SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ છે. 11, હોય xxxxx કc: કરી છે GER SIST મામ પદ i, Shys: દિM S ધમની આત્મવિકાસ સૂત્ર (ગુણરથાન) કે સંપૂર્ણ મોહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે જેમનું ચિત્ત રફટિકમણિના પાત્રમાં રાખેલા રવચ્છ પાણીની માફક નિર્મળ થઈ જાય છે એમને વીતરાગદેવે ક્ષીણ-કષાય નિર્ચન્થ કહ્યા છે. કેવળજ્ઞાનરૂપી સૂર્યના કિરણ સમૂહ વડે જેમનું અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ ગયું છે તથા નવ કેવળલબ્ધિઓ (સમ્યકતવ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, દાન, લાભ, ભગ, અને ઉપભેગ) પ્રકટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઇંદ્રયાદિની સહાયતાની અપેક્ષા ન રાખનારા, જ્ઞાનદર્શનથી યુક્ત હોવાને લીધે કેવળી અને કાયમથી યુક્ત હોવાને લીધે સગી ઘા (તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે ) જિન કહેવાય છે. આવું અના અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. - સમજુત્તમાંથી સાભાર s ' limit શિnિi - MERCISESSION ETE કરી હતી કે (2 00: 00 MB) Vitrifersity .cz MINNISMAWAN Entrollytiru'T BLUESTITUાણા 2 - nur ) AlllllllllllllllllUIIIIIIIIII IIIIIIITTIN FOLLAGE SMIT sional Trainism Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy