SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ પદગલિક છે. અન્ય દશનોની જેમ જૈનદર્શનમાં કમ માત્ર આવું માનીએ તો આંતરિક અશુદ્ધતા વિના સંસ્કાર નથી, પરંતુ તે એક વસ્તુભૂત પદાર્થ છે. તેવીસ તેણે કર્મોને બંધ કેવી રીતે કર્યો એ આપત્તિ પ્રકારની પૌગલિક વર્ગણાઓમાં એક કાર્મણવર્ગણ પણ આવે છે. છે જે સર્વત્ર આત્મપ્રદેશમાં વિશ્વાસેપચયરૂપે વિદ્યમાન છે. જેનદર્શન એવું નથી માનતું કે સૃષ્ટિનો કર્તા-ધર્તા આ કામણવર્ગણારૂપ પુગલ પરમાણુ રાગ-દ્વેષી જીવની અને હર્તા કઈ ઈશ્વર છે. આ વિશ્વ (ત્રિક) અનાદિમાનસિક-વાચિક અને કાચિક શુભ અથવા અશુભ રૂપ અનંત છે. ન તે એને કેઈએ બનાવ્યું છે અને ન તે ક્રિયાના નિમિત્તને પામીને શુભ કે અશુભ રૂપે વિભાજિત . કેઈ એનો સર્વથા નાશ કરી શકે છે. અખિલ વિશ્વમાં છ થઈને દૂધ અને પાણીના સંયોગની જેમ આત્મા સાથે દ્રવ્ય છે, જેમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્યના સંગબંધાઈ જાય છે તથા યથા સમયે પોતાનાં શુભ-અશુભરૂપ વિશે ના શુભ-અશુભ વિચગનો ક્રમ હંમેશાં ચાલુ રહે છે અને એનું નામ સંસાર ફળ આપે છે. છે. છ દ્રવ્યોની વ્યવસ્થા પણ અનાદિ છે તેથી જીવ અને - જ્યાં અન્યદર્શન રાગ-દ્વેષ-આવિષ્ટ જીવની ક્રિયાને કર્મ પુદગલ પણ અનાદિ સિદ્ધ છે. જ્યારે બન્ને દ્રવ્ય અનાદિ કહે છે અને આ કર્મ ક્ષણિક હોવા છતાં પણ તજજન્ય છે તો એમનો સંબંધ પણ અનાદિ છે. જીવના અશુદ્ધ સંસ્કારને સ્થાયી માને છે ત્યાં જૈનદર્શન માને છે કે રાગ- રાગાદિ ભાવોનું કારણ કર્મ છે અને જીવના અશુદ્ધ રાગાદિ શ્રેષ-આવિષ્ટ જીવની પ્રત્યેક ક્રિયા સાથે એક પ્રકારનું દ્રવ્ય ભાવ તે કમરનાં કારણ છે. તાત્પર્ય એ છે કે પૂર્વે બાંધેલાં આત્મા તરફ આકૃષ્ટ થાય છે અને તેના રાગ-દ્વેષ રૂપી કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે રાગાદિ ભાવ થાય છે પરિણામોનું નિમિત્ત મેળવી આત્મા સાથે બંધ પ્રાપ્ત કરે અને રાગાદિ ભાવોને લીધે જીવને નવાં કર્મોના બંધ થાય છે તથા કાળાંતરમાં તે દ્રવ્ય આત્માને સારું કે ખોટું ફળ છે અને જ્યારે એ કર્મ યથા સમયે ઉદયમાં આવે છે તે મળવામાં નિમિત્ત થાય છે. તેમનું નિમિત્ત મળતાં જીવને ફરીથી રાગાદિ ભાવ થાય છે. મહર્ષિ કુંદકુંદાચાર્યો આનું વિશેષ રપષ્ટીકરણ કરતાં તથા તે ભાવાનું નિમિત્ત મળતાં ફરીથી નવીન કમબંધ પંચારિતકાય ગ્રંથમાં કહ્યું છે કે આ લોક બધે જ બધી યા પછી થાય છે-આ રીતે જીવ અને કર્મનો અનાદિ સંબંધ સિદ્ધ છે. તરફથી વિવિધ પ્રકારના અનંતાનંત સૂક્ષમ અને બાદર જેવી રીતે ગરમ લોઢાના ગોળાને પાણીમાં ડુબાડતાં તે કર્મરૂપ થવાને ચગ્ય પુદ્ગળાથી ઠસોઠસ ભરેલો છે. જ્યાં ચારે બાજુએથી શીતળ જળનાં પરમાણુઓને પિતા તરફ આત્મા છે ત્યાં પણ આ પુદગલકાય વિદ્યમાન રહે છે. સંસા- ખેંચે છે તેવી રીતે શરીરનામાં નામકર્મને ઉદયે જડ કર્મ રાવસ્થામાં પ્રત્યેક આમાં પોતાના સ્વાભાવિક ચૈતન્ય- પરમાણુ માના સંપૂર્ણ પ્રદેશમાં એકસાથે ખેંચાઈને સ્વભાવને ન છોડીને પણ અનાદિકાળથી કર્મબંધનથી પ્રવેશ કરે છે. તાત્પર્ય એ છે કે આમ પરિણામમાં કષાયની બંધાયેલું હોવાથી અનાદથી મહ, રાગ, દ્વેષાદિ રૂપ અનાદિકાલીન અધિકતા કે મંદતાથી સર્વ આત્મપ્રદેશોમાં અશુદ્ધ જ પરિણામ કરે છે. તે જ્યાં મોહરૂપી, રાગરૂપી કે વધુ કે ઓછી સક પતા થાય છે તે અનુસાર અધિક અથવા શ્રેષરૂપી ભાવ કરે છે ત્યારે ત્યાં તેના તે ભાવોનું નિમિત્ત ઓછાં કર્મ પરમાણુ આત્મા સાથે બંધને પ્રાપ્ત થાય છે. મેળવીને જીવપ્રદેશોમાં પરસ્પર અવગાહરૂપે પ્રવિષ્ટ પુદગલ આત્મા અને જડમેને આ સંબંધ એકક્ષેત્રાવગાહી છે. સ્વભાવથી જ કર્મરૂપતાને પ્રાપ્ત થાય છે. સમાન ક્ષેત્રમાં રહેનાર જીવના વિકારી પરિણામને જીવની ક્રિયા સાથે આ પ્રકારના પદગલિક કર્મબંધને નિમિત્ત કરીને કાર્માણવÍણાએ સ્વયમેવ પિતાની અંતરંગ અન્ય કોઈ દેશને સ્વીકાર્યો નથી. જેનદશનની પિતાની આ શક્તિને કારણે કમરૂપમાં પરિણમે છે અને આમાં સાથે મૌલિક વિશેષતા છે. બંધને પ્રાપ્ત થાય છે. આત્મા અને કર્મને સંબંધ અનાદિ છે અમૂર્ત પર મૂર્તને પ્રભાવ કેવી રીતે? શકા – આમા અને કમને સંબંધ ક્યારથી છે અને શંકા – આત્મા અમૃત છે, ત્યારે તેને મૂર્ત કર્મથી સંબંધ કેણે કર્યો છે તથા કેવી રીતે થાય છે? કેવી રીતે હોઈ શકે છે, કારણકે મૂર્તિક સાથે સમાધાન – આત્મા અને કર્મનો સંબંધ અનાદિથી છે. મૂર્તિકને બંધ તો સંભવ છે, પરંતુ અમૂર્તિક જેવી રીતે ખાણમાંથી સ્વર્ણ પાષાણુરૂપે સેનું સાથે મૂર્તિકને બંધ કેવી રીતે થઈ શકશે? કિટકાલિમાને લઈને જ નીકળે છે તેવી રીતે સમાધાન -- યથાર્થમાં સંસારી આત્માઓ કંચિત્ મૂર્ત સંસારમાં અનાદિકાળથી જીવ કર્મબંધનને છે, કારણકે સ્વભાવતઃ (સ્વરૂપતઃ) આત્મા પ્રાપ્ત છે તથા પિતાની અશુદ્ધ દશાને લીધે અમૂર્ત હોવા છતાં પણ અનાદિકાળથી કર્મપરિભ્રમણ કરે છે. જે જીવ પહેલાં શુદ્ધ હતો અને બદ્ધ હોવાથી આ આમા વિકારી અવસ્થાને ત્યાર પછી તેની સાથે કર્મોને બંધ થયો પ્રાપ્ત કરે છે. અનાદિથી આ આત્મા અશુદ્ધ રાવસ્થામાં માં આ બધી સારા જ અને બાકી થાય છે. આ જ નિમિત્તલી રાગા આવે છે તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy