SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રતિપાદન નિશ્ચયનયની અપેક્ષાએ છે, તે બીજુ કાઈ તત્ત્વ વ્યવહારનયે પ્રતિપાદિત છે. બન્ને નયાના પ્રતિપાદનમાં પૂર્વ-પશ્ચિમ જેટલુ' અંતર થઈ જાય છે. જેમકે નિશ્ચયનયથી કથન છે કે આત્મા કર્મોના કર્તા અને ભેાકતા નથી, પરંતુ વ્યવહારનય કહે છે કે આત્મા કર્મના કર્તા અને ભાક્તા છે. આ બન્ને વિરુદ્ધ કથનાના સમન્વય અનેકાન્તદશનમાં જ ઉપલબ્ધ છે. અશુદ્ધ નિશ્ચયનયે આત્મા પોતાના રાગાઢિ વિભાવ ભાવાના કર્તા અને તેમના નિમિત્તે કાણુવારૂપ પુગલદ્રવ્યમાં કર્મરૂપ પરિણમન થાય છે. ઉપાદાન-ઉપાદેય ભાવની અપેક્ષાએ કર્મના કર્તા પુદ્દગલદ્રવ્ય છે અને નિમિત્તે –નામત્તિક ભાવની અપેક્ષાએ આત્મા કર્તા છે. આ સમન્વય નયવિવક્ષાએ સંપન્ન થાય છે. અનેકાન્તાત્મક પદાર્થનું કથન સ્યાદ્વાદથી થાય છે. સ્યાદ્વાદના અર્થ કાચાઢ છે. સ્યાદ વાઢથી જ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ નિત્ય અને પર્યાયાર્થિ કનયની અપેક્ષાએ અનિત્ય કહેવાય છે. સપ્તભંગી : દહી'માંથી માખણુ નીકળે છે. આત્મનિરીક્ષણથી પરમાત્મદર્શન થાય છે. Jain Education International નાસ્તિરૂપ છે. ૪. સ્વ-પર ચતુષ્યનું કથન એક સાથે નથી થઈ શકતું, એટલે અકવિવક્ષામાં વસ્તુ અવક્તવ્યરૂપ છે. જૈનરચિંતામણ ૫-૬–૭. સ્વચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ અસ્તિરૂપ છે, પરચતુયની અપેક્ષાએ વસ્તુ નાસ્તરૂપ છે. અને સ્વ-પરચતુટયની અક્રમ-એક સાથે વિવક્ષા થતાં વસ્તુ અવક્તવ્ય છે; તેથી બબ્બેના મેળવણુથી અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય છે. અનેકાન્ત-દર્શનનુ પ્રતલિત૫ : પુરુષાર્થા સયુપાયને અંતે અમૃતચંદ્ર સ્વામીએ અને કાંતનું પ્રતિફલિતરૂપ નિમ્નાંકિત પદ્યમાં ખૂબ જ સુંદરતા સાથે સ્પષ્ટ કર્યુ” છે: વસ્તુમાં રહેનાર અસ્તિત્વ, નાસ્તિવ અને અવક્તવ્ય ધર્માના પારસ્પરિક સયાગથી નિમ્નલિખિત સપ્તભંગ નિમિત થાય છે. આ સપ્તભંગાના સમૂહને સમભ`ગી કહેવાય છે. ૧. સ્વચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ અતરૂપ છે. ર. પરચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ નાસ્તિરૂપ છે. ૩. સ્વ-પર ચતુષ્ટયની ક્રમે વિશ્વક્ષા થતા વસ્તુ અસ્તિ- ગ્રંથમાંથી સાભાર-અનુવાદિત ) એકેનાની લઘયની વસ્તુતત્ત્વમિતરે, અતેન જયતિ જેનીનીતિમ સ્થાનનેત્રમિવ ગેાપી, જેવી રીતે દહી ને વલેાવનાર ગેાપી એક હાથે રસ્સી ખેચે અને બીજા હાથે તેને ઢીલી કરતાં માખણ કાઢી લે છે, તેવી જ રીતે જિનેન્દ્રદેવ દ્વારા પ્રતિપાદિત સ્યાદ્વાદનીતિ એક નયે વસ્તુને મુખ્યતા આપતાં અને બીજા નયથી તેને ગૌણ કરતાં મેાક્ષમાર્ગને સિદ્ધ કરે છે. ( આચાર્ય પ્રવર શ્રી ૧૦૮ ધર્મ સાગરજી અભિવંદના ભૌતિક સુખના સ`તાષ તે દેડકાથી ત્રાજવું સમતાલ કરવા બરાબર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy