________________
૫૪૦
નરત્નચિંતામણિ પાપ-પ્રકૃતિ કહેવામાં આવે છે. જે પુદ્ગલકર્મ આત્મા સાથે આ કર્મના ઉદયથી મળે. જોડાઈને સુખનો અનુભવ કરાવે તેને પુણ્ય-પ્રકૃતિ કહેવાય
૨૦. સમચતુરન્સ સંસ્થાન : પર્યકાસને પલાંઠી વાળીને અને જે પુદગલકર્મ આત્મા સાથે જોડાઈને દુઃખનો અનુભવ
બેસતાં જે શરીરની ચારે બાજુ સરખી હોય તેવી કરાવે તેને પાપ-પ્રકૃતિ કહેવાય.
શરીરાકૃતિ. પુણ્ય–પ્રકૃતિ દર છે :
૨૧. શુભવર્ણ: શરીરના ત, પીત વગેરે શુભ રંગની ૧. સાતવેદનીય ? આ કર્મના ઉદયથી શરીરનું સુખ
પ્રાપ્તિ થાય. મળે.
૨૨. શુભગંધ : શરીરની ગંધ શુભ પ્રાપ્ત થાય. ૨. ઉચગેત્રઃ આ કર્મના ઉદયથી ઉચ્ચકુળમાં જન્મ થાય. ૨૩. શુભરસ : શરીરને સ્વાદ શુભ હોય. ૩. દેવ-આયુષ્ય : દેવગતિનું આયુષ્ય મળે.
૨૪. શુભસ્પર્શ : શરીરને સ્પર્શ હળવો, સુંવાળે અને ૪. મનુષ્ય આયુષ્ય : મનુષ્યગતિનું આયુષ્ય મળે.
પ્રિય હોય. ૫. તિર્યંચ આયુષ્ય : તિર્યંચગતિનું આયુષ્ય મળે. ૨૫. અગુરુ લઘુ : બહુ ભારે નહીં', બહુ હલકું નહીં,
એવું મધ્યમ વજનદાર શરીર મળે. ૬. મનુષ્યગતિ : મનુષ્યગતિમાં જન્મ મળે.
૨૬. પરાઘાત : બળવાનને પણ જીતવા સમર્થ બને. ૧૭. મનુષ્ય-આનુપૂવી : આ કર્મ જીવને મનુષ્યગતિમાં લઈ આવે.
૨૭. શ્વાસોચ્છવાસ : શ્વાસોશ્વાસ સુખરૂપ લઈ શકાય. ૮. દેવ-ગતિઃ દેવગતિમાં જન્મ મળે.
૨૮. આતપ : સૂર્યની જેમ પોતે શીતળ હોય અને બીજાને
તાપ આપે. ૯. દેવ-આનુપૂવી : આ કર્મ જીવને દેવગતિમાં લઈ આવે.
૨૯. ઉદ્યોત : ચંદ્ર જેવા શીતળ અને પ્રકાશવાળા શરીર૧૦. પંચેનિદ્રય-જાતિ : જીવને પંચેનિદ્રયપણું મળે.
ની પ્રાપ્તિ થાય. . દારિક-શરીર : મનુષ્ય અને તિર્યંચના શરીર ૩૦. શુભ-વિહાગતિ હાથી–હંસ જેવી સારી ચાલ મળે. ઔદારિક પુદ્ગલોથી બને. આ કર્મના ઉદયથી જીવ
૩૧. નિર્માણઃ સુથારે ઘડેલી પુતળીની જેમ અંગોપાંગ પિતાનાં શરીર પુગલ ગ્રહણ કરે છે.
યેગ્ય સ્થળે ગોઠવાય. વેકિય-શરીર : દેવ અને નારકેના શરીર “ક્રિય
૩૨. ત્રસઃ બેઈન્દ્રિયાદિ શરીરની પ્રાપ્તિ થાય. પુદ્ગલોનાં બને. આ કર્મના ઉદયથી વિવિધ ક્રિયા કરી શકે એવા શરીરની પ્રાપ્તિ થાય.
૩૩. બાદર ઃ ચર્મચક્ષુથી જોઈ શકાય એવું મોટું શરીર
મળે. ૧૩. આહારક-શરીર : આ કર્મનિ ઉદય સંયમવંત જ્ઞાની
૩૪. શુભ : નાભિ ઉપરનું શરીર પ્રમાણપત મળે. મહર્ષિને હોય તેઓ તીર્થંકરનું સમવસરણ જોવા, શંકાનું સમાધાન કરવા એક હાથ પ્રમાણનું આહારક
૩૫. પર્યાપ્ત : પોતાની પર્યાપ્તિ પૂરી કરે. શરીર બનાવીને તીર્થંકર પાસે જાય.
૩૬. પ્રત્યેક ઃ એક શરીરમાં એક જીવપણું મળે. ૧૪. તેજસ-શરીરઃ આ કર્મના ઉદયથી આહાર પચાવ- ૩૭. સ્થિર ? હાડકાં [ દાંત વિગેરે] સ્થિર રહે. નાર અને તેનો લેશ્યામાં હેતુભૂત શરીરની પ્રાપ્તિ થાય.
૩૮. સૌભાગ્ય : લોકપ્રિયતા મળે, જ્યાં પગલાં પડે ત્યાં ૧૫. કામણ શરીર ઃ સર્વશરીરોનાં મૂળ કારણરૂપ અને લોકોને ગમે.
આઠકર્મોના વિકારરૂપ “કામ” શરીર પ્રાપ્ત થાય. ૩૯. સુસ્વર : વાણી મધુર અને પ્રિય મળે. ૧૬. દારિક-અંગોપાંગ : દારિક શરીરનાં અંગોપાંગ ૪૦. આદેય : લોકમાં વચન માન્ય થાય.
૪૧. યશ : લોકમાં યશ કીતિ ફેલાય. ૧૭. વૈક્રિય-અંગે પાંગઃ ક્રિય શરીરનાં અંગોપાંગ મળે.
૪૨. તીર્થકર : ત્રિભુવન-પૂજ્ય તીર્થકર બને. ૧૮. આહારક–અંગોપાંગ આહારક શરીરનાં અંગોપાંગ
એ પાપ-પ્રકૃતિ ૮૨ છે ૧૯ વજ-ઋષભ-નારાચ-સંઘયણઃ બે બાજુ મર્કરબંધ,
૧. મતિજ્ઞાનાવરણઃ મતિજ્ઞાનને ઢાંકે. ઉપર પાટે તેના પર ખીલી, આવો હાડકાનો બાંધો ૨. શ્રતજ્ઞાનાવરણઃ શ્રુતજ્ઞાનને ઢાંકે.
૧૨.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
en International
For Private & Personal Use Only