SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૫૬૫ છે.” (જુઓ જન દૃષ્ટિએ મધ્યલોક, પૃષ્ઠ ૨૩૧.) કલ્પના અને સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત અનુસાર આવા પૂ. શ્રી નવીન ઋષિ મહારાજે અનુગદ્વાર, જંબુદ્વિપ સેતુને અવકાશ-કાલ સાથે સાંકળ્યા છે, જ્યાં સમય સ્થગિત * થઈ જાય છે. જૈનદર્શનની માન્યતા અનુસાર પલકમાત્રમાં, પ્રજ્ઞપ્તિ, તિલોકસાર, ઠાણાંગ, સમવાયાંગ, વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ, આંખનું મટકું મારીએ એટલીવારમાં દેવલોકના દેવેનું ઉત્તરાધ્યયનસૂત્ર, - જીવાભિગમ, રાયપાસેણીય, પન્નવણું, કટોકટી સાગરોપમનું આયુષ્ય પૂરું થતું હોવાનું જણાવાય જ્ઞાતાસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, તિલોયપણુત્તિ આદિ દિ છે તે સમય રથગત થાય એવી આઈન્સ્ટાઈનની કલ્પનાને આગમો અને આગામાનુસારી ગ્રંથ તેમ જ જૈનતત્ત્વ પ્રકાશ, સમર્થન આપે છે. અથવા હિન્દુ ધર્મમાં ભગવાન ભક્તને ગણિતસારસંગ્રહ, લઘુક્ષેત્રસમાસ, ગમ્મસાર, ષટ્રખંડાગમ માયાનું દર્શન નદીમાં ડૂબકી મરાવીને કરાવતા હોવાનું વર્ણન જેવા ગ્રંથોમાંથી માહિતીઓનું સંકલન કરી વિષયની આવે છે. પાણીમાં મારેલી ડૂબકી જેટલા સમયમાં ભક્તના રજૂઆત કરી છે. બે–ત્રણ જન્મ-પુનર્જન્મ જેટલાં સમયને સાંકળી લેવાય છે. અમેરિકાની અવકાશ અંગે શોધ-સંશોધન કરતી વિખ્યાત સમયની સ્થગિતતાનો પ્રશ્ન અમુક અપેક્ષાએ છે તેનું આ સંસ્થા-નાસાએ ઉપગ્રહ દ્વારા “ક્ષ” કિરણ વડે શ્યામ ગની રીતે સમર્થન મળે છે. જનધર્મમાં આવતી દેવલોકની બાબત તસવીરો મેળવી છે. એના પરથી કલાકારે દોરેલું ચિત્ર અને અને આધુનિક વૈજ્ઞાનિકો અવકાશમાં માનવજાત કરતાં વધુ જૈન દર્શનની માન્યતાનુસાર તમસ્કાય પ્રદેશનું ચિત્ર તદ્દન બુદ્ધિમાન, વધુ શક્તિશાળી અને વધુ અશ્ચર્યમાન સંસ્કૃતિ મળતું આવે છે. (intilligent Civilisation in Space) 21918 સંભવિત માને છે એ વિચારસરણીમાં પણ સામ્ય છે. જૈન જન દૃષ્ટિએ આ અંધકારપિંડ પાંચમું દેવલોક આવતા દર્શનની માન્યતાનુસાર દેવકમાં વસતાં દેએ સંચિત પૂરું થાય છે. ત્યારબાદ બાકીના દેવલોક આવેલા છે. જૈન કરેલાં શુભકર્મોન, પુણ્યનો ત્યાં ભગવટો જ કરવાનો છે. દર્શને ચૌદ રાજલોકના ત્રણ ભાગ પાડયા છે : ઉર્વલોક, શ્યામગતની સાથોસાથ ત વામન હોવાની વૈજ્ઞાનિકોની મધ્યલોક અને અધોલક. ઉદવલકમાં બાર દેવલોક ક૨વામાં ક૯૫ના છે, અને શ્યામગર્તમાં સંચિત થતાં પદાર્થો અને આવ્યા છે. આ શ્યામ ગર્તમાંથી ચેકસ વૈિજ્ઞાનિક ઢબે જે શક્તિ ત વામન દ્વારા બીજા વિશ્વમાં ઉપયોગી થતી હોય પેલે પાર નીકળી શકાય તો બીજા વિશ્વનો ખ્યાલ આવે. તે એ શક્તિથી એ સંસ્કૃતિ વધુ શક્તિશાળી, વધુ એશ્વર્ય આઈન્સ્ટાઈન-રોજન બ્રીજ સેતુરૂપ છે. શ્યામગતમાં આઠ માન હોઈ શકે. વધુ એશ્વર્યા હોય તો જ શુભકર્મોને કૃષ્ણરાજીઓ જેન દશને ગણાવી છે, તે સેતુરૂપ ગણી શકાય. ભગવટો થઈ શકે અને જેન દૃષ્ટિએ દેવલોકનાં આવતાં અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે આઈન્સ્ટાઈનની વર્ણને આ વાતની શાખ પૂરે છે. (II) હ ગો) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy