________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ ટૂંક પરિચય
પૂ. આ. શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિ (ડહેલાવાળા)ના શિષ્ય મુનિ શ્રી સત્યેન્દ્રવિજયજી મહારાજશ્રી
જૈન વાલ મય અતિશય વિશાળ છે. તેમાં તત્ત્વાર્થાધિગમ જૈનદર્શનમાં તત્ત્વ શું છે? અને તે કેટલાં છે? તે જ સૂત્ર ઉચ્ચરથાન ધરાવે છે. વે. મૂળઆગમ કહેવાય છે, તે મુખ્ય આધારભૂત બાબત છે. આ ગ્રંથમાં જીવ, અજીવ, દિગંબર સંપ્રદાયને માન્ય નથી છતાં આ એક ગ્રંથ એવો આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તો છે કે જે શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયને માન્ય છે. બતાવ્યાં છે. અન્ય ગ્રંથોમાં આસવમાંથી પુણ્ય-પાપને જુદાં તેના કર્તા પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચક છે.
પાડી નવ તત્વ બતાવેલ છે. સમકિતનો આધાર આ તો આ ગ્રંથ ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. અનેક વિદ્વાનોએ જણ
થયો જાણવા અને તેના પર શ્રદ્ધા રાખવી તે છે. તે ગ્રંથ ઉપર વિવેચનો કરેલ છે. સંસ્કૃત તથા પ્રાદેશિક પાંચમા અધ્યાયમાં બીજા અજીવતત્ત્વનું વર્ણન છે. ભાષાઓમાં તેના અનેક અનુવાદો થયા છે. જેવી રીતે પરમાણુની કેવી કેવી અસરો છે તે પરમાણુવિજ્ઞાન આ જેતરોમાં ગીતા મહત્ત્વપૂર્ણ ગણાય છે તેથી તેના ઉપર અધ્યાયમાં સાંગોપાંગ વર્ણવેલ છે. અનેક લેખકો અને ચિંતકોએ ટીકાઓ રચી છે, અનુવાદો
છઠ્ઠા અધ્યાયમાં આસવતત્ત્વ-કર્મ આવવાના માર્ગોનું કરેલા છે તેવી રીતે આ ગ્રંથ ઉપર બંને સંપ્રદાયની અનેક
વર્ણન છે. ટીકાઓ અને અનુવાદો મળે છે.
સાતમા અધ્યાયમાં મહાવત તથા આણુવ્રતોનું વર્ણન છે. આ ગ્રંથ અનેક સૈકાઓ પૂર્વે – રચાયો છે. સંસ્કૃત
શ્રાવકના ૧૨ વ્રતો તેને અતિચારો, હિંસાની વ્યાખ્યા, ભાષામાં સૂત્રરૂપે રચાયેલ આ મૂળ ગ્રંથ ૧૪ પાનામાં સમાઈ
અસત્યની વ્યાખ્યા, ચોરીની વ્યાખ્યા, અબ્રહ્મની વ્યાખ્યા, જાય તેવો છે. છતાં તેના પર અનેકવિધ સાહિત્ય રચાયેલ
પરિગ્રહની વ્યાખ્યા, દાનની વ્યાખ્યા તથા સંલેખનાનું છે. એક એક લેખકે સેંકડો પૃષ્ઠો ભરી તેના પર વિશિષ્ટ
સ્વરૂપ છે. સમજૂતી આપતાં વિવેચને કરેલાં છે.
આઠમા અધ્યાયમાં કર્મબંધના હેતુઓ, બંધની વ્યાખ્યા, તત્ત્વાર્થાધિગમ સૂત્ર મૂળને પરિચય
બંધના ભેદો, કર્મોના મૂળ ભેદો તથા આઠ કર્મની ઉત્તર આ સૂત્રના દશ અધ્યાય છે. તેમાં અનુક્રમે ૩૫, પર, પ્રકૃતિઓ આદિનું વર્ણન છે. ૧૮, ૫૩, ૪૪, ૨૬, ૩૪, ૨૬, ૪૯ અને ૬ સૂત્ર છે. દિગંબર નવમા અધ્યાયમાં સંવર તથા નિર્જ રાતત્ત્વનું સવિસ્તર સંપ્રદાયમાં બે-ચાર સૂત્રોના ફેરફાર સાથે એ જ અધ્યાય છે. સ્વરૂપ છે.
પ્રથમ અધ્યાય મોક્ષમાર્ગ બતાવે છે. સમ્યગદર્શન- દશમા અધ્યાયમાં સંક્ષેપમાં મોક્ષનું વર્ણન કરી, ગ્રંથ જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગ કહેલ છે. પ્રથમ સમ્યગ્દર્શન માટે પૂર્ણ કરવામાં આવેલ છે. તત્ત્વ અને અર્થની શ્રદ્ધા જોઈએ એમ કહી તો બતાવવામાં આવ્યા છે. જ્ઞાન અને તેના ભેદો અને નોનું સ્વરૂપ તસ્વીના ઉપન્યાસક્રમ બતાવી પ્રથમ અધ્યાય પૂર્ણ કરેલ છે.
આ ગ્રંથમાં બતાવેલ ત - જીવ, અજીવ, આશ્રવ, બીજા અધ્યાયમાં પાંચ ભાવો અને પછી જીવોના ભેદનું બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત ત છે. તેની વર્ણન કરી તેમની ઉત્પત્તિ, ગતિ, ઇન્દ્રિય વગેરેની વિચારણુ ગોઠવણી પ્રમાણે પણ તેનો ક્રમ સમજવો જરૂરી છે. જીવ કરી છે.
સ્વયં પોતે છે. આપણે આત્મા-જીવાત્મા છીએ. જીવામાં
સિવાય જે કાંઈ દેખાય છે તે બધુ જ અજીવ-પુદંગલ તત્વ ત્રીજા અધ્યાયમાં નારકી, મનુષ્ય અને તિર્યંચે, તેમનાં
છે. આ સમગ્ર વિશ્વની રચના કદ્રવ્યમય છે. જેનો બે ઉત્પત્તિસ્થાને, નરકભૂમિ, મનુષ્યક્ષેત્ર આદિનું વર્ણન
તમાં –જીવ અને અજીવમાં સમાવેશ થઈ જાય છે. જીવ આપેલ છે.
બીજા જીવો સાથે અથવા અજીવ પ્રત્યે રાગ અથવા ટ્રેષ ચોથા અધ્યાયમાં દેવ, દેવવિમાને, તેમના આયુષ્ય જેવા ભાવ કરે છે–તે અનુસાર ક્રિયા પણ કરે છે. આ આદિનું વર્ણન છે.
ભાવો અને ક્રિયાથી જ કર્મ ઉત્પન્ન થાય છે. કર્મોનું આવવું
પ્રકૃતિઓ આ
ચાર રસૂના ક° અને ૬ સૂર છે. રિ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org