________________
બાથ
છે. આ આચારસથી, છતાં જમાં થનારા
અને તે બન્નેને પૃથક
સમન્વય કે સાજા
ને માં એ અંતર
૬૦૨
જેનરત્નચિંતામણિ નિશ્ચય પર ભાર મૂકે છે, ત્યાં જ તેઓ તેની પ્રાપ્તિ માટે પાન પર વ્યવહારશ કે શુભ રાગાંશ સાધનામાં સહાયક આચારશાસ્ત્રમાં વ્યવહાર પર પૂર્ણ ભાર મૂકે છે. આ રીતે કેમ ન હોય, પરંતુ પુણ્યબંધનો હેતુ હોવાથી અથવા ત્યાં તેઓ આચારશાસ્ત્રમાં વ્યવહાર પર ભાર મૂકે છે ત્યાં વિક૯પત્યોદક હોવાથી ઉપરનાં પાન પર પણ ત્યાજય જ જ નિશ્ચય પર ભાર આપવાનું ભૂલતા નથી. બન્નેમાં કઈ હોય છે. પણ પક્ષના પલાને આવશ્યક્તાથી અધિક નમાવવાને જ
ચેનાંશેન સુખ્રિસ્તનાશનાય બંધન નાસ્તિ, એકાંત નામક તે અભિશાપ છે જે સાધકના બધા જ પુરુષાર્થ
ચેનશેન તુ રાગસ્તનનાસ્ય બંધન ભવતિ. પર પાણી ફેરવી નાખે છે. નિઃસંદેહ જ્ઞાનમાત્રને મુખ્ય
ચેનશેન જ્ઞાનસ્તનાશનાય બંધન નાસ્તિ, માનીને ચાલનાર અધ્યાત્મશાસ્ત્રમાં વ્યાવહારિક ક્રિયાકાંડ
ચેનાંશેન તુ રાગસ્તનાંશેનાસ્ય બંધન ભવતિ. માટે કોઈ સ્થાન નથી, છતાં ય ચારિત્રને મુખ્ય માનીને
યેનાંશેન ચારિત્રસ્તનાશનાસ્ય બંધન નાતિ, ચાલનાર આચારશાસ્ત્રમાં તેને સર્વે સર્વા કહેવામાં આવ્યો
ચેનશેન તુ રાગસ્તનાંશનાર્ય બંધન ભવતિ. છે. આ રીતે જોતાં જો કે આ બન્નેમાં પરસ્પર વિરોધ દેખાય છે, પરંતુ દૃષ્ટિની મુખ્યતા ગૌણુતાને ઓળખનાર
(પુ. સિ. ઉ. ૨૧૨-૨૧૪) જ્ઞાની તે બન્નેને પૃથક પૃથક ન જોઈને પારસ્પરિક સામંજસ્ય અંતર ફક્ત એટલું છે કે અહીં ત્યાગનો અર્થ ત્યાગની દ્વારા એક જ છે. બનેનો સમન્વય કે સામંજસ્ય કરીને જાતિ ન હોઈને ઉપેક્ષાની જાતિને હોય છે. ત્યાગ અને ઉપેક્ષાચાલવામાં જ મુમુક્ષનું કલ્યાણ છે, કેઈ એકની હઠ પકડીને માં એ અંતર છે કે જેવી રીતે હિંસાદિ ત્યાગવા યોગ્ય વિષયો બીજાને તિરસ્કાર કરવામાં નહીં.
નાં વ્રત, નિયમ વગેરે દ્વારા સંક૯પપૂર્વક સ્વરૂપત ત્યાગ નિ સહિ આચતર લક્ષ્યની પ્રાપ્તિનો સાક્ષાતુ હતુ કરવામાં આવે છે, તેવી રીતે ઉપેક્ષ્ય વિષયોનો ત્યાગ કરવામાં જ્ઞાન જ છે, ક્રિયા નથી, છતાં પણ સંસ્કારોથી દબવાના કારણે
આવતો નથી. ગ્રહણ તથા ત્યાગના વિકપોને છોડીને ઢીલા જ્યાં સુધી ચિત્ત ચંચળ તથા ક્ષુબ્ધ રહે છે, ત્યાંસુધી જ્ઞાનની
થઈ જવું અર્થાત્ તે વિષાના અભાવ અથવા સદભાવ વાત કરવી તે ઉપહાસ છે.
બન્નેમાં સમાન રહેતાં જ્ઞાતા-દૃષ્ટા ભાવે અવસ્થિત રહેવું તે ચિત્તને ચંચળ તથા ક્ષુબ્ધ કરનાર આશ્ર કે સંસ્કારોથી
ઉપેક્ષાનું લક્ષણ છે. નિવૃત્ત થઈને જયારે ઉપયોગ નિશ્ચળતાને પ્રાપ્ત કરે છે સમ્મચારિત્ર પ્રકરણમાં કથિતુ, શુભ પ્રવૃત્તિની ઉપેક્ષાવાળી ત્યારે જ અધ્યાત્મની દૃષ્ટિમાં તે “જ્ઞાન” સંજ્ઞાને પ્રાપ્ત કરે છે, આ બીજી ભૂમિ એટલી સૂથમ અને નાજુક છે કે સહેજમાત્ર અન્યથા નથી કરતે. વ્યાવહારિક ક્રિયાઓ પણ પરમાર્થતઃ પણ ભૂલ કે પ્રમાદે સાધકને આકાશેથી પાડીને પાતાળમાં સાક્ષાતુ રૂપે લક્ષ્યની પ્રાપ્તિ માટે કહેવામાં આવી નથી, ચિત્તની પહોંચાડી શકે છે, કારણકે અશુભના ત્યાગમાં જેવી રીતે માનવ શુદ્ધિ માટે કહેવામાં આવી છે, અને એટલા માટે તેમને નિશ્ચિત રૂપે ઉપર ચઢે છે તેવી રીતે શુભની ઉપેક્ષાથી ઊંચે સાક્ષાત્ હેતુ ન માનતાં પરંપરા હેતુ માનવામાં આવી છે. જવાનું નિશ્ચિત નથી. આ બાબત સાધકના માનસિક સ્તર વ્યાવહારિક સાધનાથી ચિત્તની શુદ્ધિ થાય છે, ચિત્તની શુદ્ધિ પર આધારિત છે. “ અશુભમાંથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ” થતાં ઉપયોગની સ્થિરતા થાય છે, અને ઉપયોગની સ્થિરતાથી વાળા પ્રથમ સોપાનવાળી તેની વ્યવહાર સાધના જો એટલી ચારિત્રનું તે અંતિમ લક્ષણ પ્રાપ્ત થાય છે, જેને સમતા કે પરિપકવ થઈ ગઈ છે અને તેના ફળ સ્વરૂપે માનસિક શમતા કહેવાય છે. મોહ તથા ક્ષેભ વિહીન આમ પરિણામ સંસ્કારોની શક્તિ એટલી ક્ષીણ થઈ ગઈ છે કે ઇંદ્રિયોના જ એના પરમાર્થ સ્વરૂપ છે–મેહ રહિત સમતા અને ક્ષોભ વિષય તથા કીર્તિ-પ્રતિષ્ઠા આદિના વિક૯પ તેને હવે પ્રલોભિત વિડીન શમતા. ભલે ચારિત્રના અંતિમ સંપાનને પ્રાપ્ત ઉચ્ચ કરવા માટે સમર્થ થઈ શકતા નથી, તે નિઃસંદેહ શુભની સાધક એના માર્ગનાં વ્યાવહારિક બાહ્ય ક્રિયાનું કોઈ સ્થાન ઉપેક્ષાવાળું આ બીજું પગથિયું તેને ધીમે ધીમે સમતાના તે ન જોતો હોય, છતાં પણ નિમ્ન ભૂમિમાં સ્થિત મલિન કે અંતિમ સોપાન પર પહોંચાડી દે છે કે જ્યાં પહોંચ્યા પછી ચંચળ ચિત્તવાળે કોણ સાચે સાધક એવો છે કે જે વ. સાધક પૂર્ણ કામ થઈ જાય છે અને તેને બીજું કંઈપણ કરવું ચિત્તની શુદ્ધિ માટે એને શરણે ન જાય.
બાકી રહી જતું નથી, પરંતુ તેની વ્યવહારસાધના હજુ
એટલી પરિપકવ નથી થઈ કે તેના સંસ્કારોની શક્તિ એટલી ૭. પુષ્યની કથંચિત હતા :
ક્ષીણ થઈ જાય તે અવશ્ય જ તે સમતા ભૂમિની તરફ પ્રયાણ સમતા લક્ષણવાળા અંતિમ પગથિયે પહોંચવા માટે કરવાને બદલે તે પ્રલોભનમાં ફસાઈને સ્વચ્છતા તરફ સાધકને સમ્મચારિત્રના પ્રકરણમાં કથિત તે બીજી ભૂમિકામાંથી પ્રયાણ કરે છે, જોકે સાધના પ્રત્યે તેની નિષ્ઠા શિથિલ થઈ પસાર થવું અત્યંત આવશ્યક છે કે જેમાં હિંસા વગેરે જાય છે, છતાં પણ પૂર્વે કરેલી સાધનાનું અભિમાન તેનાં અશુભ કે પાપ કાર્યોના ત્યાગની જેમ પૂજા, ઉપાસના વગેરે વિવેકચક્ષુ પર એવી રીતે પાટા બાંધી દે છે કે તે પોતાના અથવા વ્રત, સંયમાદિ રૂપ પુણ્ય કાર્યોના ત્યાગની પણ વરછન્દાત્મક પ્રમાદને જ સમતા માની બેસે છે, અને ભ્રાંતિવશ આવશ્યકતા રહે છે. એનું કારણ એ છે કે ભલે નીચલા ઉત્તરોત્તર રોગષના પ્રપંચમાં ફસાઈ જાય છે. આ બાબતનું
પણ નિખ ભૂમિમાં શિવા કે સ્થાન ઉપેક્ષાવાર સમય થઈ શકતીના વિકપ તેને હવે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org