________________
૫૮૦
જેનરત્નચિંતામણિ
તે આસ્રવ છે. પુણ્ય અને પાપ એ બંને તેના પેટા ભેદો અને ભગવતી સૂત્રમાં જુદા જુદા સ્થળે આવેલ વર્ણને, તેમ છે. તે બંનેનું આવવું તે આસવ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી જ ઉત્તરાધ્યયનસૂત્રનું છેલ્લું અધ્યયન-જીવાજીવવિભાગ-તેના હેમચંદ્રસૂરિજી કહે છે કે- આવ્યવઃ સવથા હેયા, ઉપાદેયશ્ચ મૂળમાં છે. ગ્રંથકારે સૂત્રબદ્ધ રીતે જીવાદિ તત્ત્વોનું વર્ણન સંવર
એકત્રિત કરી જીવના હિત માટે કર્યું છે. એથી આ ગ્રંથ કર્મોનો જે આસ્રવ થાય છે તેને આમા સાથે બંધ અત્યંત આદરણીય અને આવશ્યક બની જાય છે. પડે છે અને તેથી તે કર્મ કહેવાય છે. કમ પણ એક જાતના આ ગ્રંથની વિશિષ્ટતાઓ જડ પુદ્ગલે જ છે. આત્માના શુભાશુભ ભાવના ચેગે અને તે ભાવની તીવ્રતા અને મંદતાથી તેવા પ્રકારની અસરો
પ્રથમ અધ્યાયમાં મુખ્યતવે જ્ઞાન અને તેના ભેદનું વર્ણન કર્મોમાં પેદા થાય છે, જે તીવ્ર રસ, મદ રસ, દીઘ સ્થિતિ છે. જ્ઞાને પાંચ છે અને તેના પેટા ભેદ ૫૧ છે. તે ઉપરાંત તે મંદ સ્થિતિ આદિરૂપે પારણામ પામે છે.
દરેક જ્ઞાનનું ક્ષેત્ર પણ બનાવવામાં આવ્યું છે. સમ્યગદર્શન
વગર આ સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સમ્યગ્દર્શન આવતા કર્મોને રોકવા તે સંવર છે અને આત્મા સાથે
સ્વયમેવ થાય છે તેમ જ અગમથી–ગુરુગમથી પણ થાય છે. બંધાયેલ કર્મોને તેડવા-દૂર કરવા તે નિર્જરા છે. આમ
અને તે માટે આ તો તથા તેના અર્થનું જ્ઞાન અને તેની તો દરેક સંસારી જીવ દરેક સમયે કર્મ બાંધે છે તેમ જ
શ્રદ્ધા જરૂરી છે. જ્યારે સમ્યગ્દર્શન ન હોય ત્યારે પ્રથમના ભેગવીને કર્મોની નિર્જરા પણ કરે છે પણ આ નિર્જરા
ત્રણ જ્ઞાન વિપરીતરૂપે-અજ્ઞાનરૂપે હોય છે. તે રીતે પાંચ જ્ઞાન વાસ્તવિક નિર્જરા ગણતી નથી. આત્મા સાથે બંધાયેલા
અને ત્રણ અજ્ઞાન મળી જ્ઞાનના કુલ ભેદ આઠ થયા અને કમીને તપ દ્વારા ઢીલા પાડા આમાથી છૂટા કરવા નું દર્શનના ચાર ભેદ મળી કુલ ૧૨ ઉપયોગ થાય છે. એ નામ નિર્જરા છે. તેથી જ કમીના મેટી રાશિના ક્ષય થાય ઉપયોગ દરેક જીવને હોય છે અને તે જ તેનું મુખ્ય લક્ષણ છે. તેથી જ કર્મ ધીરે ધીરે સર્વથા ક્ષય પામી મેક્ષ પ્રાપ્તિ છે અને જવાં ;
છે. જડ અને જીવમાં ભેદનું લક્ષણ આ ઉપયોગ છે. જીવને થાય. કર્મોનો સર્વથા ક્ષય તે મોક્ષ.
ઉપયોગ હોય છે, અજીવને ઉપયોગ હોતો નથી. નિગદના તો જાણવાને હેતુ
જીવમાં પણ અક્ષરના અનંતમા ભાગ રૂપ ઉપગ હંમેશાં
ઉઘાડો હોય છે તેમ શાસ્ત્રો કહે છે. ટૂંકમાં કહીએ તો પ્રથમ તત્ત્વ એટલે જીવે, છેલ્લા તત્વ એટલે મોક્ષમાં પ્રવેશ મેળવવો છે. પ્રથમ બે તત્વ માત્ર
પછી ઈન્દ્રિયો, યુનિઓ ઈત્યાદિના વર્ણન દ્વારા જીવના રેય તત્ત્વ છે, અંતિમ તત્ત્વ મેક્ષ ઉપાદેય છે, બાકીના ચાર
ભેદોનું વર્ણન કરી શરીરના ભેદોનું વર્ણન કરેલ છે. તે તમાં આશ્રવ અને બંધ બે હેય છે. સંવર અને નિર્જરા
શરીર અનાદિકાળથી આત્માને વળગેલાં છે. તે બધાંનાં એ બે ઉપાદેય છે. આસવમાં પુણ્ય હોય કે પાપ હોય પણ
મૂળમાં કાર્મણ શરીર છે. આપણે જે કાંઈ ક્રિયા કરીએ તે બંને કર્મ જ છે અને તે બંનેને ભગવ્યા વગર છૂટકારો
છીએ તેનાથી કર્મ રજ-કામણ પુદગલની વગણ આમાં થતો નથી – મોક્ષ થતો નથી. છતાં પણ પાપ કરતાં પુણ્ય
સાથે ચેટીને કર્મરૂપે બને છે. તેને ઉદયકાળ થાય ત્યારે તે સારું. કર્મ કરવું પડે તેમ જ છે તે શુભ કરવું વધુ હિતાવહ
ઉદયમાં આવી જીવને સુખ-દુઃખ આપે છે. અને તેને લીધે છે. અશુભ નહિ જ. એ દૃષ્ટિએ જે લોકો પુણ્યને સર્વથા
તેમાં રહેલ કર્મોના અનુબંધને લીધે ફરી ફરી નવાં કમ નિષેધ કરે છે તે બીજાઓને ઉન્માર્ગે દોરે છે. ગૃહસ્થ
બંધાતા જાય છે. અને જીવનું ભવભ્રમણ ચાલુ રહે છે. આમ શ્રાવકને વીતરાગતા તો થઈ શકતી નથી અને જે પુણ્યની અના
અનાદિકાળથી ચાલ્યું આવે છે. પણ ના પાડે ત્યારે આસવમાં બેઠેલ ગૃહસ્થ અઢારે પાપ- જીવ-આત્મદ્રવ્ય-દ્રવ્યથી નિત્ય છે, તે અનાદિકાળથી છે સ્થાનક તો સેવતો જ રહે અને પુણ્ય કરે નહીં તો પછી અને અનંતકાળ સુધી રહેવાનો છે. માટે તેના સુખ-દુઃખને પરભવે તે બિચારાની શી સ્થિતિ? લાંબી દુર્ગતિ સિવાય વિચાર કરો અત્યંત જરૂરી છે. જ્યાં સુધી સમ્યજ્ઞાનતેના હાથમાં શું રહેવાનું?
સમ્યધ થયેલ નથી ત્યાં સુધી અનંત અનુબંધ કરાવનારાં હા, પુણ્ય પણ બેડી છે પણું તે સોનાની બેડી છે. તે પણ કે
કર્મો બંધાતા જાય છે અને જીવાત્મા સંસારમાં અને કેદ છે પણ પાપ સખ્ત કેદની સજા છે ત્યારે પુણ્ય સાદી કેદ
દુગતિમાં ભટકતો રહે છે. માટે જ સૌથી અગત્યનું વિશિષ્ટ છે. નજરકેદની જેમ છે. બંને દેય છે છતાં પાપ કરતાં પુણ્ય
કાર્ય જીવને માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવી તે છે. તેને માટે સારું. તે મેક્ષની સામગ્રી મેળવવામાં સહાયભૂત થઈ શકે
- આમેપલબ્ધિ જરૂરી છે. છે, ત્યારે પાપ તે માત્ર દુર્ગતિમાં ભટકાવવાનું જ કામ કરે છે. તે પછી લેકનું વર્ણન આવે છે. ગ્રંથકાર લોકના નીચેના
ભાગથી તેનું વર્ણન કરે છે. સાત નરકભૂમિઓ, તેમાં રહેલ આ સૂત્રનું ઉદ્ગમસ્થાન
નારકે-નારક છો, તે નારકભૂમિએ શેના ઉપર રહેલ છે, આ સૂત્રનું મૂળ આગમોમાં છે. દ્વાદશાંગીમાં ઠાણાંગ વગેરે બતાવ્યું છે. દરેક ભૂમિની નીચે અસંખ્ય યોજનનું
Jain Education Intemational
For Private & Personal Use Only
Education Intermational
www.jainelibrary.org
For Private & Personal Use Only