SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ fli 'क्षणे क्षणे यन्नवतामुपैति એક મોટી સંસ્થા અનેક વિદ્વાનોના સહયોગથી જે तदेव रुप' रमणीयतायाः' કાર્ય કરી શકે તેવું કાર્ય ભાઈશ્રી દેવકે ખાલી ખિસ્સે પ્રતિક્ષણે જે નિત્યનૂતન ભાસે છે તે રમણીય. રમણીય કરીને જગતને એ બતાવી આપ્યું છે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન તાના આ લક્ષણની આબુ, દેલવાડા, રાણપુર અને ખજૂરા અંતે સફળ થયા વગર રહેતો નથી. “જેન રત્નચિંતામણિ– હોના અદ્દભુત, બેનમૂન શિ૯પે જોનારને પ્રતીતિ થયા વગર સ સર્વસંગ્રહ” એ નામનો વિશાળકાય ગ્રંથ જૈનદર્શનના નથી રહેતી. શરકાલીન આકાશમંડળમાં ચોમેર વિખરાયેલા અનેકવિધ વિષયોનું સચોટ જ્ઞાન મેળવવા માટે એક તવણી મેઘખંડોની જેમ ભારતભરમાં ઠેરઠેર પથરાયેલા ભોમિયાની ગરજ સારે તેવો છે. જૈન ધર્મના વિષયોના આ તીર્થ મંદિરો ભાવિકજનની ભક્તિ ભાવનાને પ્રબલ જ્ઞાન માટે એને પણ કહેવો હોય તો પણ કહી શકાય. બનાવવા પૂર્વક સંસારના ત્રિવિધ સંતાપને શમાવે છે. દપ ણમાં જેમ સવ વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે તેમ આ જિનશાસનમાં થયેલા તે તે પરમપકારી મહાપુરુષોએ ગ્રંથમાં જૈન ધર્મના વિવિધ વિષયોનું સુસ્પષ્ટ દર્શન થાય નિણત કરેલી જિનમંદિર, જિનબિંબ, જિનાગમ, સાધુ, છે. આ ગ્રંથને સ્થિરતાપૂર્વક વાંચીને મનન કરનારને જૈનસાધ્વી, સાધક અને શ્રાવિકા આ સાત ક્ષેત્રોની સુગ્ય ધર્મ પ્રત્યે અહોભાવ જાગ્યા સિવાય રહેશે નહીં. ગ્રંથના વ્યવસ્થાના કારણે જ આ જિનમંદિરો વર્ષો પહેલાના હોવા કદને શોભે તેવા મોટા અને અભ્યાસપૂર્ણ લેખો એમાં આપ્યા છે. જેથી વાંચનારને એકી સાથે અનેક ગ્રંથોનો છતાં આજે પણ દેવવિમાન જેવાં શોભી રહ્યા છે. નિચોડ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય. પ્રસ્તુત ગ્રંથ વિશે આત્મવાદ, કર્મવાદ, નયવાદ, સપ્તભંગી, ધ્યાનયોગ, મા ની પી જ છે અહી છે એ રસ લેગ્યા, તમસ્કાય, કાઉસ્સગ, પચ્ચકખાણુ, સંલેખના, જાગે તે હજારો કામ પડતા મૂકી, અરે ! ખાવાનું સુદ્ધાં નહિ સદ્ધાં નિયાણું, નિહન્તવાદ, તવજ્ઞાન, નવતત્વ, આગમ અને જૈન પણ મૂકી દઈ તે પ્રવૃત્તિમાં મંડી પડે છે. ન જોવે રાત કે સાહિત્યનો પરિચય, જૈનાચાર્યો, જૈનગ્રંથ, જૈનતીર્થો અને ન જો દિવસ, ન જેવે સુખ કે ન જે લખ. ન જેવે હસ્તપ્રતાનો પરિચય, તીર્થકરોની કેશ સમીક્ષા, સ્તુતિ, ગામ કે ન જોવે પરગામ, એ તો ધૂણી ધખાવીને બેસી જાય ગાદના પરિચય, રાણ અન સ સાહિત્ય આવા આવા સાહિત્યની સાધનામાં. એ સાહિત્યરસને જ્યારે સોગ બહુ સંખ્યક વિષય પર જે તે વિદ્વાન પુરુષોના અભ્યાસમળી જાય છે સૂઝ, સમજ અને ખંતને, ત્યારે તો તેના પૂણે મનનીય લેખેથી, અનેક તીર્થસ્થાનોના તથા પ્રતિમાઉપર ખરેખર ચાર ચાંદ લાગી જાય છે. સાહિત્ય સર્જન એના મનોહર ચિત્રોથી શોભતા આ ગ્રંથ સાચે જ જૈનસંશોધન અને પ્રકાશનનું કામ ઘણી ધીરજ માગી લે છે. ઘટના આભૂષણ સમાન છે. સમયની સંકીર્ણતા અને ધૂળધાયાના જેવી નિષ્ફળતાઓથી વિંટળાયેલી ધીરજ છેવટ અનેક-વિધ કાર્યવ્યસ્તતાના કારણે આવા મહાગ્રંથને સુધી જે રાખે તે જ તેની સિદ્ધિનો આસ્વાદ માણી અનુરૂપ મન માને તેવી પ્રત્યેક લેખેની ટૂંકી પણ સમીક્ષા શકે. બાકી બીજા બધા તો બેઠાં બેઠાં વા ખાતા જ રહે. પૂર્વકની પ્રસ્તાવના લખી શકાઈ નથી તેના એકરારપૂર્વક એક પછી એક વધુને વધુ પ્રમાણવાળી અસ્મિતાઓ પ્રગટ આ લખાણમાં છદ્મસ્થત્વ સુલભ ક્ષતિ બદલ તજજ્ઞોની ક્ષ માં કરીને ગુજરાતી સાહિત્ય જગતમાં એક સફળ પ્રકાશક યાચી પ્રસ્તાવના પૂર્ણ કરું છું. તરીકે અને સાથોસાથ સંગ્રાહક તરીકે પુરવાર થયેલા -પૂ. આ, વિજયદેવસૂરિશ્વર ભાઈશ્રી નંદલાલ દેવલુકને જૈનધર્મ અને તેના સાહિત્ય પ્રત્યે જાગેલો આદર દાદ માંગી લે તેવો છે. પોતાના ૫. વિજય હેમચંદ્રસૂરિ હૈયામાં રહેલો એ આદર બીજા ઘણાંના હૈયામાં પણ પ્રતિ સં-૨૦૪૧ ફલિત થાય એ ભાવનામાંથી આ વિશાળકાય ગ્રંથરત્નનો ભા. ૧, ૬ થી પ્રાદુર્ભાવ થયે છે. આવાં કામ કેવાં કપરાં તેમજ માથા- તા. ૫-૧૦–૧૯૮૫ ફટવાળાં હોય છે તે તો એમાં જે પડ્યા હોય તે જ જાણી . મૂ. જૈન ઉપાશ્રય, શકે. બાકી મોટાભાગના લોકો તો તૈયાર થયેલાં એ ઓપેરા સેસાયટી, કાર્યમાં કઈ ખામી છે એ જ શોધવાની વૃત્તિવાળા હોય પાલડી, છે. તેઓનો તે ગુણ તેઓને જ મુબારક હો. અમદાવાદ-૭ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy