SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્રંથ છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ આત્મા મૂર્તિક છે અને કર્મ પણ મૂર્તિક છે માટે કથચિત્ મૂર્તિ ક આત્મા પર મૂર્તિ કર્માના પ્રભાવ પડે છે. એટલા કર્મના ભેદ ‘ કમ્મત્તણેણુ એક ઇવ ભાવાત્તિ હાદિ દુવિહતુ ? કત્વ રૂપ સામાન્યાપેક્ષા કર્મ એક પ્રકારનું છે, પરંતુ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ કમ્ બે પ્રકારે છે. જીવથી સંબંધિત કર્મ પુદ્દગલાને દ્રવ્યક કહે છે અને દ્રવ્યકના પ્રભાવથી થનાર જીવના રાગ – દ્વેષ રૂપી ભાવાને ભાવ કર્મ કહે છે. દ્રવ્યકર્મના મૂળ ભેદ આઠ છે અને ઉત્તર ભેદ એકસા અડતાલીસ છે તથા ઉત્તરાત્તર ભેદ અસંખ્યાત છે. આ બધા પુદ્દગલના પરિણામ સ્વરૂપ છે, કારણ કે જીવની પરત ંત્રતામાં નિમિત્ત છે. ભાવકમાં ચૈતન્ય પરિણામ રૂપી ક્રોધાદિ ભાવ છે, તેમના પ્રત્યેક જીવને અનુભવ થાય છે, કારણકે જીવ સાથે તેમને કચિત્ અભેદ્ય છે. આ કારણે તે પારતંત્ર્ય રવરૂપે છે, પરતંત્રતામાં નિમિત્ત નથી. દ્રવ્યકમ પરતંત્રતામાં નિમિત્ત હાય છે અને ભાવકમ ચૈતન્ય પરિણામ થવામાં પારતત્ર્યરૂપ હેાય છે. આ દ્રવ્યકમ અને ભાવકમાં અંતર છે. દ્રવ્યકમ પૌદ્ગલિક છે અને ભાવક આત્માના ચૈતન્ય પરિણામાત્મક છે, કારણ કે આત્માથી કચિત્ અભિન્નરૂપ પ્રતીત થાય છે અને તે ક્રોધાદિ રૂપ છે. દ્રવ્યકમ અને ભાવકમાં કારણ-કાર્યના સંબંધ છે, દ્રવ્ય કર્મ કારણ છે અને ભાવકમાં કાર્યાં. દ્રવ્યકમ વિના ભાવકમ ન થાય અને ભાવક વિના દ્રવ્યકમ ન થાય. આ બન્નેમાં ખીજવૃક્ષ સૌંતતિ સમાન કાર્ય – કારણુ ભાવ સંબંધ વિદ્યમાન છે. ૦૭ ચિકાશ આછી હશે તો કર્મ રૂપી ધૂળ પ્રગાઢ રૂપે મધને પણ પ્રાપ્ત નહી થાય અને જો કષાય રૂપી ચિકાશ વિશેષ હશે તા કર્મરૂપી ધૂળ પગાઢ રૂપે બધાશે. તેથી સંક્ષેપમાં યેાગ અને કષાય જ ધનાં કારણ છે. Jain Education International બંધના ભેદ મધ ચાર પ્રકારના હાય છે ઃ ૧. પ્રકૃતિબંધ, ૨. પ્રદેશખ'ધ, ૩. સ્થિતિબંધ અને ૪. અનુભાગમધ. આમાં પ્રકૃતિ અને પ્રદેશમ’ધ યાગના નિમિત્તે તથા સ્થિતિ તથા અનુભાગમધ કષાયના નિમિત્તે થાય છે. પ્રકૃતિબંધ અને પ્રદેશ'ધ – પ્રકૃતિના અથ સ્વભાવ છે. ક-બંધ થતાં જ તેમાં જ્ઞાન અને દશનાદને રોકવા, સુખ દુઃખ આપવા વગેરેના સ્વભાવ પડે છે – તે પ્રકૃતિબંધ છે. ઇયત્તા (સખ્યા) અવધારણ કરવાને પ્રદેશ કહે છે. અર્થાત્ કમ રૂપે પરીણિત પુગળસ્કન્ધાના પરમાણુઓની જાણકારી કરીને નિશ્ચય કરવા તે પ્રદેશાધ છે. વસ્તુતઃ ક પરમાણુની સંખ્યા નિયત હાવી તે પ્રદેશ ધ છે. સ્થિતિબંધ અને અનુભાગમ ધઃ સ્થિતિના અર્થ છે મર્યાદા કાળ, યાગના નિમિત્ત કમ સ્વરૂપે પરીણિત પુગળસ્કન્ધાનુ કષાયવશ જીવમાં એક રવરૂપે રહેવાના કાળને સ્થિતિ કહે છે. પ્રત્યેક કર્મના ખ'ધ થતાં જ તેના સંબંધ આત્મા સાથે કથાં સુધી રહેશે – તે નિશ્ચિત થઈ જાય છે. અનુભાગના અર્થ લદાનશક્તિ છે. કર્મની પેાતાનુ કાય કરવાની (ફળ આપવાની) શક્તિને અનુભાગ કહે છે. તેથી જ્ઞાનાવરણાદિ કર્મના કષાયાદિ પરિણામજન્ય જે શુભ અથવા અશુભ રસ છે તે અનુભાગમ'ધ કહેવાય છે. આ ફળ આપવાની શક્તિ અથવા અનુભાગ કખ ધને સમયે જ તેમાં યથાયાગ્ય રૂપે તીવ્ર કે મદ રૂપે પડી જાય છે. કર્મમ ધનાં કારણુ જ્યારે આપણે કમ – બંધનાં કારણેા પર વિચાર કરીએ. છીએ ત્યારે જાણવા મળે છે કે મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તે કાઁધ થાય છે. બીજે બંધનાં ચાર કારણ પણ કહ્યાં છે. કયાંક – ક્યાંક કષાય અને ચાગ રૂપ એ ભેદ પણ માન્યા છે. ખંધના કારણેાની તેનું કથન કર્યું" છે. પ્રકૃતિમધના ભેદ ઉપર કહેલા ચારે પ્રકારના બધાં પ્રકૃતિમ"ધના ભેદ– સખ્યા પર આપણે અહી વિચાર કરવાના નથી; સંખ્યાભેદ્ય-પ્રભેદનું સંક્ષેપમાં વિવેચન યેાગ્ય પ્રતીત હાવાથી સર્વ પ્રથમ તા માત્ર સક્ષિપ્ત અને વિસ્તૃત કથનની અપેક્ષાએ છે, પરંતુ વસ્તુતઃ કષાય અને યાગ આ એ જ કબંધનાં કારણ છે. મન – વચન – કાય રૂપી યોગશક્તિને લીધે ધમ ખેંચાય છે અને કષાય – રાગ – દ્વેષ રૂપી ભાવાના નિમિત્ત તેમના બંધ થાય છે. યાગ રૂપી વાયુથી ક – ધૂળ ઊડીને કષાય રૂપ સ્નેહયુકત આત્મા રૂપી દીવાલ પર ચોંટી જાય છે. કમ રૂપી ધૂળનું વધારે કે ઓછુ. ચાંટવું તે કષાય રૂપી સ્નેહની અધિકતા કે હીનતા પર નિર્ભીર છે. જો કર્મામાં જુદા જુદા પ્રકારના સ્વભાવ પડવા અને તેમની સંખ્યાનું વત્તાઓછુ થવુ યેાગ પર નિર્ભર છે તથા જીવ સાથે ઓછી કે વધારે સમય સુધી સ્થિત રહેવાની શક્તિ તે કષાય પર નિર્ભીર છે. પડવી અને તીવ્ર કે મઢ ફળ આપવાની શક્તિનુ સ્થિર થવું આત્માની ચેાગ્યતા અને અતરંગ-બાહ્ય નિમિત્તોનુસાર અનેક પ્રકારનાં પરિણામ થાય છે. આ પરિણામેાથી જ બંધાનાર કર્મોના સ્વભાવ નિર્મિત થાય છે. બંધાનાર કર્માના સ્વભાવેાના વિભાગ કરવામાં આવે તે અનેક પ્રકારના થઈ શકે છે, પરંતુ વિવિધ સ્વભાવી કર્મીને આડ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy