SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરતનચિંતામણિ ચૂનાધિકતા આચ્છાદક એવા વાદળના સમૂહને અનુરૂપ છૂટકારાથી જ થાય છે. અને ઘાતી કર્મને છૂટકારે ચાર હોય છે. વાદળઘટા વધારે તેમ સૂર્યનું તેજ છું. અને ઘાતા કમ પૈકી મેહનીય કર્મના છૂટકારાથી જ થાય છે. વાદળઘટા ઓછી તેમ તેજનું પ્રમાણ વધુ હોય છે. અને મેહનીય કર્મની વિવિધ અવસ્થાના સંબંધથી અમુક 0ા સવથા વિખરાઈ ગયેથી સૂર્યનું તેજ બિલકુલ કમે ક્રમે સર્વથા છુટવા માટે આત્માના થતા પ્રયત્નથી આરછાદન ૨હિત સંપૂર્ણપણે પ્રગટે છે. વાદળની પ્રાપ્ત દશાને જૈન દર્શનમાં ગુણસ્થાનક તરીકે ઓળખાવી. આછાદિતતા ટાઈમ કંઈ સૂર્યનું તજ નષ્ટ થઈ જતુ. • છે. કઈ દશાસૂચક ગુણસ્થાનકમાં કમ ના બંધ – ઉદય અને વાદળઘટા બિલકુલ વિખરાઈ જવા ટાઈમે કાંઈત તેજ હીર ઉદીરણ અને સત્તા સ્વરૂપ સંબંધ આત્માને કે કે નવ ઉતપન થતું નથી. પરંતુ વાદળના ઘેટા ટાઈ મ ન બની રહે છે અને ગુણસ્થાનકમાં આગળ વધતાં મહનીય તેજ, આરછાદિત (ઢંકાઈ જવા પણે ) વતે છે. અને કમને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી સર્વદા માટે ઘટા બિલકુલ વિખરાઈ જવા ટાઈમે તે ઢંકાયેલ તેજ પ્રગટ કેવી રીતે વિલીન બને છે? ત્યાર બાદ અ૯પ સમયમાં જ થઈ પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. એ રીતે આત્માના જ્ઞાનાદિ. શેષ ત્રણ ઘાતકર્મ આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે ચાર ગણો અને તેના આછાદક તવે – કમ અ ગ બને છે ? અને અંતે અધાતીકર્મો સ્વયં કેવી રીતે છૂટી સમજવું. જવાથી આત્મા અજર – અમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત લ, ૨પ , કરે છે? આ બધી હકીકત સ્પષ્ટ અને હૃદયગમ્ય રીતે ગુણને આરછાદિત બનાવી રાખનાર કર્મને જૈનદર્શનમાં જેનદર્શનમાં જાણવા મળે છે. ઘાતક તરીકે ઓળખાવ્યાં છે. અને જીવની વ્યાવહારિક જૈનદર્શન કર્મવિષયક રસપ્રદ હકીકતો દર્શાવવા ઉપરાંત યા દૃશ્યમાન અવસ્થાની અનુકૂળતા તથા પ્રતિકૂળતા સર્જક કર્મ રજકણોને અમુક ટાઈમ સુધી ઉપશાન બનાવી અને અદ્યાતીકમ તરીકે ઓળખાવ્યાં છે. ઘોતી કમી રાખવારૂપ ઉપશમશ્રેણીનું તથા તે ૨જકણોને આમૂલચૂલ આમિક ગુણનું આચ્છાદન કરે છે. જ્યારે અઘાતી કર્મો ઉખેડી નાખવાની પ્રક્રિયા સ્વરૂપ ક્ષેપક શ્રેણીનું સ્વરૂપ તે જીવના મનુષ્ય – દેવ – જાનવર અને નરકની ભવનું, એટલી સુંદર શિલીએ સમજાવ્યું છે કે ભલભલા વૈજ્ઞાનિકોની આયુષ્યન, શારીરિક સુખ- દુઃખનું અને ગાત્ર વિગેરે બદ્ધિ પણ ચક્કરમાં પડી જશે અંગેનું નક્કી કરે છે. આત્માના જ્ઞાન – દર્શન - ચારિત્ર અને વીર્ય ગુણના આચ્છાદક એવા ઘાતી કર્મના નામે આ ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણીમાં આત્મશક્તિ કેવું અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય (૨) દશનાવરણીય (૩) કામ કરે છે? કર્મ આગુઓની તાકાત કેવી હતપ્રાયઃ બની મેહનીય અને (૪) અંતરાય છે. જ્યારે જીવને ભવ – જીવન- જાય છે તે અને અંતે આત્મશક્તિની પૂર્ણતાની ઉજજવલ જ્યોત કેવી રીતે પ્રગટે છે! તે બધી હકીક્ત સમજનાર મર્યાદા – સુખ દુઃખ અને શેત્રના સંયેગે પ્રાપ્ત કરાવનારાં અઘાતી કર્મોનાં નામ અનુક્રમે (૧) નામ (૨) આયુ બુદ્ધિશાલી મનુષ્યનું મસ્તક આ વિષયના આવિષ્કારક (૩) વેદનીય અને (૪) ગોત્ર કર્મ છે. અઘાતી કર્મોનું ' આ સર્વજ્ઞ ભગવંતે પ્રત્યે સહેજે ઝૂકી જાય છે અને જૈનદર્શન કથિત કર્મવાદની મહત્તા સ્વહૃદયમાં અંકિત બને છે. કામ જીવને ગતિ આદિ બાહ્ય સંચાગની અનુકૂળતા – પ્રતિફળતા પ્રાપ્ત કરાવવાનું છે. જ્યારે ઘાતકર્મોનું કામ પ્રત્યેક સંસારી આત્મા સાથે લેહાગ્નિવત્ યા ક્ષીરનીરઆત્મિક ગુણોને આચ્છાદન કરવાનું છે. વત્ સંલગ્ન બની રહેલ વિવિધ કર્મનું અસ્તિત્વ જીવને વિપાક દર્શાવવામાં એક સરખા સ્વભાવવાળું નહિ હોવાના અઘાતકમના કારણે પ્રાપ્ત, ભવ – આયુ આદિ કારણે તેની વિવિધતાને અનુલક્ષીને તેના મૂળ આઠ સાંગિક છે - અશાશ્વત છે – નાશવંત છે. આત્માની ભેદ અને ઉત્તર ૧૫૮ ભેદ દ્વારા કરેલું વગીકરણ એટલું સ્વાભાવિક – અસલી – સ્વમાલિકીની ચીજ નથી. બહારથી બધું સુંદર છે કે, તેના દ્વારા સંસારી આત્માની અનુભવઆવેલી છે. અસલી ચીજ, તે આત્માની અવ્યા સિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓને ખુલાસે જૈન દર્શનમાં ખાધ અક્ષયસ્થિતિ – અરૂપીપણું અને અગુરુલઘુપણું છે. બતાવેલ કર્મ તત્ત્વના વિજ્ઞાન દ્વારા સુંદર રીતે થઈ શકે છે. જીવને શાશ્વત શાંતિની પ્રાપ્તિ તો ઉપરોક્ત ચાર અવસ્થામાં જ છે. તે અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને મનુષ્યાદિ કર્મ અણુઓથી આત્માની અનર્થતાને અનુલક્ષીને જ ભવમાં, તે દરેક ભવની સ્થિતિની મર્યાદામાં, શારીરિક સુખ જૈનદર્શનમાં નવતત્ત્વનું સુંદર આયોજન છે. આ નવતત્ત્વનું દુઃખના સગોમાં અને વિવિધ કળામાં ભટકતા જ રહેવાનું જ્ઞાન જ માનવમાં માનવતા સજે છે. આધ્યાત્મિક દષ્ટિએ છે. ક્યાંય કાયમી વસવાટ નથી. ફેર બદલો કરતા જ જે કઈ મહાપુરુષો થઈ ગયા છે તે સર્વ આ નવતત્ત્વમાં રહેવાનું છે. આવી અસ્થાયી સ્થિતિથી સદાના માટે છૂટકારો હેય-ય અને ઉપાદેયના વિવેકી બનવાથી જ થયા છે. આ તે અઘાતી કર્મના સંબંધથી સર્વથા મુક્ત બનવામાં જ નવતત્ત્વનો વિષય ચેતન અને જડ પદાર્થ સંબંધી જ છે. છે. પરંતુ તે સંબંધને છૂટકારો તે પ્રથમ ઘાતકર્મને જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કર્મ રજકણેની જ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy