SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૬૧૭ અને પરાક્રમ તે લીલાદ્ધિ થાય છે યાગ, ફ સામાન્ય ધર્મને જાણવાવાળા આત્માનો જે ગુણ છે તે સંબંધ ધરાવે છે. એટલે વાસ્તવિક રૂપથી તે વીર્ય એ દર્શન છે. શરીરની નહીં, પણ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરનો આ રીતે પદાર્થબોધ થવા ટાઈમે ચડતાં ઊતરતાં વિવિધ ગુણ ના ઉતા રાશનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા પ્રકારના આત્મપગરૂપ ભેદનો વ્યવસ્થિત અને વિસ્તૃત જે આમાં, શરીરમાં રહેલા છે તેનો ગુણ છે.. રીતે થતો ખ્યાલ ચુકાઈ ન જવાય તે માટે આત્માની આ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એ આત્માના ચૈતન્યશક્તિને માત્ર એક જ્ઞાનસ્વરૂપે જ નહિ ઓળખતાં સ્વમાલિકીના-બહાર ક્યાંયથી નહિં આવેલા સ્વાભાવિક જ્ઞાન અને દર્શન એમ બંને સ્વરૂપે જૈન દર્શનમાં ગુણો છે. એ જીવમાત્રના ગુણ હોવા છતાં પણ તે ઓળખાવી છે. દરેકનું અસ્તિત્વ દરેક જીવનમાં એક સરખું નહિ હેતાં - આ જ્ઞાન દર્શન ઉપરાંત આત્માનો ત્રીજો ગુણ ચારિત્ર , ન્યૂનાધિકપણે વર્તતું જોવામાં આવે છે. આવી વિવિધછે. જીવની સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું તાનું કારણ શું? એ પ્રશ્ન. બુદ્ધિમાન મનુષ્યના હૃદયમાં ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ પ્રશ્નનું સમાધાન પ્રવર્તન, સ્વભાવમાં જ વતે તેને ચારિત્ર કહેવાય. અર્થાત્ કર્યા પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે જે જે વસ્તુના રાગ-દ્વેષની પરાધીનતા રહિત, આમાની જ્ઞાન અને દર્શન વિકાસમાં હાનિ-વૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકર્ષતા અર્થાત્ શક્તિનો ઉપયોગ, તેને ચારિત્ર કહેવાય. રાગ-દ્વેષ એટલે સંપૂર્ણતા યા અંતિમ વિકાસ પણ હોવો જોઈએ. એ હિસાબે આત્મામાં વર્તતા ક્રોધાદિ કષાયો. આ ક્રોધાદિ કષાયના જ્ઞાનાદિ ચારે ગુણોની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણપણાનું પણ ત્યાગને જ ચારિત્ર કહેવાય. અનુમાન કરી શકાય છે. આમાનો થે ગુણ “વીર્ય” કહેવાય છે. વીર્ય એ આ હિસાબે અનંત યના વિશેષ ધર્મને જણાવનાર જૈન પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ ગ, ઉત્સાહ, બળ, જ્ઞાનગણના એવા પૂર્ણ પ્રકર્ષને કેવળજ્ઞાન કહેવાય છે. એ પરાક્રમ, શક્તિ ઇત્યાદિ થાય છે. અર્થાત્ આત્માની શક્તિ રીતે દર્શનની પ્રકતા- પૂર્ણતાને કેવલદર્શન કહેવાય છે. બળ-પરાક્રમ તે વીર્ય કહેવાય છે. તેના (૧) લબ્ધિવીર્ય તથા ય છે, તન (1) લોધવા તથા આત્માની અવસ્થામાં સદાના માટે સંપૂર્ણ રાગ-દ્વેષ ની મારી અને (૨) કરણવીર્ય, એમ બે પ્રકાર છે. તેમાં આત્માનું અર્થાત ક્રોધાદિ કષાયરહિતપણાને ચારિત્રની પૂર્ણતા કહેવાય શક્તિરૂપ રહેલ વીર્ય તે લબ્ધિવીય છે. અને તે લોધ- છે. અને કદાપિ ન્યૂનતાને ધારણ નહિ કરનાર વીર્યને સવવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે મન-વચન અને કાયારૂપ કષ્ટ વીર્ય કહેવાય છે. સાધન તે કરણવીર્ય છે. કરણવીર્યમાં આમિક વીર્યના વાહનરૂપથી વીર્ય શબ્દનો ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને આ ચારે ગુણોની પૂર્ણતાવાળી અવસ્થાવંત સર્વ વીર્યગુણની પ્રાથમિક સમજ તે કરણવીર્ય દ્વારા જ આપી જીવોની સ્થિતિ સઢાના માટે એક સરખી જ હોય છે. પરંતુ શકાય છે. લબ્ધિવીર્ય પ્રગટ થવામાં કરણવીય સંબંધ : એ ગુણોની અપૂર્ણતા ધરાવતા વિવિધ જીવોની અવસ્થામાં ધરાવે છે. માટે તે ઉપચાર યોગ્ય છે. વીર્યના સત્ય સ્વરૂપથી અને એકના એક જીવની અવસ્થામાં વિવિધ કાળે વર્તતા અજ્ઞાત લોકે, શરીરની તાકાતને-બળને જ વીર્ય સ્વરૂપમાં તે અપૂર્ણ ગુણોમાં અનેક પ્રકારની ભિન્નત્તા વતે છે. સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે પુદ્ગલમાંથી જેમ શરીર, સુખ, દુઃખ, વૈભવ, સન્માન, યશ, આયુષ્ય બનેલું હોવાથી તે તો પૌગલિક વીર્ય કહેવાય છે. આ આદિ બાહ્ય સંગોમાં વિવિધતા સર્જક તત્વ તે કર્મ છે. પિદુગલિક વીર્યની પ્રગટતાનો આધાર આત્માના વીર્યગુણ તેમ આત્માના ઉપરોક્ત ગુની અપૂર્ણતામાં અને ન્યૂના(લબ્ધિવીર્ય)ના પ્રગટીકરણ ઉપર જ છે. ધિકતામાં તે ગુણોની અધૂરી વર્તતી માત્રાનું આચ્છાદક તત્વ “કમ ” છે. જગતના નાના મોટા સર્વ પ્રાણીની મન-વચન તથા શરીરની સ્કૂલ યા સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ દરેક જીવમાં સત્તા તરૂપે તો એ ચારે ગુણોનું લાગે છે. મન-વચન અને કાયા તે જડ હોવાથી આમાના અસ્તિત્વ, સંપૂર્ણ રૂપે સદાને માટે હોય જ છે. પરંતુ વીર્ય વિના કોઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. સત્તામાં રહેલી પૂર્ણતા પિકી તેની પ્રગટતામાં જેટલી આતમાં જ્યારે શરીરનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે ન્યૂનતા થાય છે, તેટલા ન્યૂનતા પ્રમાણ ગુણના અ , મજબૂતમાં મજબૂત શરીર પણ કાષ્ટની માફક થઈને પડયું આત્મામાં વતતો હોવા છતાં આચ્છાદિત સ્વરૂપે હોય છે. રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે, આત્મિક બળ તેને આચ્છાદન કરનાર તત્વ તે “કમ ” કહેવાય છે. વીયના અભાવે શારીરિક બળ વ્યર્થ છે. શરીરગત પદગલિક આછીદનનું પ્રમાણું આચ્છાદક તવની ન્યૂનાધિકતાના આધારે વીથ , એ બાહ્યવાય છે. બાદવીર્ય એ આમિકવીર્યના હોય છે. આ હકીકત સૂર્ય અને વાદળની ઘટાના દેષ્ટાંતથી અનેક બાહ્ય સાધનોમાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત્ વિચારીએ. આમિક વયના પ્રવર્તાનરૂપ આત્મપ્રયત્નમાં બાધવીર્ય પણ વાદળઘટાથી આચ્છાદિત બની જતાં સૂર્યના તેજની જે ૭૮ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy