવાનું જણાય છે.
સિંહસેન (રઈ ધુ) :- મહેસરચરિય, દહલખાણ જયમાલ, ભાષાની દૃષ્ટિએ મહત્વનું કાવ્ય.
શ્રીપાળચરિત, સમ્મતગુણનિહાણ અને જયમિત્રહલ સેણિય જિન પ્રભસૂરિ - મોટા ભાગની કૃતિઓ શત્રુંજય ઉપર ચરિય રચ્યું જ્યારે યશકીતિએ સં.૧૫૨૧ની લગભગ રહીને રચનાર જિનપ્રભસૂરિએ “મદનરેખા “ (સં.૧૨૯૭) “ચંદપહચરિય” યું. ઉપરાંત અપભ્રંશમાં ઘણી બધી નાની કૃતિઓ રચી ગયા છે,
આ સિવાય અનેક કૃતિઓ હજી અપ્રસિદ્ધ રહી છે. જેમકે –
પ્રાચીન ગુજરાતીને પ્રારંભ : વિક્રમની ૧૩મી જ્ઞાનપ્રકાશ કુલક, ચતુર્વિધ ભાવના કુલક, મહિલચરિત્ર જીવાનુશાસ્તિસંધિ, નેમીનાથ રાસ, યુગાદિ જિનચરિત સદી અને જેને કવિઓ કુલક, ભવિયચરિઉ, ભવયકુડંબ ચરિ૭, સર્વત્યપરિપાટી
ગુજરાતીને જૂનામાં જન જૈનધાર્મિક કથાકાવ્યોનો સ્વાધ્યાય, સુભાષિતકુલક, શ્રાવકવિધિ પ્રકરણ, ધમ્માશ્મિ
પ્રકાર એટલે રાસ-રાસઉ-રાસે છે, જે અપભ્રંશ મહાકાવ્યના વિચારકુલક, સંવત ૧૩૧૬માં વઈરસ્વામિચરિઉ, નેમિનાથ
- અનુસરણ સદુશ છે. જૈન આખ્યાન જેવા જૈન રાસાઓ જન્માભિષેક, મુનિસુવ્રત સ્વામિ સ્તોત્ર, છપન દિશાકુમારી
ધર્મકથામય હોય છે. જન્માભિષેક, જિનસ્તુતિ. આ અઢાર કૃતિઓ તે જિનપ્રભસૂરિની છે જ.
ગુજરાતમાં ચાલુક્યોને સ્થાને વાઘેલાએ સતા પર
આવ્યા. ઈ. સ. ૧૧૫૦થી૧૨૦૦ના ગાળા દરમિયાન ઉપરાંત નીચેની કૃતિઓ પણ તેમની હવાને સંભવ છે.
લવણુપ્રસાદ, વીરધવલ અને વિશળદેવ જેવા મહારથીઓ જેમાં–ષપંચાશદિકુમારિકા સ્તવન, મહાવીરચરિત્ર,
માત્ર રાજ્યવ્યવસ્થા સાથે જ નહીં પણ સાહિત્ય અને કલાના જ બચરિત્ર (સં.૧૨૯૯), મહરાજ વિજયક્તિ, જિનકલ્યાણક,
આશ્રયદાતા તરીકે અગ્રગણ્ય હતા. વસ્તુપાળ-તેજપાળ એ સુકોશલચરિત્ર, જિ-સ્તુતિ, ચાચરીસ્તુતિ, ગુરુસ્તુતિ...
બે જૈન અમાત્યાએ પણ ગુજરાતના સાહિત્ય સંસ્કારને સારું કવિની કૃતિઓ છંદ અને ભાષાની દૃષ્ટિએ ઉપયોગી છે. પિષણ આપ્યું હતું.
જિનપ્રભસૂરિ શિષ્યઃ- નામ મળતું નથી. સં.૧૩૨૮માં હેમચંદ્રાચાર્યજીના અપભ્રંશ દુહા પછી મળતું ગુજરાતી * નમદાદરી કથા” ૭૧ કડીનું નાનું કાવ્ય અને સં'.૧૩૫૮માં સાહિત્ય એ રાસ-રાસા સાહિત્ય છે. [ ગુર્જર અપભ્રંશની બીજા કાવ્ય “ ગામ સ્વામિચરિત્ર” “ ગૌર્જર અપભ્રંશ'માં પ્રથમ રાસકૃતિ ૧૧મી સદીમાં મુસ્લિમ કવિ અર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org