SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ કાઉસગ્ગ, –શ્રી રમણલાલ ચી. શાહ કાઉસગ્ગ શબ્દ સંસ્કૃત કાન્સગ શબ્દ ઉપરથી આવેલે અપેક્ષા રહે છે. નિયંત્રણથી ઈન્દ્રિયો તથા ચિત્ત સંયમમાં છે. કાયોત્સર્ગ એટલે કાયાને ઉત્સગ. ઉત્સર્ગ એટલે છોડી આવી જાય છે. માત્ર વાણીના સંયમને મૌન કહેવામાં આવે દેવું. ત્યજી દેવું. કાર્યોત્સર્ગ એટલે કાયાના હલચલનાદિ છે. વાણી અને મન બંને ઉપરના સંયમને ધ્યાન કહેવામાં વ્યાપારોને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી–ત્યજી દેવી, આવે છે અને વાણી, મન તથા કાયા-એ ત્રણેની સ્થિરતાને અર્થાત શરીર પરની મમતા છોડી દેવી. જન શાસ્ત્રગ્રસ્થામાં કાઉસગ્ગ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કાઉકાન્સ ઉપરાંત વ્યસગ શબ્દ પણ વપરાય છે. ભૂસગર સગ્નમાં ધ્યાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતાં કાઉસગ્ન એટલે વિશેષપણે છોડી દેવું. ભૂસગ ઉપરથી અર્ધમાગધી ધ્યાનને વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે. કારણ કે ઉસગ્ગ” શબ્દ આવેલ છે. કાઉસગ્ગ–ધ્યાન વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્માઓ કાઉસગ્ગ મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે કાઉસગ્નની વ્યાખ્યા શાસ્ત્રકારો નીચે પ્રમાણે આપે છે : છે અને નિર્વાણ પણુ કાઉસગ્ગ મુદ્રામાં જ પર્યસન કે પર્ય": (૧) દેહે મમત્વનિરાસઃ કાસગા કાસનમાં જ પામે છે. એટલે જ કાઉસગ્નની એ મુદ્રાઓને અથવા જિનમુદ્રા પણ કહેવામાં આવે છે. (૨) પરિમિતકાલવિષયા શરીરે મમત્વનિવૃત્તિઃ ઉપદેશપ્રાસાદમાં પૂ. લકમસૂરિએ કહ્યું છેઃ કાયેગા પ્રાયો વાલ્મનોરંવ, સ્વાદ ધ્યાને હિનિયંત્રણ કાઉસગ્નમાં નિયત અથવા અનિયત સમયને માટે શરીરને કાયોત્સગ તુ કાયસ્યાણતો ધ્યાનાર્ ફલં મહતું ! સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી સાધક જિનેશ્વર (ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ હોય ભગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં આત્મસ્વરૂપમાં લીન થાય છે. છે; પરંતુ કાયોત્સર્ગ માં તે કાયાની પણ નિયંત્રણ થાય છે. એટલા માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું ફળ મેટું છે.) ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. એમાં છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર અત્યંતર અલબત્ત, ધ્યાન અને કાઉસગ્ગ ઘણે અંશે પરસ્પરાવલંબી તપના છે. બાહ્ય તપના પ્રકાર નીચે પ્રમાણે છે : અનશન, 15 તપ છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં ધ્યાન છે ત્યાં અનુક્રમે ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ અને સંલીનતા. કાયાની સ્થિરતા આવવાનો સંભવ છે અને જ્યાં કાઉસગ્ન છે ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી. આત્યંતર તપના પ્રકાર નીચે પ્રમાણે છેઃ (૧) પ્રાયશ્ચિત મનુષ્યના જીવનમાં કાયા, શ્વાસેવાસ, વાણી અને (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને .. 3 મન એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર (૬) કાઉસગ્ગ. કરવાની ક્રિયાને જે ધ્યાન કહેવામાં આવે ફક્ત કાયાની બાહા તપ કરતાં અત્યંતર તપ ચડિયાતું છે, અને સ્થિરતાને કાયિક ધ્યાન, શ્વાસોચ્છવાસની મંદતા અથવા સ્થિરઅત્યંત૨ તપમાં કાઉસગ્ગને ઊંચામાં ઊંચું, છેલ્લું સ્થાન તાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક ધ્યાન અને આપવામાં આવ્યું છે. તપથી કમની નિર્જરા થાય છે. એટલે મનની સ્થિરતાને માનસિક પ્લાન કહી શકાય. આ ચારેને કે કર્મની નિર્જરાને માટે કાયોત્સર્ગ અથવા કાઉસગ્ગ મેટામાં સમન્વય થાય તો ઉત્તમ કાઉસગ્ગ-ધ્યાન બને. મોટા પ્રકારનું તપ છે. કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે. અત્યંતર તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગ્ગને ચડિયાતું સામાયિક, ચઉવિસં (ચોવીસ તીર્થકરોની રતુતિ)ગુરુવંદના સ્થાન આપવામાં આવ્યું છે, એ પરથી પણ એનું મહત્વ પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચખાણ, એમ છ પ્રકારની ક્રિયાસમજી શકાશે. એનું કારણ એ છે કે ધ્યાનમાં મન અને એને આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવશ્યવાણી ઉપર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં નિયંત્રણ હોય તો તે ઈષ્ટ છે, પરંતુ એની અનિવાર્યતા હતી ઓછી બે વાર કરવી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા નથી. કાઉસગ્નમાં તો મન અને વાણીના સંયમ અથવા તે કાઉસગ્ગ છે, અને તે પંચમ ગતિન, એટલે કે મેક્ષને નિયંત્રણ ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરેપૂરી અપાવનારી છે એમ કહેવાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy