SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ નરત્નચિંતામણિ પાપ-પ્રકૃતિ કહેવામાં આવે છે. જે પુદ્ગલકર્મ આત્મા સાથે આ કર્મના ઉદયથી મળે. જોડાઈને સુખનો અનુભવ કરાવે તેને પુણ્ય-પ્રકૃતિ કહેવાય ૨૦. સમચતુરન્સ સંસ્થાન : પર્યકાસને પલાંઠી વાળીને અને જે પુદગલકર્મ આત્મા સાથે જોડાઈને દુઃખનો અનુભવ બેસતાં જે શરીરની ચારે બાજુ સરખી હોય તેવી કરાવે તેને પાપ-પ્રકૃતિ કહેવાય. શરીરાકૃતિ. પુણ્ય–પ્રકૃતિ દર છે : ૨૧. શુભવર્ણ: શરીરના ત, પીત વગેરે શુભ રંગની ૧. સાતવેદનીય ? આ કર્મના ઉદયથી શરીરનું સુખ પ્રાપ્તિ થાય. મળે. ૨૨. શુભગંધ : શરીરની ગંધ શુભ પ્રાપ્ત થાય. ૨. ઉચગેત્રઃ આ કર્મના ઉદયથી ઉચ્ચકુળમાં જન્મ થાય. ૨૩. શુભરસ : શરીરને સ્વાદ શુભ હોય. ૩. દેવ-આયુષ્ય : દેવગતિનું આયુષ્ય મળે. ૨૪. શુભસ્પર્શ : શરીરને સ્પર્શ હળવો, સુંવાળે અને ૪. મનુષ્ય આયુષ્ય : મનુષ્યગતિનું આયુષ્ય મળે. પ્રિય હોય. ૫. તિર્યંચ આયુષ્ય : તિર્યંચગતિનું આયુષ્ય મળે. ૨૫. અગુરુ લઘુ : બહુ ભારે નહીં', બહુ હલકું નહીં, એવું મધ્યમ વજનદાર શરીર મળે. ૬. મનુષ્યગતિ : મનુષ્યગતિમાં જન્મ મળે. ૨૬. પરાઘાત : બળવાનને પણ જીતવા સમર્થ બને. ૧૭. મનુષ્ય-આનુપૂવી : આ કર્મ જીવને મનુષ્યગતિમાં લઈ આવે. ૨૭. શ્વાસોચ્છવાસ : શ્વાસોશ્વાસ સુખરૂપ લઈ શકાય. ૮. દેવ-ગતિઃ દેવગતિમાં જન્મ મળે. ૨૮. આતપ : સૂર્યની જેમ પોતે શીતળ હોય અને બીજાને તાપ આપે. ૯. દેવ-આનુપૂવી : આ કર્મ જીવને દેવગતિમાં લઈ આવે. ૨૯. ઉદ્યોત : ચંદ્ર જેવા શીતળ અને પ્રકાશવાળા શરીર૧૦. પંચેનિદ્રય-જાતિ : જીવને પંચેનિદ્રયપણું મળે. ની પ્રાપ્તિ થાય. . દારિક-શરીર : મનુષ્ય અને તિર્યંચના શરીર ૩૦. શુભ-વિહાગતિ હાથી–હંસ જેવી સારી ચાલ મળે. ઔદારિક પુદ્ગલોથી બને. આ કર્મના ઉદયથી જીવ ૩૧. નિર્માણઃ સુથારે ઘડેલી પુતળીની જેમ અંગોપાંગ પિતાનાં શરીર પુગલ ગ્રહણ કરે છે. યેગ્ય સ્થળે ગોઠવાય. વેકિય-શરીર : દેવ અને નારકેના શરીર “ક્રિય ૩૨. ત્રસઃ બેઈન્દ્રિયાદિ શરીરની પ્રાપ્તિ થાય. પુદ્ગલોનાં બને. આ કર્મના ઉદયથી વિવિધ ક્રિયા કરી શકે એવા શરીરની પ્રાપ્તિ થાય. ૩૩. બાદર ઃ ચર્મચક્ષુથી જોઈ શકાય એવું મોટું શરીર મળે. ૧૩. આહારક-શરીર : આ કર્મનિ ઉદય સંયમવંત જ્ઞાની ૩૪. શુભ : નાભિ ઉપરનું શરીર પ્રમાણપત મળે. મહર્ષિને હોય તેઓ તીર્થંકરનું સમવસરણ જોવા, શંકાનું સમાધાન કરવા એક હાથ પ્રમાણનું આહારક ૩૫. પર્યાપ્ત : પોતાની પર્યાપ્તિ પૂરી કરે. શરીર બનાવીને તીર્થંકર પાસે જાય. ૩૬. પ્રત્યેક ઃ એક શરીરમાં એક જીવપણું મળે. ૧૪. તેજસ-શરીરઃ આ કર્મના ઉદયથી આહાર પચાવ- ૩૭. સ્થિર ? હાડકાં [ દાંત વિગેરે] સ્થિર રહે. નાર અને તેનો લેશ્યામાં હેતુભૂત શરીરની પ્રાપ્તિ થાય. ૩૮. સૌભાગ્ય : લોકપ્રિયતા મળે, જ્યાં પગલાં પડે ત્યાં ૧૫. કામણ શરીર ઃ સર્વશરીરોનાં મૂળ કારણરૂપ અને લોકોને ગમે. આઠકર્મોના વિકારરૂપ “કામ” શરીર પ્રાપ્ત થાય. ૩૯. સુસ્વર : વાણી મધુર અને પ્રિય મળે. ૧૬. દારિક-અંગોપાંગ : દારિક શરીરનાં અંગોપાંગ ૪૦. આદેય : લોકમાં વચન માન્ય થાય. ૪૧. યશ : લોકમાં યશ કીતિ ફેલાય. ૧૭. વૈક્રિય-અંગે પાંગઃ ક્રિય શરીરનાં અંગોપાંગ મળે. ૪૨. તીર્થકર : ત્રિભુવન-પૂજ્ય તીર્થકર બને. ૧૮. આહારક–અંગોપાંગ આહારક શરીરનાં અંગોપાંગ એ પાપ-પ્રકૃતિ ૮૨ છે ૧૯ વજ-ઋષભ-નારાચ-સંઘયણઃ બે બાજુ મર્કરબંધ, ૧. મતિજ્ઞાનાવરણઃ મતિજ્ઞાનને ઢાંકે. ઉપર પાટે તેના પર ખીલી, આવો હાડકાનો બાંધો ૨. શ્રતજ્ઞાનાવરણઃ શ્રુતજ્ઞાનને ઢાંકે. ૧૨. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org en International For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy