SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ જેનરત્નચિંતામણિ ૬૩. કાલિકા હાડકાનો બાંધો માત્ર એક ખીલીના 'આ મન – વચન-કાયાનો યોગ જ્યારે શુદ્ધ (શુભ) આધારે હોય. હોય ત્યારે પુણ્યાસ્ત્રવ બને છે, અને અશુદ્ધ (અશુભ) હોય ૬૪. છેવટહું હાડકાં માત્ર પરસ્પર અડીને રહેલાં હોય. ત્યારે પાપામ્રવ બને છે. ૬૫. ન્યગ્રોધ પરિમંડલ-સંસ્થાન: નાભી ઉપરનું શરીર આગમ (જિનવચન) વિહિત વિધિ મુજબ જ્યારે મનલક્ષણ યુક્ત હોય, નીચેનું નહીં. વચન – કાયાની પ્રવૃત્તિ થાય છે ત્યારે પુણ્યકર્મ આત્મામાં ૬૬. સાદિ-સંસ્થાનઃ નાભીથી નીચેનું શરીર લક્ષણયુક્ત આસ્રવ થાય છે, અર્થાત્ પુણ્ય કર્મ આત્મામાં વહી આવે હોય, ઉપરનું નહીં. છે. સ્વેચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પાપ કર્મનો આત્મામાં આસ્રવ થાય છે. અર્થાત્ પાપ કર્મ આત્મામાં નહી આવે છે. ૬૭. વામન–સંસ્થાનઃ પેટ-છાતી લક્ષણયુક્ત હોય. હાથ, પગ, માથું, ડોક પ્રમાણુ-રહિત હોય. દયા, દાન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાયયોગ છે. ૬૮. કુજ-સંસ્થાન: હાથ-પગ-માથું, ડોક પ્રમાણસર નિરવદ્ય સત્યભાષણ મૃદુ તથા સભ્ય ભાષણ શુભ વચનયોગ હાય, પેટ-છાતી–પીઠ પ્રમાણ રહિત હોય. છે. મિત્રી, મેદ આદિના વિચારો શુભ મનોયોગ છે. ૬૯. હુંડક સંસ્થાનઃ સર્વ અવયવો પ્રમાણુ રહિત હોય. રહિત હોય. હિંસા, ચોરી, અબ્રહ્મસેવન આદિ અશુભ કાયયુગ છે. સાવદ્ય મિથ્યા - કઠોર ભાષણ અશુભ વચનગ છે. બીજાના ૭૦. સ્થાવરઃ સ્થાવરપણું હાય. અહિતને વિચાર, બીજાના વધને વિચાર..આદિ અશુભ ૭૧. સૂકમઃ આંખે ન દેખાય તેવા સૂક્ષમ જીવત્વની મનોયોગ છે. પ્રાપ્તિ થાય. સંવરતત્વ ૭૨. અપર્યાપ્ત પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે. આ આવોને નિરોધ તે સંવર. ૭૩. સાધારણ અનંત જીવોને ભેગું એક શરીર મળે. કર્મબંધના હેતુઓ આશ્રવ કહેવાય છે. તે હેતુઓને ૭૪. અસ્થિર : દાંત આદિ અવયવો અસ્થિર મળે. રોકવા તે સંવર છે. જેટલા પ્રમાણમાં આ આશ્રવ રોકાય ૭૫. અશુભ નાભીથી નીચેનું અંગ બીજાને અડવાથી તેટલા પ્રમાણમાં આત્મ વિશુદ્ધિ થાય. મન -વચન – કાયાની અશુભ લાગે. ગુપ્તિથી આશ્રાને રોકી શકાય. આજ ગ્રન્થકારે તત્વાર્થ ૭૬. દુર્ભાગ્ય લોકોને અપ્રિય લાગે. સૂત્રમાં સંવરના બીજા પણ ઉપાયો બતાવ્યા છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસહજય અને ચારિત્ર વડે ૭૭. દુસ્વરઃ કાગડા–ગર્દભ જેવો ખરાબ સ્વર મળે. આશ્રોનો સંવર થઈ શકે છે. અર્થાત્ મન - વચન – કાયાના ૭૮. અનાદેય : લેકમાં વચન માન્ય ન થાય. યોગે નિયંત્રિત બને છે. આ આશ્રવ – સંવના ભેદનું ૭૯. અપયશઃ લોકમાં અપકીતિ થાય. વિસ્તૃત - વર્ણન “નવતત્વ પ્રકરણ” તથા “તત્વાર્થ સૂત્ર ૮૦. નરક આયુષ્યઃ નરક ગતિનું આયુષ્ય મળે. ટીકા” આદિ ગ્રન્થોમાં પ્રાપ્ત થાય છે. ૮૧. અશાતા વેદનીયઃ શારીરિક દુઃખ મળે. નિર્જરાતત્ત્વ ૮૨. નીચગોત્ર: નીચ કુળમાં જન્મ મળે. નિર્જરા એટલે કર્મોને આંશિક તથા સર્વથાક્ષય. આ રીતે ૪૨ પુણ્ય-પ્રકૃતિ અને ૮૨ પાપ-પ્રકૃતિનું તપશ્ચર્યાથી આ કર્મ નિર્જરા થાય છે. પરંતુ તપશ્ચર્યા સંક્ષેપમાં વર્ણન કર્યું. કરનાર આત્મા સંવૃત્ત જોઈ એ. સંવૃત્ત આત્માની તપશ્ચર્યા આસવ-તત્વ નિર્જરાનો હેતુ બને છે. સમિતિયુક્ત, ગુપ્તિયુક્ત, ધર્મધ્યાન મન, વચન અને કાયાની ક્રિયાને “ગ” કહેવામાં યુક્ત, અનુપ્રેક્ષાયુક્ત, ચારિત્રયુક્ત અને પરિષહ વિજેતા આત્માની તપશ્ચર્યા વિપુલ કમ નિર્જરા કરે છે...એની આવ્યા છે. તે ગ જ “આwવ” છે. આત્માની સાથે તપશ્ચર્યા “તપઉપધાન બને છે. અર્થાત્ આત્મસુખનું કારણ કર્મોને સંબંધ કરાવનાર હોવાથી તેને “આસવ” કહેવામાં મા બને છે. સુખના હેતુને “ઉપધાન” કહેવામાં આવે છે. આવે છે. 'તપના બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. છ પ્રકારને તાવિક દૃષ્ટિએ વિર્યાન્તરાય કર્મના ક્ષયથી કે ક્ષયપશમથી તથા પુદંગલના આલંબનથી થતો આત્મ- પ્રદેશને ૧ શુભ પુણ્યસ્થા અશુભ પાપસ્ય –તત્વાર્થ સૂ૩-૪ પરિસ્પંદ-કંપનક્રિયા, તેને યોગ કહેવાય છે. ૨ આશ્રવનરોધઃ સંવર:. -તત્વાર્થ ! અ. ૯. સૂ ૧ ૩ સ ગુપ્તિ – સમિતિ – ધર્માનુપ્રેક્ષા પરીષહજય -- - ૧ સ ષ ત્રિવિધડપિ યોગ આશ્રવ સો ભવતિ ચારિત્રે -તત્વા અ.૯ સૂ, ૨, -નવાર્થભાળે અ, ૬. સૂ ૨ ૪. જુઓ આ ગ્રંથની ૧૭૫/૧૭૬ કારિકા Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy