SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ જૈન દેરાસરમાં અભિનય થતો; પરંતુ એમાં ભાગ લેનાર છે. પટ્ટાભિષેકનું સ્થાન છે અણહિલવાડ પાટણ. જિનકુશલ– યુવક-યુવતીઓના સંગીત-માધુર્યથી ચારિત્રિક પતનની સૂરિની પ્રશસ્તિમાં ઉપમાદિ અલંકારો પ્રયોજાયા છે : આશંકાથી જૈન સંઘે રાસનૃત્ય અને અભિય પર નિષેધ જિમ ઉગઈ રવિ-બિંબ વિ હરપુ હોઈ પંથિઅહ કુલિ, મૂકો. પરિણામે અભિનયપ્રધાન લઘુ ગેય કાવ્યને બદલે હવે ચૌદમી સદીથી બહદાકાર રાસે કાવ્યનું સર્જન થવા જણ–મણુ-નયણુણંદુ તિમ દઈ ગુરુ-મુહિકમલિ” લાગ્યું. આ સદીમાં જૈનધર્મ પ્રતિપાલક કેટલાય મહાનુભાવોના (જેમ સૂર્યનો ઉદય થતાં પથિક-વૃંદને આનંદ થાય જીવનને કેન્દ્રમાં રાખી વિવિધ રાસ રચાયા. છે, તેમ ગુરુના મુખકમળનાં દર્શન થતાં મનુષ્યનાં મન અંગદેવરચિત “સમરાસુ” (લગભુ દ ૧૧૫)માં : અને નયનોને આનંદ થઈ રહ્યો છે.) એ પાટણના સંઘપતિ સમરસિંહની સંધ્રપાઠાનું વર્ણન છે. “નિકુલ િર પરાભિષેક રાસના અનુકરણમાં સેમમૂર્તિ એમાં સમરસિંહ દ્વારા શત્રુંજય ઉપર આદિનાથના મંદિરના મુનિએ “જિનપદ્યસૂરિપટ્ટાભિષેક રાસ ” ની રચના કરી. જીર્ણોદ્ધાર, સમરસિંહના પૂર્વજો, પાલનપુરી નગરી, પાલ- એમાં જિનકુશલસૂારેના શિષ્ય જિનપદ્ધ સૂરિના પટ્ટાભિષેક નપુરના ઉપકેશ ગચ્છના આચાર્યો, પાટણ નગરી ઈત્યાદિનું ઉત્સવનું વર્ણન થયું છે. કાવ્યાત્મક વર્ણન થયું છે. કુલ છેદ સંખ્યા ૧૧૦ની છે. રામાયણ, મહાભારત તેમ જ કેટલાક પુરાણ-ગ્રંથનાં બંધની દૃષ્ટિએ એમાં કુલ ૧૩ ‘ભાસા' છે. કાવ્યમાધુર્યની કથાનકોને કેન્દ્રમાં રાખીને પણ ઘણા રાસ રચાયા છે. આ અનુભૂતિ માટે શત્રુંજય પર્વત પર ચડતા સંઘના વર્ણનને સૌથી પહેલો રાસ છે શાલિભદ્રસૂરિકત “પંડવચરિત' એક અંશ દર્શનીય છે: (ઈ. ૧૩૫૪). પંદર ‘ઠવણિ”ઓમાં વિભાજિત આ ચલ ચલઉં સહિયડે સેજિ ચડિય એ, રાસ બહદાકાર અને ગેય છે. એમાં મહાભારતની કથાને આદિ-જિણ પત્રીક અહિ જોઈ સહુ એ. સંક્ષેપ પ્રસ્તુત થયો છે. કવિએ જેન-પરંપરા પ્રમાણે કથાનકને માણિકે મેતીએ ચઉકુ સુર પૂરઇ, વળાંક આવે છે, તેથી મહાભારતનાં અનેક કથાનકેથી રતનમઈ વેહિ સેવન જવારા. એમાં ભિન્નતાનું દર્શન થાય છે. કાવ્યાન્ત નેમિજિનેશ્વરનું અશોક વૃક્ષ અનુ આમ્ર પલ્લવ-દલિહિં, વર્ણન સાંભળી પાંચેય પાંડવોને શત્રુંજય તીર્થમાં સિદ્ધ રિતુપતે રહે તે માલા.” પ્રાપ્ત કરતા નિરૂપ્યા છે. મહાભારતના યુદ્ધ-પ્રસંગના વર્ણનમાં (હે સખીઓ, ચાલે ચાલે, 'જય ઉપર ચડીએ. એજસ્વી વીરરસની અભિવ્યક્ત થઈ છે : આપણે આદિનાથની પ્રતિષ્ઠા મૂર્તિનાં દર્શન કરીશું. દેવે મિડઈ સહડ રડવડઈ સીસ ધડ નઃ જિમ નઈ, માણેક મેતીથી ચેક પૂરી રહ્યાં છે. સોનેરી જવારા રત્નમય હસઈ ધુસંઈ ઊસસઈ વીર મેગલ જિ મરચઈ.” પાત્રોમાં વવાઈ રહ્યાં છે. વસંતડતુએ અશોકવૃક્ષ અને આમ્રપત્રોની તરણુમાળા રચી આપી છે.) (દ્ધા એકબીજા સાથે લડી રહ્યા છે, ધડથી માથાં ખરી પડે છે ને એ નાચતાં લાગે છે. વીર પુરુષે હસે છે, ધસે ગુજરાત-સૌરાષ્ટ્રની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી છે અને ઊંચા શ્વાસ લે છે. હાથી ધમાલ કરી રહ્યા છે. ) પૂરી પાડનાર પ્રસ્તુત રાસ મૂલ્યવાન બની રહે છે. વસ્તુસંવિધાન, કાયસૌદર્ય, કાવ્યબંધ ઇત્યાદિ દષ્ટિએ લગભગ “સમરાણાસુ” પ્રકારના પેથડરાસ” (લગભગ ઈ. ગ્રંથ ગુણવત્તાસંપન્ન છે. ૧૩૦૩)ના કર્તા અજ્ઞાત છે. કુલ ૬૫ લાક ધરાવતા આ રાસમાં પાટણ નજીક સંડેર ગામના પોરવાડ પેથડશાહની વિજયપ્રભસૂરિચિત વિજયપ્રભસૂરિરચિત “કમલારાસ” (સં. ૧૪૧૧ ) ની સંઘયાત્રાનું વર્ણન છે. એમાં રોળા, દોહરા, ચોપાઈ. સવયા કુલ ૪૯ કડીઓમાં રોપારા – પાટણના રાજા રતિવલભની પદ્ધડી, સેરઠા ઇત્યાદિ છંદ પ્રયોજાયા છે. યાત્રાસ્થાનોમાં રાણી કમલાકુંવરીની કરુણુ કથા રજૂ થઈ છે. પરદેશી ધનપિલુચાણું, ડાભલ, નાગલપુર, પેથાવાડ, જંબ, લોલિયાહાપુર, નગરીના રાજા કીર્તિવર્ધને કમલા પ્રત્યે આસક્ત થઈ તેને પિપલાઈ, પાલીતાણા, અમરેલી, વિરમગિરિ, તેજલપુર, ગિર આકર્ષણ વિદ્યાથી હાથ કરી. કમલાએ શીલરક્ષા માટે નાર, સોમનાથ ઇત્યાદિનો સમાવેશ થાય છે. કીર્તિવર્ધનને આજીજી કરી, પણ કામાસક્ત તેણે કમલાને મારઝડ કરી. કમલાને શોધતા રતિવલભને કઈ કે કમલાએ જૈનાચાર્યોના પટ્ટાભિષેકને વિષય બનાવીને પણ કેટલાક કરેલ પૂર્વજન્મનાં દુષ્કર્મોનો ખ્યાલ આપ્યો ને જણાવ્યું કે રાસ રચાય છે. આવો એક રાસ છે ધર્મકુશલ નામના તે એ કર્મોના ફળ ભોગવી રહી છે. કર્મોનો ક્ષય થતાં રાજાસાધુએ રચેલો “જિનકુશલસૂરિ પટ્ટાભિષેકરાસ” (ઈસુની ૧૩મી રાણીનું મિલન થયું અને અંતે બન્નેએ વૈરાગ્ય લઈ કેવળસદી). ૩૮ કડીઓને આ એક લધુ રસ છે. એમાં ચંદ્ર- જ્ઞાન પ્રાપ્ત કર્યું. કમલાએ શીલરક્ષા માટે દાખવેલ દતા ગરછના શ્રી જિનકુશલસૂરિના પટ્ટાભિષેક મહોત્સવનું વર્ણન દર્શનીય છે: ૪૨. પાડનારાષ્ટ્રની 3 " આપી છે. ' અરીકથ ભિષેકને વિષ ધર્મની ૧૩મી Jain Education Intemational dain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy