SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ન થ સ્વીકાર કર્યાં. એમ કહેવાય છે કે તેણે ૨૧ પુસ્તકભડારજ્ઞાન કાશ કરાવ્યાં. ૩૬૦૦૦ શ્લેાકેાનું ત્રિષષ્ઠિ શલાકાપુરુષચરત્ર તેમની પાસે રચાવી, તેને સેાનારૂપાથી લખાવી સાંભળ્યું; ઉપરાંત યાગશાસ્ત્રો લખાવ્યાં. આચાર્ય શ્રીનાં ગ્રંથાનાં લખવાવાળા ૭૦૦ લહિયા – લેખક હતા. ’ આચાર્યશ્રીના પ્રધાન ગ્રંથામાં એક જ અર્થ નાં અનેક શબ્દોવાળા ‘ અભિધાન ચિંતામણિ' જેવાકેશ, નિઘંટુકેાશ, દેશીનામમાળા જેવા શબ્દકાશ, અનેકા સંગ્રહ, મમ્મટના ‘કાવ્ય પ્રકાશ’ જેવા ઉત્તમ અલંકારગ્રંથ ‘કાવ્યાનુશાસન પેાતાના પિંગળગ્રંથ ‘છંદાનુશાસન,’ સંસ્કૃત પ્રાકૃતમાં દ્રાશ્રયકાવ્ય, ધાતુ – પારાયણ, અહિક અને પારલૌકિક જીવનની પવિત્રતા સમજાવતા ગ્રંથ ‘યેાગશાસ્ત્ર,’ પ્રમાણમીમાંસા, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર, પરિશિષ્ટ પર્વ, શબ્દાનુશાસન વ્યાકરણ વગેરેને ગણાવી શકાય. ‘વીતરાગ સ્તોત્ર નામે સ’ગ્રહ પણ રચ્યા. કુમારપાલચરિતમાં, અપભ્રંશનાં કાવ્યસૂત્ર સમજાવવા મૂકેલી તેમની રચનાના નમૂના – “ કાય કુડ્ડલી નિરુ અસ્થિર, જીવયડઉ ચલ એહુ, એ જણવ ભવદાસડા, અસુહુઉ ભાવુ અએહુ. (અર્થાતા-કાયાની કુંડલી સાચે જ અસ્થિર ( છે ), જીવિત ચલ-ચંચલ છે ) એ જાણી ભવ-સંસારના દોષ।અશુભ ભાવ તો ) પેાતાના અગાઉના સમયના જે દાહા વ. પ્રચલિત હતા તે પણ તેમણે અપભ્રંશના ઉદાહરણ તરીકે મૂકેલ છેઃ— ,, “ ઢાલલા સામણુ ધણુ ચપ્પા – વણી, ાઈ સુવર્ણીરેહ કસવટ્ટઇ ક્રિાણુ. [ઢાલા-નાયક તા શામળા છે, ધણ – પ્રિયા કે નાયિકા વણી છે, જાણે કે સુવર્ણની રેખા કસેાટીપર લગાવી હાય તેમ.) વાયસુ ઉડ્ડાવન્તિઅએ, પિ ઉદ્ભુિઉ સહસતિ, અષ્ઠા વલયા મહિહિ ગય, અદ્ધા કુદ્દે તતિ ” 66 ( કાગડા ઉડાવતી ( સ્ત્રી ) એ એકાએક પિયુ જોયેા, તેનાથી મલાયાના અર્ધભાગ મહિ પર પડથો ન અર્ધ તડ અવાજ કરતા ફૂટથો. Jain Education International વિક્રમની તેરમી સદી યેાગચંદ્રમુનિ :- ચૈાગસાર અને પરમાત્મપ્રકાશ. દેવસેન આચાર્ય :- દનસાર, નયચક્ર, ભાવસંગ્રહ, આરાધનાસાર, તત્ત્વસાર. દેવસેનસૂરિઃ- દશમા શતકમાં થયેલા આચાર્ય દેવસેનસૂરિને નામે “ શ્રાવકાચાર” નામના ગ્રંથ ચડેલા છે. કર્તાની અનિશ્ચિતતા અને ભાષાનાં લક્ષણાને કારણે અહી સમાવેશ કરેલા છે. માઈલ ધવલ ઃ- દેવસેન આચાય ના શિષ્ય. તેમના દોહાને ગાથામાં ફેરવ્યા. હરિભદ્રસૂરિ – સ`સ્કૃત-પ્રાકૃતના વિદ્વાન. આચાય હેમચદ્રજીના પાછલા સમયમાં હૈયાત. પ્રાકૃતમાં ચંદ્રપ્રભસ્વામે ચરિત લખ્યુ, સ. ૧૨૧૬માં ‘નેમિનાહ ચરિઉ’ ૮૦૩૨ àાકવાળું અપભ્રંશકાવ્ય કુમારપાલના સમયમાં લખ્યું. રત્નપ્રભસૂરિ:– સં. ૧૨૩૮માં સિદ્ધરાજ સમકાલીન વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિ (રત્નાવતારિકાના કર્તા ) એ ઉપદેશમાલા પર દોઘટ્ટીવૃત્તિ રચી છે, તેમાં કેટલાક અપભ્રંશ ભાગ મૂકયો છે. રત્નપ્રભ :– ૧૩મા શતકમાં ધર્મસૂરિનાં શિષ્યરત્નસૂરિ થયા, જેમને રત્નસિ'હસૂરિ નામે પણ કેટલાક એળખે છે, પણ સી.ડી. દલાલે ગુરુનુ' નામ ધર્મ પ્રભુ અને શિષ્યનું નામ રત્નપ્રભ જણાવ્યું. માહનલાલ દેસાઈનાં મત પ્રમાણે તે જ ચેાગ્ય લાગે છે. રત્નપ્રભે અંતરગ સધિ”માં ભવ્ય અને અભવ્યના સવાદરૂપે તથા માહસેના તથા જિનસેનાના ચ'પક-યુદ્ધનું આલેખન કર્યું" છે. પેાતાનાં ગુરુના ગુણગાનના ૩૭ કુલ અપભ્રંશમાં રમ્યા હેાવાનું સુરત ગુ. સા. પરિષદ્ના અહેવાલમાં જણાવાયું હતું. ( જો કે કે. કા. શાસ્ત્રીજીએ ‘ આપણાં કવિએ ’માં ખંડ-૧, પેજ ૯૫ પર બંનેના એક સાથે જ સમાવેશ કર્યાં છે. ) જયમ ગલસૂરિ :- વાદિદેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિ શિષ્ય જયમ ગલસૂરિ છે. તેમણે મહાવીર જન્માભિષેક ૧૮ કડી ટૂંકમાં લખ્યા. છંદ મરહટ્ટામાં આકર્ષીક કાવ્યપદ્ધતિ ચારણી સાહિત્યની યાદ અપાવે છે — “ તા રડ ર,િ શગ ઢલક્રિય, ફુટ્રિઅ તુટ્ટિય ઢાલ ત્રાટક ત્રટક્કિ રણ રણ,િ રણણિઅ ગુણિમાલ ! ...તા કાયર ક"પિય, કામિણિ ઝૈ ય, દ્દેિ આભરણુ ં ઇ ા” સ. ૧૩૧૯માં ચાચિગદેવના લેખની સંસ્કૃત પ્રશસ્તિ પણ ૭૨૧ વરદત્ત ઃ– વરસામિ ચરિઉ (વાસ્વામિ ચરિત ) નાનું, મે. સધિ – ૨૧ કડવાનુ છે. આમ, ‘સિદ્ધહેમ’ના અપભ્રંશ વિભાગ તે વખતની ભાષાને સમજવા ખૂબ ઉપયોગી છે. તેથી આચાર્ય શ્રી · અપભ્રંશ ભાલાના પાણિનિ' કહેવામા આવે છે તે ચૈાગ્ય જ છે. ડૉ. પિટરસને આશ્ચર્ય મુગ્ધ બનીને તેમને ‘જ્ઞાનના મહાસાગર ’ એ વિશેષણ આપ્યું છે. ખ ખર, ગુજરાતને ભાષા અને ભાષાશુદ્ધનુ સૌ પહેલું જ્ઞાન આપનાર આતેમણે રચી હતી. આચાર્ય શ્રી આખાયે ભારતના એક અજોડ સાહિ-યાચાય ગણાય. સં. ૧૨૨૯માં ૮૪ વર્ષ અનશનથી તેમણે પ્રાણત્યાગ કર્યાં. જે ૯૧ આચાય. સામપ્રભઃ- સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશના આ વિદ્વાન કવિ મૂળ પારવાડ વિણક હતા. સ’. ૧૨૪૧માં કુમારપાલપ્રતિષ્ઠાધ અર્ધ ઐતિહાસિક અને પ્રાકૃતકાવ્ય રચ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy