SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરનચિંતામણિ કડાઓમાં રચના છે. વણિ અને રાજ્ય કરે નથી દેહરા જેવા નયરિહિ રજ કઈ કહુ નહિં, પર નેમિનાથના દેરાસરનું નિર્માણ કેવી રીતે કર્યું છે નરવઈ મંત સહાહ વ રામણિ ઇ. પ્રસ્તુત રાસને મુખ્ય વિષય છે. આમ એક ઐતિહાસિક તાસુ જણઉ વસુંવો વર રૂવનહાણ, પ્રસંગને સાદી ભાષામાં કવિએ મૂર્ત કર્યો છે. “વણિ” અને મહિયલિ પયડ-પયા રિકે–ભડ-સમ-ભાણ ’ ભાસા” નામક ખંડકડાઓમાં રચના વિભક્ત છે. ચોપાઈ(દેવગણમાં જેમ ઈન્દ્ર તેમ ફાજલીઓ અને મંત્રીઓથી દોહરા જેવા છંદ પ્રયોજાયા છે. સનાથ કષ્ણ રાજા ત્યાં દ્વારકામાં રાજ્ય કરે છે. એમના કેઈક અજ્ઞાત કવિ દ્વારા વિવિધ ગેય છંદોનો કલ ૧૧૯ અત્યંત રૂપવાન પિતા વસુદેવ સુદ્ધાએ રૂપી અંધકાર શ્લોકમાં રચાયેલા “સપ્તક્ષેત્રિરાસ”(ઈ. ૧ર૭૦)માં વિશ્વતરફ સૂર્ય જેવા પ્રગટ પ્રભાવવાળા હતા.) બ્રહ્માંડની રચના સપ્તક્ષેત્રો (જિનમંદિર, જિનબિંબ. જિનતીર્થ યાત્રામક રાસે પ્રકારની આરંભિક કૃતિ છે માત એને શગીર, આરતી-ઉત્સવ, સ્વાધ્યાય-દાન વગેરે ) નો મહિમા અને ભરતખંડના નિર્માણનું વર્ણન કવિત્વસંપન્ન “રેવંતગિરિ રાસ’ વસ્તુપાલ-તેજપાલના સમકાલીન વિજય છે તેમ જ સંગીતમય ભાષામાં થયું છે. એમાં પ્રાણાતિપાત, સેનસૂરિ (ઈ. ૧૨૩૧) કૃત પિતૃત રાસ ચાર ‘કડવ” માં અસત્યભાષણ, સ્તેય, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ ભોગપભોગવિભક્ત છે. કર્તા જણાવે છે તે પ્રમાણે સમૂહમાં રમવા માટે : પ્રમાણ, પોષધ, અતિથિ-સંવિભાગ ઈત્યાદિ મુખ્ય બાર એક નૃત્ત પ્રકારની ગેય રચના તરીકે આ રાસની રચના વ્રતનું પણ વર્ણન છે. જિનવરની પૂજા, વ્રત, ઉપવાસ, થઈ છે. કૃતિમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રેવંતગિરિ ( ગિરનાર) ચરિત્રો ઈત્યાદિનું સુંદર વિવેચન આમાં થયું છે. જૈનધર્મનું નાં રેન મંદિરોના જીર્ણોદ્ધારની કથા રજૂ થઈ હાઈ કૃતિ સર્વાગી દર્શન કરાવનાર આ રાસ મહત્ત્વપૂર્ણ છે. મંદિરોમાં એતિહાસિક મૂલ્ય ધરાવે છે. કૃતિના આરંભમાં જ્યાં થતા ઉત્સવ પ્રસંગે ‘તાલારાસ” અને “લકટારાસ” પ્રકારનાં યાદવકુલભૂષણ જેમકુમાર સદેવ નિવાસ કરે છે તેવા ગિરનાર રાસનૃત્યે ખેલાતાં એવી વિગત પ્રસ્તુત રાસમાં સેંધાઈ છે. પર તેજપાલ નિર્મિત તેજલપુર, કુમાર સરોવર અને વસ્તુ પાલની સંઘયાત્રાનું વર્ણન છે. તે પશ્ચાતું કુમારપાલના દંડનાયક બઈસઈ સાઈ શ્રમણુસંધ સાવય ગુણવતા, દ્વારા નિર્મિત કરનાર પરની સોપાનપતિ, ગિરનારનું જોયઈ ઉર છવુ જિનહિ ભુવણ મનિ હરષ ધરતા. શિખર, નેમિ જિનેન્દ્રનું અભિવ ભવન, કાશ્મીરથી આવેલા તી છે તાલારસ પડઈ બહુ ભાટ પઢંતા, અજિત અ રન નામના એ બંધુઓ દ્વારા નામિતિમાં- અનઈ લકુટાર જોઈ ખેલા નાચંતા.” સ્નાન અને હવન-નિર્માણ, વસ્તુપાલ દ્વારા ઋષભેશ્વર (શ્રમણોનો સમૂહ અને ગુણવંત શ્રાવકો બેસે છે, મનમાં મંદિરનું નિર્માણ ઇત્યાદિનું વર્ણન થયું છે. ગિરનાર પરનાં હર્ષ ધારણ કરીને જિનમંદિરમાં થતા ઉત્સવ નિહાળે છે. વિવિધ સ્થળાની પ્રાકૃતિક શોભાનું કાવ્યાત્મક વર્ણન થયું ત્યાં તાલારાસ થાય છે. ભા) : ત્યાં તાલારાસ થાય છે. ભાટ લોક વાણી બોલે છે અને છે, જેમ કે - ખેલાડીઓ લકુટારાસ ખેલે છે.) જાઈ કંદ વિહસતો જે કુસુમિહિ સંકલ, “રેવંતગિરિરાસ” અને “આબુરાસ’ જેવા તીર્થમહિમા પતિદીસઈ દસ દિસિ દિવસે કિરિ તારામંડલુ.” પાદક રાસની પરંપરામાં પ્રજ્ઞા તિલકસૂરિ ( ઈ. ૧૩૦૭) એ (કુસુમથી સભર જાઈ અને મારા હસતાં દેખાય છે, કલી-રાસ રચ્યો. એમાં આબુની તળેટીમાં સ્થિત જૈન તીર્થ તે જાણે દશે દિશાઓમાં દિવસે પણ તારામંડલ ન દેખાતું કલી નગરી (અચલેશ્વર પાસે) અને ત્યાંના ત્રણ મુનિઓની હોય !) મહિમાગાથા રજૂ થઈ છે. આરંભમાં કડ્ડલીના પાWજિન મંદિર અને ત્યાંના અધ્યામવૃત્તિસંપન્ન શ્રાવકોને મહિમા ગિરનારનો મહિમા પ્રાસાદિક શૈલીમાં રજૂ થયા છેઃ નિરૂપાયો છે. તે પછી માણિક પ્રભુ સૂરિની જીવનગાથા છે. જિમ જમ ચડઈ તડિ કડણિ ગિરનારહ, માણિકપ્રભુ સૂરિએ અંબિલાદિ ત્રો દ્વારા પિતાનું શરીર તિમ તિમ ઉડઈ જણ ભવણસંસારહ. કુશ બનાવી દીધું. અંતકાળ નજીક આવતાં તેમણે ઉદયસિંહ સૂરિને પિતાના પટ્ટ પર બેસાડવા. તે પછી ઉદયસિંહે તપ( જેમ જેમ મનુય ગિરનારની કરાડો ઉપર ચડતો જાય વિજયી બનીને ગુર્જરદેશ, મેવાડ, માળવા, ઉજજૈન વગેરે છે. તેમ તેમ સંસારની એની લૌકિક સ્થિતિ દૂર થતી જાય છે.) રાજ્યમાં શ્રાવકાન સદધર્મનો ઉપદેશ આપ્યા. અનેક | તીર્ધામક રાસાની પરંપરામાં કાઈક અજ્ઞાત કવિ દ્વારા સ્થળે તેમણે સંધની પ્રભાવના કરી અને વૃદ્ધાવસ્થામાં લગભગ ઈ. ૧૨૩૩ માં રચાયેલ ‘આબુરાસ (નેમિજિ. કમલસૂરને પાતાના પદ પર વિભૂષિત કરી અનશન દ્વારા દહરાસ ) મા ગુર્જર પ્રદેશના સેમ રાજાના રાજ્યમાં સ્થિત પોતાના અમીને શુદ્ધ કર્યો. આ રાસનું વિભાજન “વરત આબુ પર્વતનો મહિમા ૫૫ કડીઓમાં રજૂ થયો છે. ગુજ માં જ થયો છે. જે નામે થયું છે. કાવ્યદ્રષ્ટિએ આ નિમ્ન કક્ષાની કૃતિ છે. રાતના લવણુપ્રસાદ નામના રાણાના મંત્રી તેજપાલે આબુ ચૌદમી સદીના લગભગ મધ્યભાગ સુધી રાસ-કાવ્યોનો કરી અને વૃદ્ધાવસ્થ કારને પોતાના પર પર મ.સામ રાજાના રાજ્યમાં આ Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy