SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ અને Merchant of veniceમાં પણ જોવા મળે છે. કથાઘટક જોવા મળે છે. ધર્મો પદેશમાલા વિવરણ (નવમી સદી)માં શબ્દછળની શત્રુને વહેમને ભોગ બનાવો : વાત આ પ્રમાણે છે: પ્રતિકૂળ વર્તન કરનારને પ્રપંચથી વહેમમાં સંડોવી એક ગામડિયો માટો સંડલે ભરીને કાકડી વેચવા બેઠા સીધા કરવાની યુક્તિવાળો કથાઘકામાં નિર્બળ, નાની હતો. એક પૂતે બધી જ કાકડી ખાઈ જવાની શરત લગાવી કે હાથ નીચેની વ્યક્તિ, સબળ કે મોટી વ્યક્તિથી થયેલાં અને બદલામાં નગરના દરવાજામાંથી જઈ ન શકે એવો લાડુ અને મળી રહી અન્યાયને દૂર કરવા શત્રુને વહેમનો ભંગ બનાવી સીધે ગામડિયાએ ધૂર્તને આપવો એમ નકકી થયું. ધૂતે દરેક કરે છે. ક્યારેક સામાને વશવતી કરવા આ કથાઘટકને કાકડીને એકેક બટકું ભર્યું અને શરત મુજબ લાડુ માગ્યો ? ઉપગ થાય છે અને ધાર્યું પરિણામ આવતા યુકિતપૂર્વક ત્યારે ગામડિયાએ કહ્યું. “આખેઆખી કાકડી ખાઈ જા, વહેમને દૂર કરવામાં આવે છે. તે શરત પૂરી થયેલી ગણાય.” પઉમરચર”માં પિતાના બે ભાઈઓ સાથે રહેતી ધૂતે શરત પાલનની ખાતરી કરાવવા તૈયારી દેખાડી. ધનશ્રીને દાનધર્મ તેની બન્ને ભાભીઓને આંખના કણાની જે જે લોકો કાકડી લેવા આવતા તે કાકડી જઈને કહેતાઃ માફક ખૂંચે છે. “નણંદ તો અમારું ઘર લૂંટાવે છે” એવી “અરે, આ તે ખાધેલી કાકડી છે અને શું કરે ?” આથી ભાભીઓએ કરેલી નિંદાથી ધનશ્રી અને ભાભીઓને સીધી ધૂતે શરતો લાડો માંગ્યો. ગામડિયો મૂંઝાયો. કેઈક કરવા કુટિલ યુક્તિ રચે છે. મોટી ભાભીને ગર્ભિત રીતે ચતુર પુરુષે રસ્તો બતાવ્યા પ્રમાણે એક નાની લાડુડી ચારિત્ર શિથિલ ન થવા દેવાની ભાઈની હાજરીમાં આપેલા બનાવીને નગરદ્વાર વચ્ચે મૂકી અને કહ્યું: “અરે, લાડ! ઉપદેશથી, ભાઈને ભાભીના ચારિત્ર વિષે શંકા થતાં, તેનો દરવાજાની બહાર જા.” પછી ધૂને કહ્યું: “શરત મુજબ, ત્યાગ કરવા તૈયાર થાય છે, ત્યારે ઘનશ્રી વચ્ચે પડીને દરવાજાની બહાર ન જ લાડુ આ રહ્યો. લઈ લે.” ભાઈને સમજાવતાં કહે છે : “મારું સૂચન તે સામાન્ય ધૂર્તનું મોટું પણ લાડુડી જેવડું થઈ ગયું. ઉપદેશરૂપે હતું. ભાભી પર વહેમ લાવવાનું કારણ નથી.” તેતરની વાતમાં પાઠ શીખવવાની નેમ છે, જ્યારે અન્ય અને એ રીતે ભાઈને મનાવી લે છે, એ જ રીતે નાના ભાઈના મનમાં ભાભી વિષે ચરી અંગે વહેમ ઊભો કથાઘટકમાં ફસામણીમાંથી છુટકારો મેળવવાની નેમ છે. કરી, વાતને સિક્તથી વાળી લે છે. અલબત્ત, આ કુટિલ લોકકથામાં આળઃ બુદ્ધિને દૂરુપયોગ: યુક્તિથી ઘનશ્રીના પછીના ભવમાં તેના પર દુઃશીલતાને કોઈ નિકટના પુરૂષ પાસે સ્ત્રીએ કરેલી વ્યભિચારની અને ચેારીનો આરોપ આવે છે. નટપુત્ર રોહકની વાતમાં માગણી નકારનાર પુરુષ પર, ઘવાયેલા “અહ”ને કારણે પર ઘવાયેલા આહને કારણે બાળરોહકને દુઃખ દેતી અપરમાને સીધી કરવા આવો ન્યૂહ જન્મેલી વેરવૃત્તિથી તે પુરુષ પર સ્ત્રી બળાત્કારનો આરોપ રચાયો છે. પૂર્ણભદ્રના પંચાખ્યાન (૧૧૯૯) ૧-૩માં અને મૂકે : આળના આ પ્રકારનો ઉપયોગ દેશદેશની અને સમય- પશ્ચિમ ભારતીય પંચતંત્ર (દસમે સિકો)માં આવતી દંતિલ સમયની અનેક લોકકથાઓમાં થયે છે. શ્રેષ્ઠ અને ગોરંભની વાતમાં પણ આ પ્રકારના કથાઘટકનો ઉપયોગ થયો છે. સુદર્શન શ્રેષ્ઠિની કથામાં, રાણીએ કરેલી અગ્ર માગણીને સુદર્શન શ્રેષ્ઠિ સિફતથી ટાળે છે પણ પાછળથી અદેખાઈથી પ્રેરિત આળ : રાણીને સુદર્શન શ્રેષ્ઠની સિતનો ખ્યાલ આવતાં, એમની “મહાઉમ્મષ્ણ” જાતકના અસાધારણ બુદ્ધિચાતુર્ય પર બળાત્કારનું આળ ચડાવે છે અને રાજાએ કરેલી છૂળીની ધરાવતા મહૌષધની અદેખાઈથી, બીજા પ્રધાને મહીષધ સજા ભોગવતાં, શૂળી પર ચડતાં, શૂળીનું સિંહાસન બને દેશદ્રોહી હોવાનો મગધરાજના મનમાં વહેમ ઊભું કરે છે. છે અને સદર્શન શ્રષ્ટિ કેવળજ્ઞાન પામે છે. ઘવાયેલા અહમ્ અને તેનો દેશવટો થાય છે. એ જ રીતે સેળમી સદીના અને એ કારણે પ્રગટતી વેરવૃત્તિ કેવું પરિણામ લાવે છે એ અંતમાં રચાયેલા બલાલકૃત ભેજ પ્રબંધમાં કાલિદાસને કથાઘટક આજે પણ એટલું જ ઉપયોગી છે ! ભજે બહુ માન્યો તેથી અદેખાઈથી બળતા પંડિતોએ પશ્ચિમના લોકવાર્તા સાહિત્યમાં આ વાર્તાઘટક “ પટિ. રાજાની દાસીને સાધી, તેના દ્વારા રાજાના મનમાં એવો ત છે પ્રાચીન તીસરી સાહિત્યમાં વહેમ ઊભો કર્યો કે, કાલિદાસ અને રાણી લીલાવતી * ધમની એયર છાતની એકબીજાના પ્રેમમાં છે. પરિણામે કાલિદાસને દેશવટો મળે છે. બાઈબલમાને જોસેફ અને પિટિફરનો પ્રસંગ વગેરે આ વર્તમાન સમયમાં અસાધારણ પ્રતિભા અને પ્રગતિ કથાઘટકના આધારે રચાયેલી કથાઓ છે. આપણે ત્યાં કરતાં અગ્રણીઓના ચારિત્ર ખંડનનો અફવા દ્વારા થઈ રામાયણની શુર્પણખાની વાતમાં, કથાસરિત્સાગરની કેટલીક રહેલો પ્રયોગ આ પ્રકારને દ્યોતક ગણી શકાય. સમાજકથાઓમાં હસાવલીની વાર્તામાં તેમજ અન્યત્ર આ પ્રકારના જીવન અને રાજકારણમાં આવું વિશેષ બને છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy