SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ના આકેના વિશે નગરવાને સાકા પાસેથી ૧૪૧૦ પહેલાં) અને હર્ષવર્ધનકૃત સંસ્કૃત ગદ્યમય “સદય- લુચ્ચાઈ ખરેખર ધૂર્ત વેપારી કરે છે, અગ્રગણિકા નહીં. વત્સકથા' (ઈ. સ. ૧૪૫૪-૭૪)માં, કથાસારિત્સાગરમાં, જાપાની કથામાં ભઠિયારાની દુકાને તળાતી મરછીની પાંચમી શતાબ્દીના જૈન કથા ગ્રંથ “વસુદેવહિંડી ”માં, ધર્મો વાસ માણનાર પાસે પિસા માગતાં ભઠિયારાને દૂરથી પૈસા પદેશમાલા વિવરણ (નવમી સદી), જાતકકથા, પંચતંત્ર, દેખાડી કિંમત ચૂકવવામાં આવે છે. ઈટાલીની કથામાં ભાંઠેશુકસપ્તતિ, વગેરેમાં મળે છે. યારાની હાંડી ઉપર રોટલો ધરી રાખી તેને રંધાતી વાનીની છળ સામે પ્રતિસ્થળ તર્ક જાળ: વરાળથી સોડમવાળો કરનારા પાસે પિસા માગતા ભઠિયારાને પસાના ખણખણાટ દ્વારા કિંમત ચૂકવવામાં આવે છે. કારણ, પુણ્યવંત જાતકમાં પ્રજ્ઞાવાદી રાજમાર્ગ ઉપર લટાર ભઠિયારો ખાવાની ચીજના પૈસા લે છે. પણ આ તો તેણે મારતો હતો, ત્યાં અગ્રગણકા અને નગરશ્રેષ્ઠિને પુત્ર ઝઘડો વરાળ વેચી છે એટલે તેના બદલામાં પસાનો ખણખણાટ કરતાં હતાં. વિગતમાં ઊતરતા પ્રજ્ઞાવાદીને જાણવા મળ્યું કે જ સંભળાવાય. નગરના પુત્રે અગ્રગણિકાને રાત્રે સેવામાં બોલાવી હતી; પરંતુ તે રાત્રે તે રોકાયેલી હતી એટલે બીજા દિવસે કથાસરિત્સાગરમાં આ યુતિને જુદે જ પ્રવેગ મળે આવવાનો વાયદો કર્યો. પરંતુ નગરશ્રાષ્ટ્રના પુત્રે તે રાત્રે છે. તે એ અર્થમાં કે તેમાં છળ સામે પ્રતિરછળ નહીં પણ સ્વપ્નમાં અગ્રગણિકા પાસેથી સેવા લીધી. એટલે બીજા દિવસે છળ કરવા માટે જ તેને ઉપયોગ થાય છે. એક શ્રીમંતનું નગરવધૂને સેવામાં આવવાની ના કહી; પરંતુ અગ્રગણિકાએ એક સંગીતકારે વીણાવાદનથી મનોરંજન કર્યું તેના બદલામાં કહ્યું: “એમ છે તો મારા વેતનના એક લાખ મને આપી ખજાનચીને સંગીતકારને ઈનામ આપવાનું શ્રીમંતે કહ્યું. દે.” પણ શ્રેષ્ઠિપુત્ર એમ શેને માને? આ ઝઘડે પ્રજ્ઞાવાદીને પરંતુ ખજાનચીએ રોકડી ના પરખાવી એટલે વીણાવાદકે સેંપાયો. તેણે કહ્યું: “જે શ્રેષ્ઠપુત્રે ગણિકાની સેવા લીધી શ્રીમંતને ફરિયાદ કરી એટલે શ્રીમંતે કહ્યું: “પિસા કેવા ? હોય તે ગણિકાનો જે ભાવ હોય તે તેણે આપી દેવો વીણાવાદનથી તે મને ઘડીક શ્રુતિ સુખ આપ્યું તેમ મેં જોઈએ.” પછી એક અરીસો મંગાવ્યા ને એક લાખ સુવ. ઈનામની વાત દ્વારા તેને શ્રતિ સુખ આપ્યું ” આ કથામુદ્રા ભરેલી પેટી મંગાવી, અરીસાને સામે ધરી, ગણકાને ઘટકને મળતી કવિ દલપતરામના કાવ્યની પંક્તિઓ તુરત બોલાવી, કહ્યું: “અરીસામાં એક લાખ સુવર્ણમુદ્રાનું જ યાદ આવે છે: પ્રતિબિંબ પડે છે તે લઈ લે. જેવી શ્રેષ્ઠ પુત્રે તારી સ્વપ્નમાં પેલું છે તે બધું તેમાં નવાઈ તે શી કરી; સેવા લીધી, તેવું તને વેતન આપે છે. કારણ, સ્વપ્ન અને સાંબેલું વગાડે તે હું જાણું કે તું શાણે છે.” પ્રતિબિંબ સમાન.” આમ, અગ્રગણિકાની તર્ક જાળથી ઠગારી માંગણીને, એ જ તર્ક જાળને ઉપયોગ ઠગારી ચૂકવણી માટે છળ સામે પ્રતિસ્થળઃ શબ્દજાળને પ્રયોગ : કરવામાં આવે છે. ઠગવાની યુક્તિનો બીજો પ્રકાર તે શબ્દજાળ કે શબ્દછળ. ચારિત્રરત્નગણિકત “દાનપ્રદીપ” (ઈ. સ. ૧૪૪૩)માં એમાં શકદનો ભળતો અર્થ કરી, તેનો લાભ લેવાનું, જેના ધનદત્તની વિવેકબુદ્ધિને પ્રસંગ આ પ્રમાણે છે: કથાગ્રંથ વસુદેવ હિંડીમાં, એનું સરસ ઉદાહરણ છે. એકવાર એક કપટી, સાર્થવાહ બનીને, બાર કરોડ અનાજનું ગાડું ભરીને નગરમાં વેચવા આવેલા કણબીને સુવર્ણમુદ્રા ધરાવતી ગણિકા અનંગસેનાને ત્યાં ગયો. ગાંધીના દીકરાઓએ પૂછયું : “ગાડાવાળું તેતર વેચવું છે?” ગણિકાએ તેને ધનાઢય માની, યુક્તિપૂર્વક કહ્યું : “તમારી એટલે ગાડાવાળાએ એક રૂપિયામાં વેચવા હા કહી. ગાંધીના પાસેથી મને બાર કરોડ સુવર્ણ મદ્રા મળી છે એવું છેટલા દીકરાઓએ એક રૂપિયા આપીને તેતર તેમ જ ગાડું ઊઠાવી પહોરે મને સ્વપ્ન આવ્યું છે અને એ સાચું પડશે એમ લીધું. કારણ, ગાડાવાળા તેતરને સૌદ હતો. ન્યાયલયમાં મને લાગે છે.” ગાડાવાળો હાર્યો, પરંતુ એક ચતુર પુરુષે બદલો લેવાની યુક્તિ આ સાંભળી ધૂર્ત સાર્થવાહે કહ્યું: “વાત સાચી છે. શીખવી. એ પ્રમાણે ગાડાવાળા ગાંધીના ઘેર ગયો ને બોલ્યાઃ મને પણ સ્વપ્ન આવ્યું હતું. બાર વર્ષ તારે ત્યાં મારા ભાઈ ! ગાડું તમને મળ્યું તો આ બળદને પણ તમે રહેવાના વિચારના પરિણામે મેં બાર કરોડ સુવર્ણમુદ્રા તારે ? જ લઈ લો ને! બદલામાં શણગાર સજેલી તમારી ઘરની ત્યાં થાપણ તરીકે મૂક્યા છે, પણ હમણાં એક સાર્થવાહ વહુવારુના હાથે બે પાલી અનાજ લઈશ.” બળદના લોભમાં પરદેશ જાય છે અને વ્યાપાર અર્થે મારે તેની સાથે જવું ગાંધીપુત્રો સહમત થયા અને એટલે કણબી, સ્ત્રીનો પાલીવાળા છે એટલે મારી અનામત પાછી આપ. પરદેશથી કમાઈને હાથ પકડીને ચાલવા લાગ્યો. ફસાયેલાં કણબીને છોડાવવા સીધો તારે ત્યાં જ આવીશ.” વગેરે. આ રીતે અનંગસેના ચતુર પુરુષે કરેલી શબ્દજાળથી ગાડાવાળાને બળદ અને અને સાર્થવાહના ઝઘડાને ઉપર જણાવ્યા મુજબ, ધનદત્તે ધનથી ભરેલું ગાડું પાછું મળે છે. અરીસામાં પ્રતિબિંબ દેખાડીને, નિકાલ આ. અહીં આવી જ શબ્દજાળ Pied piper of Hemelin માં, Jain Education Intemational on Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy