SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૫૩૭. ૦ પંદરમો પ્રકાર સિદ્ધશિલાને બતાવ્યો છે. ભાગમાં મનુષ્યો હોતા નથી. આ રીતે ૧. જંબુદ્વીપ ૨. ધાતકી ખંડ, અને અડધો પુષ્કરદ્વીપ - આને અઢી દ્વીપ આ રીતે ૧૦+૩+૧+૧=૧૫ પ્રકાર ઉર્વિલોકના બતાવ્યા છે. કહેવાય છે. આ અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે. અને છ દ્રવ્યોના આધારભૂત ચૌદ રાજલોકનું સંક્ષેપમાં આ “કાળ”વ્યવહાર હોય છે. સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે છ દ્રવ્ય કેવી રીતે લોકમાં અઢી દ્વીપની વિશેષ જાણકારી માટે ક્ષેત્રસમાસ” “બૃહત્ રહેલાં છે, તેનું નિરૂપણ કરવામાં આવે છે. સંગ્રહણી” અને “લેક પ્રકાશ” ગ્રંથનું અધ્યયન કરવું અઢી દ્વીપ જોઈએ. લોક અને “અલેક શબ્દો, ક્ષેત્રની અપેક્ષાએ, જૈન પ્રશ્ન : “એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે” એમ દર્શનમાં પ્રયોજાયેલા છે. આ ‘લેક અને “અલેક છ કહેવામાં આવ્યું છે, તે કઈ અપેક્ષાએ? દ્રવ્યેનાં આધારભૂત ક્ષેત્ર છે. તેમાં આકાશ-દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપક છે. “અલોક’માં [ લોકની બહારનો ઉત્તર : “કેવલી સમઘાત”ની વિશિષ્ટ ક્રિયામાં જીવ લેકપ્રદેશ અલક છે] આકાશદ્રવ્ય સિવાય બીજું કંઈ રહેતું વ્યાપી બને છે. “કેવલિ સમુદઘાત”નું વિસ્તૃત નથી, જ્યારે લેકમાં છયે દ્રવ્યોનું અસ્તિત્વ છે. વર્ણન આજ ગ્રંથમાં [ પ્રશમરતિમાં] કારિકા ર૭૪ થી ર૭૭ માં કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ક્રિયા વ્યવહારકાળનું અસ્તિત્વ સમગ્ર લેકમાં નથી હોતું, કેવળજ્ઞાની આત્માઓ જ કરતા હોય છે. આયુષ્ય એનું અસ્તિત્વ માત્ર મર્યલોકમાં જ છે. અર્થાત્ અઢી દ્વીપમાં ઓછું હોય અને વેદનીય વગેરે કર્મોની સ્થિતિ જ છે. કારણકે કાળકૃત વ્યવહાર સૂર્ય-ચન્દ્રના પરિભ્રમણની વધારે હોય ત્યારે, એ સ્થિતિને આયુષ્યની સ્થિતિ અપેક્ષાએ જ છે. અઢી દ્વીપમાં જ સૂર્ય-ચન્દ્રનું પરિભ્રમણ જેટલી કરવા માટે આ સમુદ્દઘાત કરવામાં આવે છે. અઢી દ્વીપ સિવાયના મધ્યલોકમાં સૂર્ય-ચન્દ્રાદિનું પરિભ્ર- છે. એ ક્રિયા દરમ્યાન આત્માના પ્રદેશે સમગ્ર મણ નથી એટલે ત્યાં કાળનો વ્યવહાર [ દિવસ, રાત, ઘડી લોકમાં ફેલાય છે. આ અપેક્ષાએ કહેવામાં આવ્યું વગેરે] નથી. છે કે “એક જીવ પણ લેકવ્યાપી હોઈ શકે છે.” જે અઢી દ્વીપમાં કાળનો વ્યવહાર છે, એ અઢી દ્વીપનું ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે : જીવાસ્તિકાય આ ચાર દ્રવ્ય “ક”માં જ હોય અને આપણે જે ક્ષેત્રમાં રહ્યા છીએ એ ક્ષેત્ર છે અને લોકમાં સર્વત્ર હોવાથી ‘લેકવ્યાપી’ કહ્યાં છે. દ્વીપનું. જંબુદ્વીપમાં પણ, મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં કાળ-દ્રવ્ય આવેલા ભરતક્ષેત્રમાં આપણું અવસ્થાન છે. અને જંબુદ્વીપને વ્યાસ એક લાખ એજનને છે. અને ઘેરા સમગ્રલોકમાં ધર્માસ્તિકાય એક જ છે. અધર્માસ્તિકાય [ પરિધિ ] એક જ છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણ ૩૧૬૨૨૭,૩ યોજન છે. દ્રવ્ય એક-એકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ : આ જંબદીપને ફરતો બે લાખ ચેાજનના વ્યાસવાળા છે. જ્યારે જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કોળ-આ ત્રણે લવણુ સમુદ્ર છે. તેને પરિધિ લગભગ ૧૫૦૮૧૪૪ જનને છે. દ્રવ્ય અનંત-અનંત છે! જીવો અનંત છે. પુદ્ગલ અનન્ત # લવણુ સમુદ્રને ફરતો ચાર લાખ યોજનના વ્યાસ છે અને કાળ છે. વાળ ધાતકી ખંડ આવેલો છે. તેની પરિધિ ૪૧૧૦૯૬૧ પ્રશ્ન : કાળદ્રવ્ય અનન્ત કેવી રીતે ? જન છે. ઉત્તર : ભૂતકાળ અને ભાવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનંત # ધાતકી ખંડને ફરતો ૮ લાખ યોજન પહોળો અને છે. ભૂતકાળ અનન્ત વીયે છે અને ભવિષ્યકાળ ૯૧૧૭૬૭૫ જન પરિધિવાળો કાલેદાધ સમુદ્ર આવેલો અનન્ત ઊભો છે. વર્તમાનકાળ તો એક સમયનો છે. આ સમુદ્રમાં ભરતી-ઓટ હોતી નથી. જ હોય છે. # કાલેદાંધ સમુદ્રને ફરતે ૮ લાખ જન પહોળો કાળ'ના સમયે અનન્ત છે – એ અપેક્ષાએ કાળને અને ૨૪૨૩૦૨૪૯ જન પરિધિવાળા અર્ધપુષ્કરદ્વીપ અનન્ત કહેવાય. સૂથમાતિસૂથમ કાળને “સમય” કહેવાય છે. આવેલો છે. ૧ આ છ દ્રવ્યોમાં “કાળ” સિવાયના પાંચ દ્રવ્ય પુષ્કરદ્વીપના મધ્યભાગમાં વલયાકારે માનુષત્તર નામનો ૧, જીવા પુલકાયા ધમ્માધમાં તવ આયાસં. પર્વત આવેલો છે. આ પર્વત પુષ્કરદ્વીપના બે ભાગ કરે છે. અસ્થિત્તહિ યણિયદા અણુણમઈયા અણુમતા કા તેના એક ભાગમાં જ મનુષ્ય હોય છે. બીજા અડધા -૫ ચાસ્તિકાયે જે ૬૮ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy