________________
સર્વસંગ્રહગ્રંથ
ઉપસંહાર :
સર્વાગી જીવનદર્શન કરાવ્યું છે અને એ રીતે અંતિમ
ધ્યેય પ્રાપ્ત કરવાનું સૂચવ્યું છે. બુદ્ધિચાતુર્યના કથા ઘટકે જૈન, બૌદ્ધ કે હિન્દુ ધર્મમાં કથા સાહિત્યનું પ્રમાણ
પરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે અને જીવનવ્યવપુષ્કળ છે. તેને મુખ્ય ઉદ્દેશ ધર્મ, નીત, કર્મનું ફળ હારમાં ઉપસ્થિત થતી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં કેવા બતાવવાનો અને અંતે મોક્ષમાગનો ઉપદેશ આપવાને કીમિયા દ્વારા રસ્તો કાઢો એનું સ્પષ્ટ દર્શન આપણને થાય હોય એ સ્વાભાવિક છે. પણ એ સિદ્ધ કરતાં પહેલાં આપણું છે. અને કથા સાહિત્યની આ જ તે ખરી ઉપયોગિતા છે. પૂર્વજોએ કથા સાહિત્યમાં સમગ્ર જીવનનું, વાસ્તવિક જીવનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. અને તેમાં એક પણ ક્ષેત્ર બાકી (તા. ૨૧, ૨૨ અને ૨૩ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ રહ્યું નથી. સ્ત્રી ચરિત્ર, વિક્રમ ચરિત્ર, પ્રેમ, વર, ગણિકા, ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિર હોલમાં શ્રી મહાવીર ધૂર્ત, મૂર્ખ, પંડિત વગેરેના જીવન પ્રવાહોને સ્પષ્ટ કરીને જૈન વિદ્યાલય હીરક મહોત્સવ નિમિત્ત જવામાં આવેલ સામાન્ય માનવીને આ બધા સંજોગોમાં સૂઝ પડે એ રીતે જૈન સાહિત્ય સમારેહની વિભાગીય બેઠક જૈન સાહિત્યમાં માર્ગદર્શક બનવાનો પણ હેતુ સિદ્ધ કર્યો છે. એવા સર્વાગી આ નિંબંધ લેખકે રજૂ કર્યો હતો. સમારોહના પ્રમુખ જીવન દર્શનથી પર થઈને અંતે મોક્ષગામી થવાનું છે. શ્રી. કે. કા. શાસ્ત્રી હતા અને જૈન સાહિત્યની વિભાગીય પણ એ પહેલાં દર્શન અધૂરું હોય તો એથી પર થઈને બેઠકના પ્રમુખસ્થાને ડૉ. હરિવલ્લભ ભાયાણી હતા. આપણું વીતરોગ થવાનું શક્ય નથી. એટલે આપણુ કથા સાહિત્યમાં કથા સાહિત્યની વિશિષ્ટતાઓનો પરિચય થાય એ હેતુથી સામાન્ય માનવીને રસ પડે એ રીતે કથાગૂંથણી કરીને આ લેખ અત્રે અમે રજૂ કર્યો છે.
Six:
1
/ * * *
* * *
ક', કરી
3.T.
. .
રાણકપુરના મેઘનાદ મંડપની કલામય થંભાવલિ ( ચોવિજયજી જૈન ગ્રંથમાલા-ભાવનગરના સૌજન્યથી)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org