________________
૩૨
આગમ
શ્વેતાંબર સ'પ્રદાય આગમાની પીસ્તાળીસની સંખ્યાવાચનાને આધારે લખાયું છે અને ગણાવે છે. આ આગમ સાહિત્યને મુખ્ય બે વિભાગમાં વાચનાના આધારે લખાઈ છે. વહેંચી નાંખવામાં આવ્યુ છે. આ ઉપરાંત અન્ય વાચનાએ પણ થઈ છે. ત્યાર બાદ વીર નિર્વાણના આશરે ૯૮૦ વર્ષ પછી (ઈ. સ. ૪૫૩૪૬૬)માં વલભીમાં આચાર્ય દેવ ગણ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે એક સંમેલન ભરાયું ત્યારે સમય ઘણા વીતી ગયેા હતેા. આ સમયે જેને જેટલું યાદ હતુ તે ભેગુ કરીને દેવ િણુએ અન્ય લિપિબદ્ધ સિદ્ધાંતાની સાથે પુસ્તકામાં ઉતાયું” ત્યારબાદ શ્રુત ભૂલાઈ જવાના ભય જતો રહ્યો. આચાય દેવગિણિના ઉલ્લેખ વાચના પ્રવર્તક નહીં પણ શ્રુતને પુસ્તકારૂઢ કરનાર તરીકે મળે છે. આવુ' મહાપ્રભાવક કામ કરનાર વિશે આપણી પાસે ઝાઝી માહિતી નથી એ એક કમનસીબી છે. આમ દેવિ ણુ દ્વારા શ્રુતના ઉદ્ધાર થયે। આ વિશેના ઉલ્લેખ શિલાલેખામાંથી મળે છે. આ પ્રયત્ન મહારાજા ખારવેલે કિલ'ગદેશમાં આવેલા ખડિગિર અને ઉદ્દયગિરિ પર શિલાલેખ કાતરાવ્યા છે તે આ પ્રમાણે છે: મૌર્ય કાળમાં વિચ્છિન્ન થયેલાં અને ૬૪ અધ્યાયવાળી અંગ સાહિત્યના ૪થા ભાગ ફરીથી તૈયાર કરાવ્યા આને કાલિ`ગી વાચના કહેવામાં આવે છે.
અ‘ગસાહિત્ય ખાર અંગ બાર ઉપાંગ ચાર
છે
દસ મે
મૂળસૂત્રેા છેદ્યસૂત્રેા પ્રકીર્ણ ચૂલિકા આગમ સાહિત્યને સમય ઈ.સ. પૂર્વે પમી શતાબ્દીથી ઈ.સ.ની પમી સદી સુધીના ગણાય છે. મહાવીરસ્વામીએ સ્થાપેલા સંઘ માટેના નીતિનિયમે ઘણાં કડક હતાં. મહાવીરના પ્રચારનું કેન્દ્ર મગધ હતું અને ત્યાં એકધારી કુદરતી આફતા ચાલી હતી. જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યાના શાસન દરમ્યાન મગધમાં બાર વર્ષાના ભયંકર દુષ્કાળ પડથો ત્યારે માનવજીવન દોહ્યલુ થઈ પડયુ. તે વખતે ત્યાં શ્રુતકેવલી ભદ્રબાહુને લાગ્યું કે આ દુષ્કાળમાં તે ખારાક પણ પ્રાપ્ત નહીં થાય અને ગૃહસ્થીઓને ભારરૂપ થવાશે એમ વિચારીને તેઓએ વિશાળ શિષ્યસમુદાય સાથે દક્ષિણ ભારત તરફ વિહાર કર્યાં. વીર નિર્વાણ પછી ૧૬૦ વર્ષે એટલે આશરે ઈ. સ. પૂર્વે ૩૬૯માં થૂલિભદ્ર થાડાક શિષ્યા સાથે મગધમાં જ રહ્યા. તેઓ ચૌદ પૂર્વાંધરના જ્ઞાતા
હતા.
વીરનિર્વાણ પછી લગભગ ૮૨૭–૮૪૦ વર્ષ પછી (ઈ. સ. ૩૦૦-૩૧૩ માં ) આગમાને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે આ સ્કુધિલના સાનિધ્યમાં મથુરામાં એક સ’મેલન યેાજાયુ` હતું. અહી જે શ્રુતનું સંકલન કરવામાં આવ્યું. તે કાલિક શ્રુત કહેવાયું. આગમતના બે વિભાગ પાડવામાં આવેલા છે: (૧) અંગબાહ્ય (૨) અગપ્રવિત્ર, અગબાદ્યના એ ભેદ છે (૧) આવશ્યક (૨) આવશ્યક વ્યતિરિક્ત અને આવશ્યકના સામયિક વિ. છ ભેદ છે, તેવા આવશ્યક વ્યતિરિક્તના પણ કાલિક અને ઉત્કાલિક એમ બે ભેદ છે. આ સમેલન મથુરામાં યાાયેલ હાવાથી તેને માથુરીવાચના નામ આપવામાં આવ્યું.
આ સમયમાં વલભીમાં પણ નાગાર્જુન નામે એક શ્રુતધર હતા. તેમણે વલભીમાં એક મેળાવડા ચૈાજ્યા હતા. તેમાં એકઠા થયેલા સાધુઓએ ભુલાઈ ગયેલુ. શ્રત યાદ કરીને સૂત્રાના સંઘટનાપૂર્વક ઉદ્ધાર કર્યો, આને વલભીવાચના નામ આપવામાં આવ્યું અને તેના નાગાર્જુનીય પાઠ તરીકે ઉલ્લેખ મળે છે. આ વાચનાઓના ઉલ્લેખ આપણને ન’ઢી સૂત્ર અને સમવાયાંગસૂત્રમાં જ મળે છે અને આ ઉપરાંત જ્યાતિષ કર’ટીકામાં પણ મળે છે. તેના રચિયતા. આચાર્ય મલયગિરના મતાનુસાર “ અનુયેાગદ્વાર” સૂત્ર માથુરી
6.
Jain Education International
જૈનરચિંતામણિ જ્યાતિષકર ટીકા વલભી
આગમાનુ' મહત્ત્વઃ— જૈન પર′પરા પ્રમાણે આગમાની રચના : મહાવીર સ્વામીના ગણધરાએ કરી છે. તેમના ઉપદેશને સૂત્રરૂપમાં બાંધ્યા. “ મુત્ત ગ્રંથમ્નિ ળહરા નિકળ’ આ દ્વાદશાંગને “નિવિદ્દ ” પણ કહે છે. વૈદિક સાહિત્યમાં તેના અંગભૂત ગ્રંથા માટે વપરાતી સંજ્ઞા છે અર્થાત્ વિક ‘“ અ’ગ” ( વેદાંગ ) શબ્દ સંહિતામાં જે પ્રધાનવેદ્ય હતા વાડ્મયના અર્થ મૌલિક નહી પણ ગૌણ ગ્રંથા સાથે છે. જ્યારે જૈનામાં અંગ શબ્દને આ અર્થમાં લેખવામાં નથી આવતા પણ બાર ગ્રંથાના બનેલા વર્ગનું અકથ હોવાથી તેને અંગ કહેવામાં આવે છે. તે અગના રચનાર શ્રુતપુરુષ માનવામાં આવ્યા છે. અને ખાર અંગાને શ્રુતકેવળીનાં બાર અંગેા ગણવામાં આવ્યા છે.
ઉપલબ્ધ જૈનાગમાં વેઢ જેટલા પ્રાચીન નથી પણ તેમને બૌદ્ધ પિટ્ટકના સમકાલીત ગ્રંથા ગણવામાં આવ્યા છે. ડૉ. યાકાખીના જણાવ્યા પ્રમાણે સમયની દષ્ટએ જૈન આગમા રચનાકાળ કોઈપણુ માનવામાં આવે પરંતુ તેમાં સ`ગ્રહિત તથ્યાના સબંધ પ્રાચીન પૂર્વપરંપરા સાથેના છે. જૈન પર પરાનુસાર ભલે અનેક તીર્થંકરા થઈ ગયા, પરંતુ તેમના ઉપદેશમાં સામ્ય જરૂર છે. તત્કાલીન પ્રજા છેલ્લા તીર્થંકરના ઉપદેશ, શાસન અને વિચારને વધારે મહત્ત્વ આપે એ સ્વા ભાવિક છે. છેલ્લા તીથ કર મહાવીરસ્વામી છે અને તેમના ઉપદેશ વધુ પ્રચલિત બન્યા છે.
મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યા તેને ગણધરાએ સૂત્રબદ્ધ કર્યા તેથી અર્થપદેશક અથવા અરૂપ શાસ્ત્રના કર્તા
For Private & Personal Use Only
www.jainelibrary.org