SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૩૯ પુદગલ દ્રવ્યનાં કાર્ય એનું નામ પરિણામ. પુદ્ગલ દ્રવ્યનાં અનેક કાર્ય છે. અહીં આ ગ્રંથમાં જ પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન તેમાંના થોડાક કાર્યો બતાવવામાં આવ્યાં છે. પુદ્ગલના પાંચ દ્રવ્યોને નિમિત્તરૂપે પ્રેરણ કરવી – તેનું નામ કાર્યોને પુગલના “ઉપકાર' કહેવામાં આવ્યા છે. અલબત્ત, વર્તાના. પુદ્ગલ દ્રવ્ય અચેતન છે. તે અકર્તા છે. છતાં “એ ઉપકાર એક પરત્વ એટલે જયેષ્ઠવ અને અપરવ એટલેક નિષ્ઠવ. કરે છે? આવો વાક્યપ્રયોગ જે કરવામાં આવ્યો છે તે માત્ર ઔપચારિક છે. સ્ત્રી યોગ્ય સમયે ગર્ભ ધારણ કરે છે, પુત્રને જન્મ જીવાત્મા જે મૃદુ-કઠોર આદિ સ્પર્શ અનુભવે છે, ખારો આપે છે. આ કાળનો પ્રભાવ છે. દૂધમાંથી દહીં બને છે, મીઠો વિગેરે રસ અનુભવે છે, સુગંધ-દુર્ગધ અનુભવે છે, દહીંમાંથી માખણ બને છે, ઘી બને છે. આ કાળનું કાર્ય ' છે. જમીનમાંથી અંકુર ફૂટે છે, છોડ થાય છે, તેના પર લાલ– પીળો આદિ વર્ણ જુએ છે, ધીમે–તીવ્ર આદિ શબ્દ કે ફળ આવે છે. તેમાં પ્રેરક છે આ કાળ દ્રવ્ય ! છ ઋતુઓનું સાંભળે છે તે બધા મુદ્દગલ દ્રવ્યના ઉપકાર છે ! સ્પર્શાદિ વિભાગીકરણ પણ કાળકૃત છે. પુદ્ગલ દ્રવ્યના જ ગુણે છે. અતીતઅનાગત અને વર્તમાનને વ્યવહાર કાળ – કૃત કર્મ પુદગલોને આત્મપ્રદેશે સાથે ક્ષીર-નીર ન્યાયે જે છે. મેટા-નાના વ્યવહાર પણ કાળકૃત છે. પુદ્ગલ બંધ થાય છે તે પણ પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે, પુકંગલ : દ્રવ્યમાં રૂપ- રસાદિના પરિવર્તનમાં કાળ દ્રવ્ય પ્રેરક છે. દ્રવ્યને ઉપકાર છે. અનંત પ્રદેશી પુદ્ગલ સ્કૉનું સૂક્ષમ - જીવમાં જ્ઞાન - દર્શનાદિના ઉપગનું પરિવર્તન પણ કાળથવું અને સ્થૂલ થવું એ પુદ્ગલનાં કાર્ય છે. આકાશમાં જે કૃત છે. આ રીતે કાળ દ્રવ્ય સમગ્ર વિશ્વમાં છવાયેલું છે ! વાદળ થાય છે, ઈન્દ્રધનુષ્ય રચાય છે. વગેરે પુદ્ગલ દ્રવ્યોનાં 25 કાર્ય છે. સમચતુરસ્ત્રી આદિ સંરથાન-આકાશે પણ યુગલ ૨૧૮મી કારિકાના અર્ધભાગમાં કાળદ્રવ્યનું લક્ષણ દ્રવ્યનું સર્જન છે. ખંડ થવા.. ટુકડા થવા એ પુદ્ગલનું કામ બતાવીને બીજા અર્ધભાગમાં જીવનું લક્ષણ બતાવે છે.' છે. અને અંધકાર તથા છાયા પણ પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે. તત્વાર્થસૂત્રમાં આજ ગ્રન્થકારે કાર્ય દ્વારા જીવનું લક્ષણ બતાવ્યું છે. અહીં આ “પ્રશમરતિ’ ગ્રન્થમાં ગુણે દ્વારા જીવનું લક્ષણ - ચન્દ્ર, તારા વગેરેને પ્રકાશ – ઉદ્યોત પુદ્ગલને ઉપકાર બતાવે છે ! છે અને સૂર્યનો આતપ પણ પુગલને ઉપકાર છે. જ્ઞાનાવરણ આદિ કર્મો, દારિક, વક્રિય, આહારક, ૧. સમ્યક્ત્વ [ તત્વાર્થ શ્રદ્ધાનરૂ૫] તેજસ અને કાર્ય શરીરો આ પુદ્ગલ દ્રવ્યના સર્જન ૨. જ્ઞાન [મતિ-મૃતાદિરૂ૫] છે. જીવાત્માની પ્રત્યેક ક્રિયા અને શ્વાસરવાસ પુદ્દગલના ૩. ચારિત્ર [ ક્રિયાનુષ્ઠાનરૂપ ] કાર્ય છે. જેને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ તે ૪. વીર્ય [ શક્તિ વિશેષ] પણ પુદ્ગલ દ્રવ્યનું પરિણામ છે. ૫. શિક્ષા [ લિપી-અક્ષરાદિરૂ૫] જીવન પર અનુગ્રહ કરાનારા ઘી-દૂધ વગેરે મુદ્દગલે અને મૃત્યુનાં કારણભૂત દ્રવ્યો ઝેર વિગેરે પણ પુકંગલ જીવના આ મુખ્ય પાંચ ગુણે જીવમાં જ ઉત્પન્ન થાય દ્રવ્યનાં કાર્ય છે. છે. એટલે એમ કહેવાય કે “જીવ આ ગુણો પેદા કરે છે..” એ રીતે જીવને ઉપકારી કહી શકાય. આ બધાં પુદ્ગલ – દ્રવ્યનાં કાર્યો સ્કંધરૂપે પરિણત આ રીતે છ દ્રવ્યના કાર્ય બતાવીને ગ્રન્થકાર અજીવ પુદ્ગલ દ્રવ્યનાં કાર્યો હોય છે. પરમાણુ દ્રવ્યના નહિ. પુદગલ દ્રવ્ય પણ જીવ દ્રવ્ય સાથે જોડાય છે ત્યારે જ દ્રવ્યનું વર્ણન પૂર્ણ કરે છે. આ કાર્ય કરી શકે છે. સુખ – દુઃખના કદ્ધ જીવાત્મામાં પુણ્યત-પાપતત્ત્વ જે ઉત્પન્ન થાય છે તે મુદ્દગલ દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થાય છે માટે તેને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય કર્યું છે. જ્યાં સુધી કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ છવગ્રહણ નથી કરતો ત્યાં સુધી એ પુદગલો શુભ કે અશુભ નથી હોતાં. કાળ દ્રવ્યના ઉપા૨ યેગ વડે જ્યારે એ કાશ્મણ વર્ગણાનાં પુદગલ જીવ ગ્રહણ ગ્રન્થકાર શ્રીમદ્દ ઉમાસ્વાતિજી કાળને સ્વતંત્ર દ્રવ્ય કરે છે ત્યારે તેના બે ભેદ પડે છે : શુભ અને અશુભ. શુભ માનીને તેના ઉપકાર બતાવે છે. કર્મને પુણ્ય-પ્રકૃતિ કહેવામાં આવે છે અને અશુભકર્મને # પિતાની જાતિનો ત્યાગ કર્યા વિના, દ્રવ્યમાં થતી ૧ પરસ્પરોપગ્રહો જીવાનામ્ -તત્વાર્થ સૂત્રે/અ. ૫. પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવરથાની ઉત્પત્તિ – સૂ. ૨૧. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy