SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ જેનરત્નચિંતામણિ - અરિતકાય” કહેવાય છે. જેનું “અસ્તિત્વ” હોય અને જે કારણ વિના નથી બનતું. કારણોના મુખ્ય બે પ્રકાર જનપ્રદેશ સમૂહરૂપે હોય તેને “અસ્તિકાય”ની સંજ્ઞા આપવામાં દર્શન બતાવે છે : ઉપદાનકારણ અને નિમિત્તકારણ. આવી છે. વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ (ગતિશીલ પણ જીવ અસંખ્ય પ્રદેશામક છે, ધર્માસ્તિકાય અને અધર્મા- ખરાં) દ્રવ્ય બે છે, જીવ અને પગલ. ગતિ અને સ્થિતિ સિતકાય અસંખ્ય પ્રદેશાત્મક છે, આકાશ અનંત પ્રદેશાત્મક (સ્થિરતા) આ બે દ્રવ્યની કાય છે. એટલે ગતિસ્થિતિના છે અને પુદ્ગલ પણ અનંત પ્રદેશાત્મક છે. તેથી તે “અસ્તિ- ઉપાદાને કારણે તે જીવ અને પુદગલ જ છે પરંતુ એના કાય છે. કાળ પ્રદેશપ્રચયરૂપ ન હોવાથી તેને “અસ્તિકાય ” નિમિત્ત કારણ ધર્મ અને અધર્મ છે અર્થાત્ ધર્મારિતકાય અને ન કહેવાય ૧‘કાય’ શબ્દ પ્રદેશની બહલતા બતાવવા જ અધમસ્તિકાય છે. પ્રયોજાયો છે. કાયની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ અવયંતયા અપેક્ષિત પ્રશ્ન : * અસ્તિકાય’ શબ્દમાં “ કાય” શબ્દ દ્રવ્યના પ્રદેશોની હોય છે. આ નિમિત્ત કારણ ઉપાદાન કારણથી ભિન્ન હોય છે? બહલતાની અપેક્ષાએ યોજાય છે પરંત અસ્તિઆ રીતે જીવ અને પુદ્દગલની ગતિમાં નિમિત્ત કારણ તરીકે શબ્દ કોના અરિતત્વને નિર્દેશ કરે છે? ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને જીવ-પુદગલની સ્થિતિમાં નિમિત્ત કારણ તરીકે અધર્માસ્તિકાયનું અસ્તિત્વ ઉત્તર : તે તે દ્રવ્યના શાશ્વત સ્વભાવના અસ્તિત્વના નિર્દેશ સિદ્ધ થાય છે. કરે છે. જીવનો સ્વભાવ છે ચેતન્ય, પુગલનો સ્વભાવ મૂર્તવ છે. ધર્મ – અધમ આકાશને સ્વભાવ ગતિ પરિણત જીવાની અને પુદગલોની ગતિમાં સહજ ના સમય પિતા છે. આ ધ રીતે જ ધર્મદ્રવ્ય સહાયક બને છે. જ્યારે જીવ-પુદગલ દ્રવ્ય સ્વભાવ છે. ગતિશીલ ન હોય ત્યારે બલાત્કારે ધર્મ દ્રવ્ય ગતિ કરાવતું નથી. એવી રીતે જ્યારે જીવ-પુદ્દગલ દ્રવ્ય ગતિશીલ હોય - આ છ દ્રવ્યમાં “ કર્તા” માત્ર જીવ દ્રવ્ય છે. કારણ કે ત્યારે અધર્મ દ્રવ્ય બલાત્કારે સ્થિતિ કરાવતું નથી. જેમ તે ચેતન છે. ચેતન દ્રવ્યમાં જ કર્તૃત્વ સંભવે. અચેતન પાણીમાં મત્સ્ય ગતિશીલ હોય ત્યારે ધર્માસ્તિકાય એની દ્રવ્યોમાં કવ ન ઘટી શકે. કારણ કે અજીવમાં ચિંતન્ય- ગતિમાં સહાયક બને છે... એ વખતે અવર્મીસ્તકાય મત્યને પવક અનભૂતિ સંભવી શકતી નથી. ‘કર્તા અને ભક્તા ઊભો રાખતો નથી. આત્મા જ છે,” એની પુષ્ટિ કરતાં “પંચાસ્તિકાય”માં કહેવાયું છે: આજ રીતે આકાશ દ્રવ્ય સહજતાથી જીવ – પુદ્દગલાદિ એવં કરા ભેરા હજઝ અપ્પા સગેહિ કમૅહિં દ્રવ્યોને અવકાશ આપે છે. અથવા કહો કે જીવાદિ દ્રવ્યોને હિડતી પારપાર સંસાર મોહસંછણે છે ૬૯ો સહજતાથી અવકાશ પ્રાપ્ત થયો છે, આધાર પ્રાપ્ત થયો છે. મોહથી છવાયેલો આત્મા, પોતાનાં કર્મોનો કર્તા અને જેમ સ્વયં જ ખેતી કરતા કિસાનને વર્ષો સહાય ભેતા હોય છે અને તે સાન્ત અથવા અનન્ત સંસારમાં કરે છે ! પરંતુ ખેતી નહીં કરતાં કિસાનોને બલાત્કારે બ્રમણ કરે છે.' તે ખેતી કરાવતી નથી. બે કારણ કે જેમ મેઘગર્જના સાંભળીને બગલીને ગર્ભાધાન થાય છે કે પ્રસવ થાય છે પરંતુ સ્વયં બગલી પ્રસવ ન ધર્મ, અધમ અને આકાશ આ ત્રણે દ્રવ્યો અરૂપી છે, કરે તે મેઘગર્જના બલાકારે પ્રસવ કરાવતી નથી. અમૂર્ત છે એટલે ઈન્દ્રિયોથી આ દ્રવ્યનું પ્રત્યક્ષ ન થઈ શકે. આ દ્રવ્યાના અસ્તિત્વમાં અને સ્વરૂપ નિયમાં છે. જેમ ધર્મોપદેશ સાંભળીને મનુષ્ય પાપત્યાગ કરે છે, આગમ જ પ્રમાણભૂત છે. અલબત્ત, આગમમાન્ય યુક્તિઓ પરંતુ મનુષ્ય પાપત્યાગ ન કરતો હોય તો ધર્મોપદેશ પણ આ દ્રવ્યના અસ્તિત્વને સિદ્ધ કરે છે. બલાત્કાર કરીને પાપત્યાગ નથી કરાવતા. એક એ સર્વસંમત સિદ્ધાંત છે કે કઈ પણ કાર્ય આ રીતે જીવ અને પુદ્ગલની ગતિ–સ્થિતિમાં ધર્મ દ્રવ્ય * અને અધર્મ દ્રવ્ય સહજતાથી સહાયક બને છે, બલાત્કારે ૧. કાયગ્રહણું પ્રદેશાવયવબહત્વાર્થમાસમયપ્રતિધાર્થ’ નહીં. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ-આ ચ-તત્ત્વાર્થભાષ્ય / અ, ૫. સૂ. ૧ ત્રણ દ્રવ્યો પ્રેરક કારણ નથી પરંતુ ઉદાસીન કારણ છે. તેમનું ૨, યથા ચિતન્યમાત્મનેડકૃત્રિમમ, મૂતવં ચ પુદગલ- અસ્તિત્વ જ કાર્ય કરે છે. દ્રવ્યસ્થ, ધર્માદીનામમૂતત્વ સકલલોકવ્યાપિતા ગત્યાઘુપ- ૧. “ગદિકિરિયાપુરાણુ કારણભૂદ સમજજ'' ગ્રહાદિલક્ષણાનિ ચ ધ્રુવાએતાનિ * ડિદિકિરિયાપુરાણુ કારણભૂદ તુ પુઢવીવં' - -તત્વાથટીકાયામ્ / અ. ૫. સૂ. ૧ -પંચાસ્તિકાયે શ્લોક : ૮૪૮૬ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy