________________
૫૪૩
સર્વસંગ્રહગ્રંથ બાહ્ય તપ અને છ પ્રકારનો અત્યંતર તપ બતાવવામાં છે, તે બંધ કહેવાય. આજ ગ્રંથકાર અહીં ‘પ્રશમરતિ ’માં આવ્યો છે. બાદા તપ અત્યંતર તપમાં પહોંચવા માટે બંધની પરિભાષા “ કમસંતતિ બંધ” કરે છે. આ વ્યાખ્યા કરવાનો છે. બાહ્ય તપથી થતી નિર્જરા કરતાં અત્યંતર વધુ સ્પષ્ટ છે. આત્મા કર્મથી જ કર્મને ગ્રહણ કરે છે! તપથી વિશેષ કર્મ નિર્જરા થાય છે.
અકમ જીવ. કર્મગ્રહણ નથી કરતો. કર્મબંધનું વિસ્તૃત
સ્વરૂપ, આજ ગ્રંથમાં કારિકા ૩૪ થી પ૬ સુધીમાં બતાવાયું છે. બંધતત્ત્વ - “બન્ધ” તત્ત્વની ગ્રંથકારે ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે.
મેક્ષતા દર વ્યાખ્યા કરી છે. મોક્ષતત્ત્વ
. કર્મોની સંતતિ તે બંધ ! સકર્મા જીવ જ કર્મબંધ કરે છે. “મોક્ષ'ની વ્યાખ્યા કરતાં ગ્રંથકાર કહે છે : બલ્પવિયોગે જેમ સકષાયી જીવ કર્મ બંધ કરે છે. તેમ અકષાયી જીવ મેક્ષ' કમ બંધને અભાવ તે મેક્ષ ! તત્વાર્થ સૂત્રમાં પણ શાતા વેદનીય કર્મને બંધ કરે છે. તત્વાર્થ સૂત્રમાં કૃમ્નકમ મોક્ષઃ” સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ! આજ ગ્રંથકારે “બંધ”ની વ્યાખ્યા સકષાયી જીવને આ વ્યાખ્યા કરવામાં આવી છે. બંને વ્યાખ્યાઓ એક જ અનુલક્ષીને કરી છે.
અર્થનું પ્રતિપાદન કરે છે. સર્વ કર્મોનો ક્ષય થઈ જાય પછી
કર્મબંધ થાય જ નહીં! કર્મથી સર્વથા મુક્ત બનેલા સષાયવાજજીવ કમિણે ગ્યાન પુદગલાનાદર,
આત્માને કર્મબંધ થતો નથી. આજ મોક્ષ છે જીવનો. સ બધા
આ રીતે ગ્રંથકારે જીવતત્ત્વનું અને અજીવ તત્ત્વનું જીવ સકષાયી હોવાથી કમને ચાગ્ય પુદગલો ગ્રહણ કરે
કંઈક વિસ્તૃત અને બાકીના સાત તનું સંક્ષેપમાં વર્ણન ૧. તવા | અ૮ રૃ. ૨૩,
મને પૂછયું : “શું શોધે છે?” મેં કહ્યું: “જીવનમાર્ગ શોધું છું” સંતે કહ્યું : “વીતરાગ જે માર્ગે ચાલ્યા એ માગે ચાલ્યો જા, એ જ સૌને સાચે જીવનમાર્ગ છે.”
જ્ઞાનસાધના દ્વારા શાસ્ત્રોનું ઉરચ જ્ઞાન પામીને તેને વળગી નહીં રહેતા આત્મકલ્યાણના રસ્તે વળી જાય તે આત્માનું સાધી જાય છે.
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org